________________
કડીની ‘અષ્ટકર્મ-તપાવલી-સઝાય’(૨.ઈ.૧૭૬૧) તથા ‘ચિત ચેતવણીચોસઠી’ (૨.ઈ. ૧૭૬૪/સં.૧૮૨૦, શ્રાવણ)ના કર્તા. સંદર્ભ : ૧. ફારસ્વતો; ૨. સાઇનિસ ] ૩. ગ્ કવિઓ : ૩(૧); ૪. મુગૃહસૂચી.
ચી.મ.નું
]:પદ્યમાં રચાયેલી ‘સંક્ષિપ્ત
[કી.જો.]
ભૂપત() {
ભારત" નામની કૃતિનો કર્યા. ૉર્ભ : ૧, ગુયાદી; ૨. ફ્રૉડનામાવિલ
ભૂપતરાય : |
સંદર્ભ : ડિકેંટલૉગભાવિ.
| કાલીયાના નો
કૃતિ : ૧. ઘનશ્યામલીલામૃતસાગર, સં. નંદકિશોરદાસ પુરાણી, ઈ. ૧૯૩૭ (સ); ૨. છપૈયાપુર શ્રી હરિબાલચરિત્ર, પ્ર. પાદ માધવ ભગત, ઈ. ૧૯૬૯; ૩. ભૂમાનંદ સ્વામીનાં કોર્ન- ] ૪, કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ. ૧૯૪૨; ૫. કીર્તનમાંક:૨, સં. રિજીયન સી, ઈ.૧૫૨.
સંદર્ભ : ૧. સુસાઇતહાસ: ૨; ૨. ગુસાપનેવાલ : ૫ ૩ સ્વામિનારાયણ સંપ્રદાયનો ચિત્ર ઇતિહાસ, સં. ચા સ્વર્ણ
૨૮૮: ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
પ્રકાશદાસ, ઈ. ૧૯૭૪ (બીજી આ.) ; . ૪. ગૃહાયાદા; ૫. ડિસેંટલૉગભાવિ; ૬. ફૉહનામાવિલ, [ કા.બિ.)
|: ધ પદનો કેતાં,
|ી.જો |
[કી.જો.] ભૂમાનંદ [જ.ઈ.૧૭૯૬/સં.૧૮૫૨, વૈશાખ સુદ ૭, રવિવારઅવ.ઈ.૧૮૬૮/સં.૧૯૨૪, મહા સુદ ૭, રવિવાર] સ્વામિસંપ્રદાયના કવિ. જામનગરના કેશિયા ગામે જન્મ. જ્ઞાતિએ કડિયા, પિતા રામજીભાઈ. માતા કુંવરબાઈ. મૂળનામ રૂપજીભાઈ. ૧૪ વર્ષની નાની ઉંમરે માતા-પિતાના અવસાનથી નોકરીની શરૂઆત. નોકરીમાં થયેલી પ્રામાણિકતાની કસોટી. તેથી મનમો રહેલો વૈરાગ્યભાવ વધુ દૃઢ બન્યો. ગઢડામાં દીક્ષા લઈ પહેલાં
નારાયણ
ભૂધરાનંદ અને પછી ભૂમાનંદ સ્વામી તરીકે ઓળખાયા, હિન્દીનું
પ્રશસ્ય જ્ઞાન.
વિએ ૪૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું અનુમાન છે, જેમાંના કેટલાંક મુતિરૂપે મળે છે. પ્રેમલક્ષણાભક્તિની કવિતાની સાથે ભ(શાહ) | અનુસંધાન ધરાવતાં ગુજરાતી-હિંદીમાં મળતાં પદ્મમાં કૃષ્ણરૂપ-સી-સાયના કર્તા. વર્ણન, કૃષ્ણલીલા, ગોપીવિરહ વગેરે છે. કેટલાંક પર્દામાં સહજાનંદચરિત્ર તથા ભક્તિવૈરાગ્ય છે. મધુર બાવરી પ્રારાદિક વાણી અને એમાં રહેલા ગેયત્વથી આ પદો ધ્યાનાર્હ બન્યાં છે. તેમનાં હોરીઓ અને કુંડળયામાં જ્ઞાનબોધ છે. થાળમાં ભોજાની વાનગીઓની માત્ર ગાદીને બન્ને ભાવના છે. ૪૨ કડીનો કો(મુ) તથા બારમાસ એ રચનાઓ પણ એમની પાસેથી મળી છે.
દિ
પૂર્વાર્ધના ૧૧૭ તરંગ અધ્યાય કે પ્રણમાં સ્વામીનું બાલચરિત્ર આલેખતી અને ઉત્તરાર્ધના ૧૦૫ તરંગમાં સહજાનંદ સ્વામીની ધર્મપ્રચરણ યાત્રાને અયોધ્યાપ્રસાદ અને રામશરણજીના સંવાદ રૂપે આલેખતી, દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી ‘શ્રી ઘનશ્યામલીલામૃત-સાગર'(મુ.) કવિની લાંબી કૃતિ છે. એ સિવાય ‘વિદુરનીતિ’ નામની કૃતિ પણ એમણે રચી હોવાનું કહેવાય છે. ‘દશમસ્કંધ’, ‘પંચમસ્કંધ’ અને ‘વાસુદેવ-મહાત્મ્ય એમની વ્રજમાં રચાયેલી કૃતિઓ છે.
ભૂર્ગા
કૃતિ : પ્રાકાસુધા ડે ૨.
ભૂષણ/ભૂષણદાસ : જુઓ ભૂખણ.
] : લોકસાહિત્યના કવિ.
ભૈરવનાથ/ભેરવપરી | ભજન (૧ ગુના કર્તા,
કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. ત, ઈ. ૧૯૫૦ (૬ઠ્ઠી આ ૨. સતવાણી, [ી.TM.]
ભૈરઈદાસ [ઈ. ૧૫મી સદી] : જૈન સાધુ. જિનભદ્રસૂરિના શિષ્ય. ૨ કડીના ‘જિનભદ્રસૂરિ-ગીત' (ઈ. ૧૫મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈમણૂકરચનાઓં : ૧ (સં.). [કી.જો.]
] : તપગચ્છના જૈન સાધુ.
ભગવદાસ |
ઘટ ઘડીની નવધાડમીના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન
જ્ઞાનભંડારી અન્યત્ર અપ્રાપ્ય ચૂંધી સૂચી, અગરચંદ નાહટા
[કી.જો.]
|: તપગચ્છના જૈન,
સંદર્ભ : *૧. ઓસવાલ નવયુવક વર્ષ : ૭, અંક : ૭; ૨. જૈન અન્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩ પૂર્ણાહત્યપરિપાટી' ભંવરલાલ [કી.જે.]
નાહટા.
બોજ : આ નામે ૧૯૦૨૦ કડવાંનું ‘ચંદ્રાખ્યાન'નવ ઈ. ૧૭૩, આ મુ) અને ૧૬ કડવાંનું વહન-આખ્યાન' (ઈ. ૧૭૪૬) મળે છે. તેમના કર્તા કોઈ એક જ ભોજ છે કે જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. આ બંને આખ્યાનોના કાં સૂરત અને નવસારીમાં રહેલા કોઈ ભાજા ભક્ત હતા એવી સંભાવના વ્યક્ત થઈ છે, પરંતુ એને માટે કોઈ ચોક્કસ આધાર ની.
કૃતિ : બુકાદોહન : ૮ (સં.).
સંદર્ભ : ૧. અનુવાદ, રમેશ શુક્લ, ઈ. ૧૯૭૬ સૂરતના સંત કવિ ભોજદાસ'; ૨. કવિચરિત : ૩; ૩ ગુસાઇતિહાસ ૨; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. ડિકેટલૉગબીજે. [જગા.]
ભોજ(૫) ૧ |
]: સંભવત: કચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’(લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોકાગચ્છમાં થયેલા જસવંતજી (જ.ઈ.૧૫૭૮–અવ. ઈ.૧૬૩૨)ની પરંપરાના શિષ્ય હોવાની શકયતા છે.
For Personal & Private Use Only
ભૂપત(?) : ભોજ(ઋષિ)-૧
www.jainelibrary.org