________________
સૂરિએ ૧૨ આજ્ઞાઓ જારી કરી તી તેને વો ૨૪ કીનો હૌરવિશ્વસૂરિના બાર ભાવનો રાસ ર.૧૯૨૮માં ૧૬૮૪, શ્રાવણ વદ ૨, ગુરુવાર), ૨૯૫ કડીનો ‘મલ્લિનાથ-રાસ’ ઈ.૧૬૧૪સર,ઈ.૧૬૨૯ સં.૧૬૮૫, પોષ સુદ ૧૩, રવિવાર), ૧૦૦૫ કીનો ‘અભયકુમાર-રાસ’ (૨.ઈ.૧૬૩૧સં.૧૬૮૭, કારતક વદ ૯, ગુરુવાર), ૨૪૫ કડીનો ‘રોહણિયામુનિ-રાસ’ (૨.ઈ.૧૬૩૨ સં.૧૬૮૮, પોષ સુદ ૭, ગુરુવાર), ૪૪૫ કડીનો ‘વીરસેનનો રાસ'. આ ઉપરાંત ૭૯૧ કડીનો ‘સમયસ્વરૂપ-રાસ’, ૭૮૫ કડીનો ‘દેવગુરુસ્વરૂપ-રાસ’, ૧૯૨ડીનો કુમારપાલનો નાનો રાસ, આશરે ૧૬૦ કડીની શ્રાવિવિધ રસ', છકડીનો ‘આર્દ્રકુમાર સસ', ૩૨૮
તથા બોધવૃત્તિને પ્રગટ કરતો ૮૪ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ભરત-કડીનો ‘પુણ્યપ્રશંસા-રાસ’ પણ પરંપરામાં કવિ ઋષભદાસને નામે નોંધાયેલ છે પરંતુ આ રાકૃતિઓની હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ ની... ‘વીસ્થાનકતપાસ' (ર.ઈ.૧૬૨૯) તથા 'સિધ્ધિ-રામ' નામક ૨ કૃતિ પણ આ કવિને નામે ઉલ્લેખાયેલી મળે છે, પરંતુ પ્રાપ્ત આધારોથી એનું સમર્થન થતું નથી. ‘સિદ્ધશિક્ષા’ તે કદાચ
બાહુબલિ રાસ'ન-ર,ઈ,૧૨૨૨૧૬૭૮, પોષ ૪૬ ૧૦, ગુવારી પણ ભરતેશ્વર અને બાહુકિંગના પૂર્વગોના વૃત્તાંનથી તેમ જ ઉપકથાઓના વિનિયોગથી વિસ્તાર સાધતી કૃતિ છે. લગભગ જીવનવ્યાપી કહેવાય એવા ધર્મબોધ અને વ્યવહારબોધને રજૂ કરતો દુહા, સોરઠા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો ‘હિતશિક્ષા-‘હિતશિક્ષા’ હોય. રાસ’ – (૨.ઈ.૧૬૨૬ સં.૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર) કવિની સુભાષિતવાણી અને દૃષ્ટાંતકથાનોથી રસાત્મક બને છે. દુધા, ચોપાઈ અને દેશીબદ્ધ આશરે ૩૦ કડીનો ચીરવિશ્વસુર ાસ' – (૨.ઈ.૧૬૨૯ સં.૧૬૮૫, આસો - ૧૦, ગુરુવાર) અકબરબાદશાહપ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિના જીવનવૃત્તાંતને નિમિત્ત શ્રેણી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વની માહિતી આપે છે અને અક્બરચરિત્રનું આલેખન, કેટલાંક વર્ણનો, પ્રસંગનિરૂપણો તથા કાચારીઓને કારણે રસપ્રદ બને છે. અન્ય રાકૃતિઓ આ પ્રમાણે છે : ૧૧૮ ઢાળનો ‘ઋષભદેવનો રાસ' (ઈ૧૬૬) શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કરતો ૮૧ ઢાળનો ‘વ્રતવિચાર-રાસ’ (૨.૭.૧૬૧૦ સં.૧૬૬૬, કારતક વદ ૩, ૪૪૪૨૬ કડીનો ‘સુમિત્રરાજધિ-રાસ’(૨.ઈ.૧૬૧૨/મં.૧૬૬૮, પોષ સુદ ૨, ગુરુવાર), ૧૨૮ ૭૩૨ કડીનો ‘સૂચિબદ્રામ' (૧૯૧૨ સં. ૧૬૬૮, કારતક વદ ૩૦, શુક્રવાર); ૫૫૭ કડીનો ‘અજાકુમાર રાસ' (ર.ઈ.૧૬૧૪ માં.૧૬૭૦, ચૈત્ર સુદ ૨, ગુરુવાર), ૨૦ ઢાળ અને કઠીનો શત્રુ હાર રાસ' (ર.ઈ.૧૯૧૪)માં. ૧૬૭૦, ભાદરવા સુદ ૬, ગુરુવાર), ૫૨ કડીનો 'વિચાર રા' કરાઇ.૧૨૦ સં.૧૭, આસો સુદ ૧૫, ૮૧૧ કીનો ‘નવતત્ત્વ-રાસ’ (ર. ઈ. ૧૬૨૦ાં. ૧૬૭૬, કારતક વદ ૩૦, રવિવાર), પટવ કેડીનો ‘ક્ષેત્રપ્રકાશાસ' (ર,ઈ.૧૬૩૨સં. ૧૬૭૮, માધવ માસ સુદ ૨,ગુરુવાર), ૮૭૯ કડીનો ‘સમકિતસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, જેઠ સુદ ૨, ગુરુવાર), ૭૧૨ કડીનો ઉપદેશમાહા-રાસ' (૧૨૪૧૬૮૦ મા સુદ ૧૦, ગુરુવાર), આશરે ૫૬૬ કડીનો ‘પૂજાવિધિ-રાસ’ (૨.ઈ.૧૬૨૬/ સં.૧૯૪૬, વૈશાખ સુદ ૫, ગરવા), ૨૨૩ કડીનો જીવંત સ્વામીનો શસ' (ઈ.૧૬૨૬/મં.૧૬૮, વૈશાખ વદ ૧૧, ગુરુવાર), ૭ ખંડ અને ૧૮૩૯ કડીનો ‘કોણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૬ સં.૧૬૮. સો સુદ ૫, ગુવાર), ૨૮૪ કડીનો પવન રાસ' (૨.ઈ.૧૬૨૭), ખરતરગચ્છ અને તપગચ્છના વિખવાદને ટાળવા વિજયદાનસૂરિની ૭ આજ્ઞાઓમાં ૫ ઉમેરી હીરવિજય
૩૮ : ગુજરાતી સાહિત્યકોશ
પણ કારતક વદ અમાસ પછી બદલાતું હોય એવું સમજાય છે. વભાસની રારાત્મક કૃતિઓમાંથી ૪ કૃતિઓ મુદ્રિત મળે છે. ૨ ખંડ અને આશરે ૪૫૦૦ કડીનો, મુખ્યત્વે દુહા, ચોપાઈ અને દેશીબંધમાં ગાયો ‘કુમારપાલ રાસ'
૧૬૭૦, ભાદરવા સુદ ૨, ગુરુવાર) કુમારપાલ ઉપરાંત વનરાજ, સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય અને અજયપાલના જીવનવૃત્તાંતને વણી લઈ ઘણી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે તેમ જ ધર્મબોધક પ્રસંગનિરૂપણો, અલંકારાદિકની મદદથી થયેલાં વર્ણનો, તત્કાીન સમાજજીવનની માહિતી અને સંબંધ સુભાષિતોથી મહાકાવ્ય જેવો વિસ્તાર સાથે છે. કવિની લાક્ષણિક વર્ષના
Jain Education International
અન્ય પ્રકારની લાંબી કૃતિઓમાં નમિનાથનવરા નમિન વલ્ડનું સ્તવન કર. ૧૬૧૧.૧૬૬૭, પોષ સુદ ૨, સુપર મુ ૫ ઢાળ અને ૭૦ કડીમાં નેમિનાથના જીવનના મુખ્ય પ્રસંગો-ને રસાળ રીતે વર્ણવે છે અને ૩૨ કડીનો ‘પાલનપુરનો છંદ'(મુ.) પાલનપુરના વણિકવંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતીને કારણે નોંધપાત્ર બને છે. ૧૨ ઢાળ અને કુદ કરીનું 'બારમાસ્તવન ગૌતમપ્રશ્નોત્તર-સ્તવન’(૨.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, ભાદરવા સુદ : મુ. મ ઢાળ અને પટ કડીનું આોષણાવિચારગર્ભિત-દિજિનરતવન' (૧૯૧૦૯.૧૬૬૬, શાવણ સુદ ૨: મુ.) ક કડીનો આદીશ્વર-વિવાહો બળદેવણ-વૈડી, ૫૪ કડીનું કુમતિવનપર્શ્વનાથ સ્તવન તથા ૧૦૦ ગુહાગ્રની ‘શીલ-સઝાય’ આ પ્રકારની અન્ય કૃતિઓ છે. કવિ ઋષભદાસની કેટલીક મુદ્રિત મુદ્રિત સ્તુતિઓ, સઝાયો વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે.
કૃતિ : ૧. આકામહોદધિ:૩, ૫, ૮ (સં.); ૨. ચૈતસંગ્રહ:૩; ૩. ભિપ્રકાશ ૪. નકારા૧; ૫. *પ્રકાશ; . જૈશસંગ્રહ(ન); ૭. સન્મિત્ર (-); [] . ફાત્રમાસિક, ઑકો, નો. ૧૯૪૧ - ‘પાલનપુરનો જૈન સિખ ઇતિહાસ', મુનિ કાન્તિસાગર, સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોકસી, ઈ.૧૯૭૯; ૨. ગુજઇતિહાસ:૬; [] ૩, જૈનયુગ, કારતક ૧૯૮૨ -'સુમિત્ર રાજધિરાસ’ (અંશત: મુદ્રિત); ૪. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાણ; ૫. ગ્રેવિઓ : ૧, ૫૧, ૨ . જો પો; [] ૭. મુસૂચી ૮. સૂચી; છે. ચૈજ્ઞાનિક [હ.યા.] ઋષભદાસ – ૨[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ]: જૈન સાધુ. ૧૯ કડીની ‘ત્રેવીસપદવી-સઝાય’ (ર.ઈ.૧૭૧૬; મુ.) તથા સંપ્રદાયના વિખ્યાત શ્રાવક-શ્રાવિકાઓનું નામસ્મરણ કરતી ૧૫ કડીની સાર છે. ૧૭૨૯)ના કર્તા.
કૃતિ ” જૈન સ્વાધ્યાય મંગળમાળા, સં. મુનિશ્રી શામજી,
For Personal & Private Use Only
ઋષભદાસ-૨
www.jainelibrary.org