SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ [ચ.શે.. ત્રણ વાર યાત્રા સાથે વ્યાપક વિહાર કર્યા હતા અને અનેક ૧૦૯ કડીના “સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન” (૨. ઈ.૧૬૫૬) મૂર્તિપ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન અણહિલપુર-પાટણ કે ના કર્તા. પ્રભાસપાટણ. અવસાનવર્ષ ઈ. ૧૬૧૩ અને ઈ. ૧૬૧૫ પણ સંદર્ભ: મુપુગૃહસૂચી. ચિ..] નોંધાયેલ છે. એમણે રચેલ ૧૫ કડીનું ‘ગોડીજી પાર્શ્વનાથગીત’ (મુ.) તથા ધર્મવિજ્ય-૨ [ઈ. ૧૮૫૭ સુધીમાં : તપગચ્છના જૈન સાધુ. ૪૫ કડીનું ‘નિર્વાણ-છંબક મળે છે. તે ઉપરાંત “વિધિ-રાસ’ એમની વિજયદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના કૃતિ હોવાનો તર્ક થયો છે, જે ચર્ચાસ્પદ છે. સંસ્કૃતમાં એમણે ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી પડાવશ્યક-વૃત્તિ', ‘ગુણસ્થાન-ક્રમારોહબૃહદવૃત્તિ', “અંચલગચ્છ- રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. પટાવલી' (૨. ઈ. ૧૫૬૧) વગેરે ગ્રંથો રચેલા હોવાની માહિતી સંદભ: મુમુન્હસૂચી. ચિ.શે. મળે છે. કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ. સં. કલાપ્રભસાગરજી, ધર્મવિજ્ય(વાચક)-૩ [ ]: જૈન સાધુ. સં.૨૦૩૯ (સં.). ચતુદશરણપ્રકીર્ણક-સ્તબક (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પા', ઈ. ૧૯૬૮; સંદર્ભ: ગુસાપઅહેવાલ : ૨૦- ઈતિહાસ-પુરાતત્વ વિભાગના ૨. જૈમૂકવિઓ : ૨-જૈનગચ્છોની ગુરુ-પટ્ટાવલીઓ'; [] પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયનું ભાષણ’નું પરિશિષ્ટ. ચિ.શે. ૩. ડિકૅટલૉગભાવિ. | [કી.જો. ધર્મસમુદ્ર વાચક) [ઈ. ૧૬મી સદી પૂર્વાધ: ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં વિવેકસિંહના શિષ્ય. એમણે ધર્મમૂર્તિસૂરિશિષ્ય : જુઓ ‘વિધિ-રાસ'. મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાનશાકુન્તલ' નાટકના કથાવસ્તુને ધર્મમેર: આ નામે ચંદ્રસૂરિના પ્રાકત ગ્રંથ “સંગ્રહણી-પ્રકરણ’ આધારે દુહો તથા વર્તુછંદ તેમ જ વિવિધ દેશીઓની ૯ પરનો ૪૦૦ ગ્રંથાગનો સ્તબક (લે. ઈ. ૧૮૩૫) મળે છે તે કયા ઢાળ અને ૧૦૪ કડીમાં ‘શકુન્તલા-ગણ' (મુ.)ની રચના કરી છે. ધર્મમેરુ છે તે સ્પષ્ટ થતું નથી. જૈન ધર્મના કર્મ અને અહિંસાના સિદ્ધાંત વણી લેવાથી તેમ જ સંદર્ભ: મુપુન્હસૂચી. અન્ય રીતે મૂળ કથાથી કેટલાક નાનકડા ફેરફાર આ કૃતિ દર્શાવે ' છે. જેમ કે શકુન્તલાએ દુર્વાસાને નહીં ઓળખ્યાથી જ એની ધર્મ-૧ ઈ. ૧૫૪૮માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. અવગણના કરીને શાપ વહોર્યો એવી ઘટના અહીં દુષ્યતના જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. “સુખદુ:ખવિપાક- આગમન પહેલાં જ બની ગયેલી વર્ણવાઈ છે. સામાન્ય રીતે સંધિ” (૨.ઈ.૧૫૪૮)ના કર્તા. ઝડપથી કથાપ્રસંગ કહી જતી આ કૃતિમાં દુષ્યતના દરબારમાં સંદર્ભ: જૈનૂકવિઓ : ૩ (૨). શકુન્તલા રજૂ થાય છે તે પ્રસંગ થોડીક નિરાંતથી આલેખાયો છે અને દુષ્યત-શકુન્તલાના મનોભાવોને ઘૂંટીને વાચા આપવાનો ધર્મરત્ન-૧ [ઈ. ૧૫૮૫માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. પ્રયત્ન થયો છે. વિવિધ ઢાળો પરત્વે ઝાબટા, સામેરી, સોરઠી, જિનમાણિકયસૂરિની પરંપરામાં કલ્યાણધીરના શિષ્ય. “જ્યવિજય- જયમાલા, સિંધુઆ, ધૂરિલી વગેરે રોગોનો ઉલ્લેખ મળે છે એ ચોપાઈ' (૨. ઈ. ૧૫૮૫સં. ૧૬૪૧, આસો સુદ ૧૦, સોમ નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિએ ૩૩૭/૪૩૮ કડીની ‘સુમિત્રવાર,શુક્રવાર) તથા તેરકાઠિયા-સઝાય’ના કર્તા. કુમાર-ચોપાઈ/રાસ” (૨. ઈ. ૧૫૧૧), ૫૩૦ કડીની ‘પ્રભાકર સંદર્ભ : જૈનૂકવિઓ : ૧,૩ (૧). ગુણાકર-ચોપાઈ' (૨. ઈ. ૧૫૧૭), ૧૪૩ કડીની કુલધ્વજકુમારરાસ, (૨.ઈ. ૧૫૨૮), ૩૩ કડીની ‘અવંતિસુકુમાલ-રાસ સઝાય, ધર્મરત્ન-૨ [ઈ. ૧૭૯૩માં હયાત : તપગચ્છના જૈન સાધુ. આશરે ૨૬૧ કડીની ‘જયસેન-ચોપાઇ/રાસરાત્રિભોજન-રાસ', ભાવરત્નની પરંપરામાં સુબુધિરત્નના શિષ્ય ધન્ય-ચરિત્ર' પર ૨૦૨ કડીની “ધર્મદત્ત-ચોપાઈ', ૧૦૭ કડીની ‘સુદર્શન-ચોપાઇ ગદ્યમાં બાલાવબોધ (૨. ઈ. ૧૭૯૩)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. તથા ૫ કડીની ‘હરિયાળી (મુ.) એ રચનાઓ પણ કરી છે. - ચિ.શે. કૃતિ : ૧. જેનયુગ, કારતક-માગશર ૧૯૮૩-હરિયાલી'; ૨. જૈન સાહિત્ય સંશોધક, અશ્વિન, સં. ૧૯૮૪-ધર્મસમુદ્રકૃત સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અાપુત્ર-ચોપાઇ” (૨. ઈ. શકુ તલાટીસ, સ., શકુન્તલારાસ', સં. મોહનલાલ દ. દેશાઈ. ૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧); સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). [કી.જો.. ૩. જૈમગૂકરચના : ૧૪. મુમુન્હસૂચી; ૫. લહસૂચી; ૬. હેજેજ્ઞાસૂચિ: ૧. [કી.જો.] ધર્મવર્ધન(ઉપાધ્યાય): જુઓ ધર્મસિહ૪. ધર્મવિજ્ય-૧ [ઈ. ૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર(સૂરિ)-૧ (ઈ.૧૫૫૮માં હયાત] : પીંપલગચ્છના જૈન વિજયદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજયના શિષ્ય. ૫ ઢાળ અને સાધુ. શાંતિસૂરિની પરંપરામાં પદ્મતિલકના શિષ્ય. ૧૧૯ કડીના (ચશે.) છે અને છે. વિવિ [ચ.શે.. ધર્મમૂર્તિસૂરિશિષ્ય : ધર્મસાગર(સૂરિ)-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy