________________
વનકીનગણ)-૬ |ઇ.૧૭મી સો પૂર્વાધ : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમશાખાના સ્થાપક. ક્ષેમકીતિની પરંપરામાં જ્ઞાનાનંદના શિષ્ય. ‘અતિરાવ ચોપાઈ' (ર.ઈ. ૧૯૧૧ સ. ૧૬૬૩, કારતક સુદ ૫, ગુરુવાર), ‘ભરતબાહુબલિ-ચરિત્ર’(૨.ઈ.૧૬૧૫/સં. ૧૬૭૧, શ્રાવણ સુદ ૫, ગુરુવાર), ૫૫ કડીની ‘જંબુસ્વામીચોપાઈ/રાસ' (ર.ઈ.
કૃતિ : ૧. કાદોહન : ૧ (સં.); ૨. પ્રેમરસમાળા, પ્ર. ત્રિભોવન રૂ. જાની, ઈ. ૧૮૬૬; ૩.બુકાદોહન : ૧; ૪. બૃહત ભજન૧૬૩૫ સં. ૧૬૯૬, શ્રાવણ સુદ ૧૧), 'ગજસુકુમાત્ર-ચોપાઈ/રાસસાગર, પૂ. પંડિત કાગતિક અને દાોદર જ, ભટ્ટ, સ. ૧૯૬૫; (૨.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, મહા વદ ૧૧, ગુરુવાર), ‘અંજનાસુંદરી ભક્તિ, નીતિ અને વૈરાગ્ય-બોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ રાસ’(૨.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, મહા સુદ ૩, ગુરુવાર), ૧૭ કડીના સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભજનસાગર : ૨; ૭. ‘સીમંધર સ્વામી-સ્તવન'(ર.ઈ. ૧૯૫૯)ના ક. બસ સિંધુ.
:
જ્ઞાનવિલાસના શિષ્ય લાવણ્યકીતિ સાથે ‘રામકૃષ્ણ-ચાપાઈ’ (ર.ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫)ની રચના પણ તેમણે કરી હતી.
સંદર્ભ : ૧. કવિચરિત ૩; ૨. ગુસારસ્વતો; []૩. ગિફ્ટઑઇ : ૨; ૪. ગૃહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ફૉહનામાવલિ, [ર.સો.]
ભૂતનાથ ઈ. ૧૮૬૨ સુધીમાં] : ‘રસ-ગીતા’ (લે.ઈ.૧૮૬૨ સુધીમાં)
તથા પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગૂઢાયાદી; ૨. ફાહનામાવિંગ : ૧,
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. મરાસસાહિત્ય; ૭. જિનચંદ્રસૂરિ; [...] ૮, જંગૂકવિઓ : ૧, ૩(૧); ૯. ડિકેટલૉગભાવિ; ૧૦. મુપુગૃહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ગી.મુ.]
ભુવનકતિશિષ્ય [
]: જૈન સાધુ. ૨૧ કીની ‘અજિતનાથ તિ-ચતુષ્પદી' (વે. સ. ૧૮મી સદી અનુ “વિકાસ” તથા “શ્રીપાળ-રાસ'ના કર્યાં,
સંદર્ભ : ૧. ગુજક હકીકત, ૨. દેસુરાસમાળા ૩.
વના બાસિક) | 1: જૈન સાધુ ધના-બાલાવબોધ' (ચં.સં.૧૫મી સદી અનુ)ના ર્ડા. સંદર્ભ : જૈજ્ઞાચિ : છે.
સૂચી,
[કી.જે.]
પર્યન્તા
[ગી.મુ.]
જીવનસુંદરસૂરિ)શિષ્ય ઈ. ૧૪૩૪માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ૨૭ કડીની ‘તપગચ્છ ગુાંવલી' (૨.૪,૧૪૩૪; મુ.)ના કર્યાં. કૃતિ : પસમુચ્ચય : ૨ (+ë.).
[કી.જે.]
જીવનસોમ(વાચક) [ઈ.૧૬૪૫માં હયાત] : ખરતરગચ્છની જિનભદ્રશાખાના જૈન સાધુ. સાધુકતિની પરંપરામાં પનીનના શિષ્ય. હર્ષસોમના નાનાભાઈ.
‘નર્મદાસુંદરી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૪૫/સં.૧૭૦૧, વૈશાખ સુદ ૩, સોમવાર) અને "કણિકનો રાશન કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૩(૨).
[ગી.મુ.]
ભૂખ ભૂષણ ઈ. ૧૮૫૪ સુધીમાં] : વેલાના ચૈવ બ્રાહ્મણ, ઈશ્વરન અને વૈરાગ્યોધન, ભુજંગી છંદમાં લખાયેલાં ૫ અષ્ટકો (કેટલાંક નવપદી, અગિયારપદી કે બારપદી પણ છે; મુ.), ‘અવલોક’ (લે.ઈ.૧૮૫૪), ‘જ્ઞાનકૂંચી’ (લે.ઈ.૧૮૬૦) એ નામનાં પ તથા અન્ય કેટલાંક બજનો અને પી (કેટલાક મુ.)ની તેમણે રચના કરી છે. ઉપરાંત હિંદીમાં લખાયેલા ઐતિાસવિષયક કવિત્તમાં ભૂખણ/ભૂષણ એવી નામછાપ મળે છે.
જીવા કીતિ(ગણિ) -૨ : સુધર(મુનિ)-૨
Jain Education International
'એકાદશી મહાત્મ્ય નામની કૃતિના કર્તા ભુખણદાસને વિ ચરિત : ૩’આ કવિથી જુદા ગણે છે પણ એને માટે કોઈ આધાર નથી.
[કી.જો.]
ભૂધર : પરમુનિ નામના જૈન કવિને નામે ૮ કડીની 'ામકંદર્પની સઝાય(મુ.) તથા ૧૧ કડીની ‘જીવદયા-છંદ(મુ.) કૃતિઓ મળે છે. પરંતુ તેમના ફ્ક્ત ક્યા ભૂધર છે તે નિશ્ચિતપણે કહી
શકાતું નથી.
ભૂધર નામના જૈનેતર કવિને નામે, ઉપમાદૃષ્ટાદિમાં અખો ભગતની શૈલી સાથે સામ્ય ધરાવતું ૧૧૨ કડીનું ‘જ્ઞાનબુદ્ધ’, પ્રભુ વિરહના બારમાસનું ૧ પદ (મુ.), અધ્યાત્મબોધ, ભક્તિબોધ તથા કૃષ્ણ-ચરિત્રનાં પદો (કેટલાંક મુ.), ‘નારદનું ફૂલ' (લે.ઈ. ૧૭૯૦ એ ગુજરાતી કૃતિઓ ઉપરાંત શિવમહિમાનું ૧ હિંદી પદ(મુ.) મળે છે. આ પૈકી કોઈ કૃતિ સુધરતની છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાનું નથી.
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧; ૨. જૈસસંગ્રહ(ૐ); ૩. નકાદોહન; ૪. નકાસંગ્રહ; ૫. ભજનિક કાસંગ્રહ, પ્ર. શાહ વૃંદાવનદાસ કા, ઈ.૧૮૮૭ ૧. ભસાધુિ ૭. સાર : ૨, પ્ર. પૌરજી હંસરાજ, સં. ૧૯૨૩.
સંદર્ભ : ૧. દેસુરાસમાળ; [ ] ૨. સાહિત્ય, બ્રુ. ૧૯૧૬‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો’, છગનલાલ વિ. રાવળ; [...] ૩. ગૂગાદી; ૪, ડિકેટલૉગબીજ, ૫. હેયાધિ : ૧. [ગી.મુ.; ૨.સો.]
ભૂધર-૧ [ઈ. ૧૬૧૯માં હયાત] : ખંભાતના ઉદુમ્બર બ્રાહ્મણ. આ કવિ ખંભાતના વિશ્વાસ અને શિવદાસના ગુરૂ ભૂર વ્યાસ હોવાની સંભાવના છે. આ કવિએ હરિમંદ્રાખ્યાન' (રઈ ૧૬૧૯)ની રચના કરી છે.
ધરાખ્યાન', રામલાલ ચુ. મોદી, સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨ ; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ‘જાલા[ર.સો.] ભૂધર(મુનિ)-૨ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધી : વાંકાગચ્છના જૈન સાધુ. જસરાજના શિષ્ય. ‘બુકમાર-રાસ’ (૨.ઈ.૧૭૫૧), ૨૧ ગુજરાતી સાહિત્યકોશ : ૨૮૭
For Personal & Private Use Only
www.jainelibrary.org