________________
રીતે પૂરા આત્મીયભાવથી થયેલ કથન અને “વીજળીને ચમકારે પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬(ચોથી આ.) (સં.); ૨, રવિભાણ સંપ્રદાયની મોતી પરોવવું, પાનબાઈ !'' જેવી કેટલીક માર્મિક પંક્તિઓથી વાણી:૧, પ્ર. મંછારામ મોતી, ; ૩. સતવાણી. ગંગાબાઈનાં પદો ધ્યાનપાત્ર બને છે.
સંદર્ભ : ૧. આનુસંતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર કૃતિ : ૧. ગંગા સતી એમ બોલિયાં રે, સં. સુનંદા વોહોરા, ભટ્ટ, ઈ.૧૯૮૨.
રિ.સો. ઈ.૧૯૭૫ (+સં.); ૨. ગંગા સતીનાં ભજનો, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, -(સં.); ૩. સતી ગંગાબાઈ, પ્ર. સસ્તું સાહિત્ય ગંગેવદાસ [
]: માહુરાના શિષ્ય. એમનાં ૨ પદ વર્ધક કાર્યાલય, ઈ.૧૯૬૯; [] ૪. સોસંવાણી. દિ.જે. મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગ અને ભક્તિમાર્ગની પરિભાષામાં
પીરની સ્તુતિ છે. ગંગાદાસ : આ નામે ‘સુદામાખ્યાન' (લે.ઈ.૧૬૬૦ આસપાસ) કૃતિ : ૧. બૃહત્ સંતસમાજ ભજનાવલી, પ્ર. પુરુષોત્તમદાસ અને પદો એ જૈનેતર કૃતિઓ મળે છે. તે ગંગાદાસ-૧ છે કે જુદા ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૨. જનસાગર:૧. રિ.સો. તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફોહનામાવલિઃ૨. રિ.સો. ગાંગજી-૧ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ : જુઓ ગંગ(મુનિ)-૪.
ગંગાદાસ-૧/ગંગદાસ ઈ.૧૫૪૩માં હયાત : સુરતના નરસંગપુરા- ગાંગજી-૨ [
]: ૩૭ કડીના “પધા-રાસના કર્તા. ના વતની. જ્ઞાતિએ વણિક. પર્વતસુત. ૧૪૩ રોળાબંધી છપ્પામાં સંદર્ભ : ન્હાયાદી.
શ્રિત્રિ.] લખાયેલી આ કવિની ‘લક્ષ્મીગૌરી-સંવાદ(ર.ઈ.૧૫૪૩) લક્ષ્મી અને પાર્વતી વચ્ચેના ચાતુરીપૂર્ણ ને વિનોદરસિક સંવાદોમાં રચાયેલી, ગાંગજીસુત [ઈ.૧૬૫૩માં હયાત : “ધર્મ-સંવાદ' (ર.ઈ.૧૬૫૩)ના કર્તા. વચ્ચેવચ્ચે લોકોક્તિઓ અને સુભાષિતોની ગૂંથણીવાળી કૃતિ છે. આ સંદર્ભ : ન્હાયાદી.
[..ત્રિ.] ઉપરાંત આ કવિએ ‘મહાપુરાણની વિનતિ’ રચી હોવાની માહિતી મળે છે.
ગિરધર–૧ જિ.ઈ.૧૭૮૩-એવ.ઈ.૧૮૫૨) : જુઓ ગિરધરદાસ. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ] ૨. રાહસૂચી:૧. રિસો.]
ગિરધર–૨ [.
]: દિશાવાળ ભટ્ટ. ખાંડ વગેરેને ગંગાદાસ-૨ [ઈ. ૧૭૦૭માં થાત: અવકે ભવાની. ખાખરસરનો હરાવી દેતા અને દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા વતની. ઈ. ૧૭૦૭માં ખંભાત પરગણાના પાદરા ગામના લોકોએ ૩૨ કડીના ‘બા-આખ્યાન/બાનો મહિમાં” (મુ.)ના કર્તા. જમાબંધી ભરી નહીં તેથી નવાબ અલીખાનની ફોજ આવતાં કૃતિ: પ્રાકાસુધા:૧. તેની સામે લડીને તેને હાર આપનાર ભાણ વગેરે ગામલોકોની પ્રશસ્તિ સંદર્ભ : ૧. કદહસૂચિં; ૨. ગૂહાયાદી. કરતા ‘માણનો સલોકોના રચનાર આ કવિને ગામલોકોએ ૭ વીઘાં જમીન આપેલી.
ગિરધરદાસ/ગિરધર જિ. ઈ. ૧૭૮૭ – અવ. ઈ. ૧૮૫૨/સં. ૧૯૦૮, સંદર્ભ : ૧, ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧.
ભાદરવા વદ ૧૧: આખ્યાનકાર અને પદકવિ. માસર (તા.
પાદરા) ગામમાં જન્મ. જ્ઞાતિએ દશા લાડ વણિક, પિતા ગરબડદાસ. ગંગાબાઈ : જુઓ ગંગા.
પિતાનાં ૪ સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા. માતાપિતાનું નાન
પણમાં અવસાન. આરંભમાં તલાટીની નોકરી તેમણે કરેલી. પછીથી ગંગારામ : આ નામે કૃષણ અને રાધાજીનાં તેમ જ અન્ય પદો તેમની બહેન સદા વિધવા થતાં બનેવીની વડોદરાની શરાફી પેઢી નોંધાયેલાં છે. તે ગંગારામ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. તેમણે સંભાળી લીધી. તીર્થયાત્રા દરમ્યાન શ્રીનાથદ્વારા પાસેના સંદર્ભ : ૧. ગુજૂક હકીકત; ૨. પ્રાકૃતિઓ; ] ૩. ગુહાયાદી. આમધરા ગામે અવસાન.
.સી. કવિએ એ જમાનાની ગામઠી વ્યવહાર પૂરતી કેળવણી લીધા
બાદ સત્સંગબળે પુરાણાદિ સંસ્કૃત ગ્રંથોનો પરિચય મેળવેલો. ગંગારામ–૧/ગંગાસાહેબ [અવ.ઈ.૧૮૨૭: રવિભાણસંપ્રદાયના કહેવાય છે કે સંસ્કૃત-હિન્દીનો કેટલોક અભ્યાસ બાળસ્નેહી વલ્લભસંતકવિ. ખીમસાહેબના આ પુત્રેરવિસાહેબ સાથે તીર્થયાત્રાઓ પણ વિજયજી ગોરજી મહારાજ પાસે માસરમાં તો કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરી હતી. પછીથી એ પિતા સાથે રહ્યા હતા અને રાપર (કચ્છ)માં વડોદરામાં વલ્લભસંપ્રદાયની તેમને દીક્ષા આપનાર કાશીવાળા જીવન્સમાધિ લીધેલી. આ કવિનાં આરતી, થાળ વગેરે પ્રકારો બતા- ગોસ્વામી પુરુષોત્તમજી મહારાજ પાસે કરેલો. તેમના પિતા તથા વતાં પદો (મુ.)માં સંપ્રદાયની જ્ઞાન-ભક્તિ-યોગની સાધનાનું અનુ- ૨ ભાઈઓ પણ કવિતા કરતા એમ કહેવાય છે. આમ આવા સરાગ છે પણ એમાં ભક્તિની આરતનું સંવેદન વિશેષ ધ્યાન સાહિત્યિક વાતાવરણ સાથે ધાર્મિક વાતાવરણનો લાભ પણ એમને
ખેંચે છે. એમનાં પદો હિન્દી ભાષાની અસર બતાવે છે તેમ કેટલાંક મળેલો. મથુરાના રાધાવલ્લભ-સંપ્રદાયના વડોદરામાંના મંદિરનો હિન્દીમાં પણ છે.
કારભાર આચાર્ય રંગીલલાલજી મહારાજે તેમને સોંપેલો. કવિના પુત્ર કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિદભાઈ લલ્લનું બાલવયે અને તે પછી તરત પત્ની સૂરજનું અવસાન થતાં
૮૪ : ગુજરાતી સાહિત્યકોશ
ગંગાદાસ : ગિરધરદાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org