________________
.
હી
છે.
કર્યા.
કિ.જા.)
સાંનિધ્યમાં કૃતિ રયાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય ધર્મનરેન્દ્ર [.
]: જૈન સાધુ. ૩૪ કડીની માની લેવાયા છે. એમણે જસવંતમુનિનો રાસ” (૨.ઈ. ૧૫૯૬, “અવનીસૂકમાલમુનિ-સઝાયઢાળ' (લે. સં. ૧૭મી સદી અનુ.)ના સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
ચિશે.] સંદર્ભ : ૧. રાહસૂચી : ૧; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] ધર્મદાસ-૨ (ઈ.૧૬મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ધર્મપ્રભસૂરિ) [
]: જૈન સાધુ. ૧૬ કડીના સમરચંદ્ર (દીક્ષાકાળ ઈ.૧૫૧૯-ઈ. ૧૫૭)ના શિષ્ય. ‘ભકતા- “ચતુવિંશતિતીર્થકર–કલશ'ના કર્તા. મરસ્તોત્ર' પરના સ્તબક તથા ૬ કડીની ‘વૈરાગ્ય-સઝાય'ના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. સંદર્ભ : ૧. મુમુન્હસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. ચિ.શે.]
ધર્મભૂષણ [ઈ.૧૭૦૩ સુધીમાં : દિગંબરગચ્છના જૈન સાધુ. ધર્મદાસ-૩ (ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ.
દેવેન્દ્રકીતિની પરંપરામાં ધર્મચંદ્રના શિષ્ય. ‘ચંપકવતી-ચોપાઈ વિજયદેવસૂરિના શિખ. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીર
શીલપતાકા-ચોપાઈ (લે..૧૭૦૩)ના કર્તા. ઈ.૧૫૪૮માં હયાત વિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના
દેવેન્દ્રકીતિના આ પ્રશિષ્ય હોય તો એમની સમય ઈ.૧૬મી હીરવિહાર-સ્તવન’(૨. ઈ.૧૬૨૦સં.૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)
સદી ઉત્તરાર્ધ ગણાય. ના કર્તા.
સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૧).
[કી.જો.] કવિ : ૧. સુર્યપુર રાસમાળા, સં. કેસરીચંદ્ર હી. ઝવેરી, ધર્મમંદિર(ગણિી ઈ. ૧૭મી સદી ઉત્તરાધી: ખરતરગચ્છના જૈન ઈ. ૧૯૪૦; [ ૨, જે સત્યપ્રકાશ, ઑગસ્ટ–ઑકટો. ૧૯૩૬
સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચક દયાકુશલના શિષ્ય. એમણે ‘હીરવિજય સ્તવ', સં. વિદ્યાવિજયજી.
ચિ.શે. ઈ.૧૬૫૯માં એક પ્રત લખી હોવાની માહિતી મળે છે. એમણે
જયશેખરસૂરિકૃત સંસ્કૃત કૃતિ પરથી રચેલ ૬ ખંડ અને ૭૬ ઢાળના ધર્મદાસ-૪ ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : ગુજરાતી લોકાગચ્છને ‘પ્રબોધચિંતામણિમેહવિવેકનો રાસ” (૨.ઈ. ૧૬૮૫ સે. ૧૭૪૧, કુંવરજી૫ક્ષના જૈન સાધુ. શ્રીમદ્ભજીશિષ્યરત્નસિહના શિષ્ય. માગશર સુદ ૧૦; મુ.)માં કથા અને ધર્મવિચારના વિસ્તૃત અને ૫૩ કડીના નેમિજિન-સ્તવનરાગમાળા' (ર.ઈ. ૧૯૨૬)ના કર્તા. ફૂટ નિરૂપણથી લોકભોગ્યતા સિદ્ધ થયેલી છે. ૪ ખંડ, ૬૫ સંદર્ભ : મુપુર્હસૂચી.
ચિ.શ.) ઢાળ અને ૧૨૦૦ કડીની ‘મુનિપતિ-ચરિત્ર' (૨.ઈ. ૧૬૬૯),
‘જંબૂ-રાસ' (૨. ઈ. ૧૬૭૩), ‘દયા-દીપિકા-ચોપાઇ” (૨.ઈ. ૧૬૮૪), યમદાસઇિ, ૧૭૪૮માં હયાત] : લોકાગચ્છના ન લાગુ ૨ ખંડ અને ૩૨ ઢાળની ‘પરમાત્મપ્રકાશ/શીનસુધા તરંગિણીઋષિ ધર્મદાસશિષ્યમૂલચંદશિષ્ય. જો કે, કૃતિમાં કવિનાનો
ચોપાઈ' (૨.ઈ. ૧૬૮૬)સં.૧૭૪૨, કારતક સુદ ૫, ગુરુવાર), નિર્દેશ થોડો સંદિગ્ધ છે અને એ નિર્દેશ કવિના ગુરુનો જ હોય.
૪ ઢાળની ‘નવકાર-રાસ' (મુ.) તથા ‘આત્મપદપ્રકાશ-રાસ’ એ એવો વહેમ જાય છે. જો એમ હોય તો કવિ ઋષિ મૂલચંદજીના
કવિની અન્ય રાસાત્મક કૃતિઓ છે. આ સઘળી કૃતિઓ કવિનું કોઈ અજ્ઞાતનામા શિષ્ય ઠરે. એમણે ૧૮ ઢાળની ‘અઢાર પાપ
વલણ વિશેષપણે ધર્મતત્ત્વવિચાર તરફનું હોય એવું બતાવે છે. સ્થાનકની સઝાય' (૨ ઈ.૧૭૪૪/સં.૧૮૦૦; ભાદરવા વદ ૧૦, અા ઉપરાંત આ કવિએ ‘(શંખેશ્વર પાર્શ્વનાથ બહત-સ્તવન' બુધવાર) રચેલી છે.
(૨. ઈ. ૧૬૬૭સં. ૧૭૨૩, ચૈત્ર સુદ ૧૫), ૧૭ કડીનું ‘જગવલ્લભ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
ચિ.શે.]
પાર્શ્વનાથ-બૃહત્ સ્તવન” (૨. ઈ. ૧૬૬૮), ‘ચોમાસી વ્યાખ્યાન
તથા તીર્થ-તીર્થંકરવિષયક સ્તવન, ભાસ, ગીત વગેરે પ્રકારની ધર્મદેવ(ગણિી-૧ (ઈ. ૧૪૫૯માં હયાત) : જૈન સાધુ. કીતિરત્નની
લધુકૃતિઓ રચેલ છે. પરંપરામાં શાંતિરત્નના શિષ્ય. ‘પટિશતક' પરની તપોરત્ન-ઉપા
કૃતિ : ૧. જૈન કથાનકોષ : ૩, પ્ર. ભીમસિહ માણક, ઈ. ધ્યાયની ટીકા પર આધારિત બાલાવબોધ (૨. ઈ. ૧૪૫૯)ના કર્તા.
૧૮૯૦; ૨. જૈન કાવ્યદોહન, મનસુખલાલ ૨. મેહતા, ઈ. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨).
કિી.જો.]
૧૯૧૩; ૩. * રત્નસમુચ્ચય; ૪. રાજેકામાળા:૧. ધર્મદેવ(પંડિત)-૨ [ઈ. ૧૫મી સદી અંત–ઈ. ૧૬મી સદી
સંદર્ભ : 1. જૈનૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુમુન્હસૂચી. [ચ.શે.] પૂર્વાધ : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ગુણધીરસૂરિની પરંપરામાં ધર્મમૂર્તિ(સૂરિ) જિ. ઈ. ૧૫૨૯ સં. ૧૫૮૫ પોષ સુદ ૮સૌભાગ્યરત્નસૂરિના શિષ્ય. ૨૮૪ કડીના ‘હરિશ્ચંદ્રરાજાનો રાસ’ અવ. ઈ. ૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૧૫] : અંચલગચ્છના (૨. ઈ. ૧૪૯૮ સં. ૧૫૫૪, આસો સુદ ૬), ૩૮૨ કડીના જૈન સાધુ. ગુણનિધાનસૂરિના શિષ્ય. મૂળ નામ ધર્મદાસ. ‘અજાપુત્ર-રાસ” (૨.ઈ. ૧૫૦૫) તથા ૧૧૦ કડીના ‘વ્રજ (વયર) ખંભાતના વતની. પિતા હંસરાજ. માતા હાંસલદે, નાગડાગોત્ર. સ્વામીનો રાસ' (૨ ઈ.૧૫૦૭)ના કર્તા.
જ્ઞાતિ શ્રીમાળી કે ઓશવાલ. દીક્ષા ઈ. ૧૫૪૩માં. સૂરિપદ તથા સંદર્ભ: ૧. જૈમૂકવિઓ : ૧, ૩ (૧); ૨, ડિકૅટલૉગભાઈ: ગચ્છનાયકપદ ઈ. ૧૫૪૬માં, ઈ. ૧૫૭૩માં યુગપ્રધાનની પદવી. ૧૯૨)૩. મુમુગૃહસૂચી; ૪. લહસૂચી. કિ.જો.] ઉગ્ર ત્યાગી અને ક્રિયોદ્ધાર કરનાર આ આચાર્યો સમેતશિખરની
૧૯૪ : ગુજરાતી સાહિત્યકોશ
ધર્મદાસ-૨ : ધર્મમૂર્તિ સૂરિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org