SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્ર સૂડાની મદદથી વિદ્યા પ્રાપ્ત કરી કેવી સરસ ને શૌર્યનાં કાર્ય કરે છે તેને આલેખતો દુહા-ચોપાઈની ૩૦૮/૩૧૩ કડીનો ‘રત્નસારકુમાર-રાસારનસાર-ચોપાઈ” (૨.૪, ૧૫૩૦; મુ.), પ્રધાન નૈત્રિ પુત્રના ચરિત્રને આલેખતો ૨૬૦ નો તંતતિવિમંત્રીનો રાસ' (ઈ. ૧૫૩૯; મુ.), જંબુસ્વામીના મુકિતકુમારી સાથેનો વનને આલેખતો રૂપાત્મક શૈલીવાળો ૬૪ કડીનો પૂરવામી રામ ( ૧૫૧૬; મુ.), ૩૩૧ કડીનો 'ગાતીપુત્રસ' (ર.ઈ. ૧૫૧૪ સ. ૧૫૭૩, ૪ ૧૬ ૯; મુ.), ૭૫/૮૭ કડીનો ‘ઇરિયાનો વિચાર રાસ’મુ. ‘ઋષિદના મારની-રામ' (ઈ. ૧૫૧૬, ૧૫૫૧૫ કડીનો 'પ્રસનચંદ્ભાન્સિસ (ઈ. ૧૫૩૬) અને ૭૧/૧૦૧ કંડીનો ‘આત્મરાજ-રાસ’ (ર.ઈ. ૧૫૨૮) એમની આ પ્રારની કૃતિઓ છે. (ર.ઈ. એ સિવાય પ્રભુદર્શનમાં કોનું મહત્ત્વ વિશેષ એના આંખ અને કાન વચ્ચે પડેલા વિવાદને આલેખતો તોટક છંદમાં રચાયેલો 'ખિકાન-સંવાદ', ૨૫ છપ્પાના પૌવનજર-સંવાદ, સ્થૂલિભદ્રના ચરિત્રો વિવિધ છંદોમાં વર્ણવતો ૪૦૧ ડીનો ગુણરત્નાકર સ્યૂલિન ભદ્ર-છંદ' ર છે. ૧૫૧), ૧૪ કડીનો ‘સરસ્વતી માતાનો છંદ(મુ), ૩૪ ડીની ‘ઇનવૅલિ', ૧૮નીનું સીધર-સ્તવન (મુ), ૧૭ કડીની 'શાસ્ત્રિભદ્રની સાય’(મુ.) તથા બીજી અનેક નાની કૃતિઓ એમણે રચી છે. કૃતિ : ૧૮ ક. દરની રામકૃતિઓ, સં. નિરંજના એ. વોસ, ઈ. ૧૯૯૯; ૨. ચૈતસંગ્રહ : ૩, ૩. જૈરામાના(શા): ૨૬ ૪. જૈસંગ્રહ) ૫. પ્રાસપસંગ્રહ : ૧; છે. મોસંગ્રહ, સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ: ૧, ૬; ૨. ગુસારી; ૩. જૈસાઇતિહાસ, ૪. દેસુરાામળા, ૫. પણસ્તરો; કે. પ્રોપરંપરા ૩. ફાન્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ તથા જાન્યુ-જમાઈ ૧૯૭૩‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ', હીરાલાલ ૨. કાપડિયા;[] ૮. લિસ્ટઇ : ૨; ૯. કેંટલોગગુરા ૧૦. જૈનૂકવિ : (૧) : ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકેંટલૉગબીજે; ૧૩. ડિસેંટલૉગભાઇ : ૧૯ (૨); ૧૪. ડિકેંટલૉગભાવિ; ૧૫. મુપુગૃહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેōસૂચિ : ૧. [ર.ર.દ.] સહજાનંદ [૪. ઈ. ૧૭૮૧સં. ૧૮૩૭, ચૈત્ર સુદ –વ. ઈ. ૧૮૩૩, ૧૮૮૬, જેમ સુદ ૧૦, મંગળવાર]: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક. અયોધ્યા પાસેના છપૈયા ગામે જન્મ. જ્ઞાતિએ સામવેદી બ્રાહ્મણ. દેવશમાં હરિપ્રસાદ પાંડે ને ભકિતદેવી/પ્રેમવતીના વચેટ પુત્ર. મૂળ નામ રિકૃષ્ણ, પરંતુ બધાં એમને ઘનશ્યામ નામથી બોલાવતાં. બાળપણમાં પિતા પાસે ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. માતાપિતાનું અવસાન થતાં ૧૨ વર્ષની ઉંમરે ગૃહત્યાગ અને ‘નીલકંઠવર્ણી’ નામ ધારણ કર્યું. ૭ વર્ષનાં ભારતભ્રમણ દરમ્યાન હિમાલયમાં આવેલ પુત્રકામાં તપકાર્ષા કરી, નૅપળના ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી અને અનેક તીર્થસ્થળોની યાત્રા કરી. ઈ. ૧૯૦૦માં સૌરાષ્ટ્રના માંગરોળ પાસેના લોજ ગામે મુક્ત નંદ સ્વામી સાથે મેળાપ થયો અને પછી મુકતાનંદના ગુરુ રામાનંદ સ્વામીને પીપલાણામાં મળ્યા અને તેમની પાસે દીક્ષા લઈ સહજાનંદ બન્યા. ઈ. ૧૯૦૧માં અનેક વરિષ્ટ શિષ્યોને છોડી. રામાનંદ ૪૫૪ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education International સ્વામીએ ૨૦ વર્ષના હજાનંદને પોતાના અનુગામી તરીકે જેતપુરની ગાદીના આચાર્ય બનાવ્યા. ત્યારથી સમગ્ર ગુજરાત રાહજાનંદની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું. એમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શમાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત અને વલ્લભાચાર્યના શુદ્ધદૂતનો મુખ્ય આધાર થઈ અન્ય ધર્મનાં અનુકરણીય તત્ત્વોનો સમન્વય કર્યો અને એ ધર્મોમાં સહેલી નિષ્ટ નોથી દૂર રહેવાનું પસંદ કર્યું. આ સમયકારી ધર્મનો પ્રકાર ખાસ કરીને કોળી,કણબી, સઇ, સુધાર, કડિયા, કુંભાર જેવી જ્ઞાતિઓમાં વિરોધ થયો. ધર્મપ્રચારની સાથે એ જ્ઞાતિઓમાં પ્રવર્તતા સામાજિક કુરિવાજો દૂર કરવાનું એ કાર્ય પણ એમણે કર્યું એ વિઓ સાબિક સુધારક તરીકે પણ એ એમની સેવા. નોંધપાત્ર છે. ગઢડા, અમદાવાદ, વડતાલ વગેરે સ્થળોએ સંપ્રદાયનાં મંદિરો બંધાવી સમગ્ર ગુÝરાતમાં એક સ્થાયી અનુયાયી વર્ગ ઊભો કર્યો અને સંપ્રદાયને સ્થિર રૂપ આપ્યું. ગઢડામાં અવસાન. ગઢડા અને અન્ય સ્થળોએ સહજાનંદ સ્વામીએ ઈ. ૧૮૨૦– ૨૪ દરમ્યાન આપેલાં ૨૬૨ ઉપદેશવચનો ઉતારી એમના શિષ્યોએ જેમાં સંચિત કર્યા છે તે *વચામૃત' (મુ) ધર્મના ગૂઢ વિચારો લોકગમ્પૂ વાણીમાં મૂકવાના પ્રયણ તરીકે અને ઈ. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે મહત્ત્વનો ધર્મગ્રંથ છે. સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને ીને પત્ર રૂપે ગદામાં લખાયેલા – ‘વેદરહસ્ય વેરા (મુ)માં પરમતત્ત્વ સાથે એકાત્મભાવ અનુભવવા માટે પરમહંસાએ નિધની, નિષ્કામી નિસ્પૃહી, નિ:સ્વાદી ને નિર્માની એ પંચવર્તમાન કેવી રીતે જીવનમાં ને એ ળવવા એની સવિસ્તાર સમજૂતી આપી છે. એ સિવાય રામાનંદ, પરમહંસમંડળ તથા અન્ય સત્સંગીઓને સંબોધીને ધર્મના તત્ત્વને સમજાવતા અને આચારના નિયમો સમજાવતા, ગુજરાતી, હિન્દીમિક્ષ ગુજરાતી અને હિન્દીમાં લખાયેલા પ૪ પત્રોનો ‘શ્રીજીની પ્રસાદીના પત્રો'.(મુ.) તથા ‘દેશિવ પ્રગનો લેખ’ (ઈ. ૧૮૨૭ા/સં. ૧૮૮૩, માગશર સુદ ૧૫; મુ.) એમના અન્ય ગદ્યગ્રંથો છે. કૃતિ : ૧. દેશવિભાગનો લેખ, પ્ર. ધર્મસ્વરૂપદાસજી, ઈ. ૧૯૩૭; ૨. (શ્રીજીની પ્રસાદીના) પત્રો, સં. માધવમલ દ.કોઠારી, ઈ. ૧૯૨૨; ૩. વેદરસ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, ઈ. ૧૯૭૮ (ત્રીજી આ.); ૪. શિક્ષાપત્રી, ા. એનુક્શન સાયટી, ઈ. ૧૯૬૨; ૫. એજન, પંચરત્ન નિત્યવિધિ, સં. હરિજીવનદાસ, ઈ. ૧૯૩૫; ૬. સુધાસિઁધુ અથવા શ્રી સહજાનંદ સ્વામી પુરાણ પુરુષોત્તમનાં ૨૬૬ વચનામૃત, પ્ર. દાર્ભાદર ગો. ઠકકર, ઈ. ૧૯૦૧ (ચોથી આ.). સંદર્ભ : ૧. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી, હર્ષદરાય ટી. દવે,−; ૨. ભગવાન સ્વામિનારાયણ, હરીન્દ્ર દવે, ઈ. ૧૯૭૮ (બીજી આ.); ૩. સદાચારના સર્જક સ્વામી સહજાનંદ, ગોરધનદાસ જી. યાદી; ૭. ડિકેટલોગબીજ; ૮. ફાહનામામાં : કવિ. સોરઠિયા; [...] ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસામધ્ય; ] ૬. ગૂહા૨ સહજાબાઈ [સં. ૧૮મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ શ્રીકવિ, ગોકભેંશ (ગોકુલનાથ) પ્રભુનાં ક For Personal & Private Use Only સહજાનંદ : સહજાબાઈ www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy