________________
જાત તથા તેમની પેટાશાખાઓનાં નામ અને વિશિષ્ટતાઓને
‘સૌંદર્યલહરી-સ્તોત્ર' તરીકે ઓળખાવેલો ૬૨ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો'; બહુચરાનું ભક્તિપૂર્ણ ગુણસંકીર્તન કરતો ને
વર્ણવતું ‘ક્ષત્રિયોત્પત્તિ’ તથા રજપૂતાના તેમ જ ગુજરાતના મુખ્ય
૩૬ ગઢ અને તેમનાં રાજકુલોનાં નામો આલેખતું ‘છત્રીસગઢ’આંતરપ્રાસની ગૂંથણીવાળો ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’(૨.
એ ૨ ઐતિહાસિક કાવ્યો મળે છે. ટૅન્ડા રાજપૂત, દેગમ પદમણી, રામદેવ પીર વગેરે ભવાઈના વેશોમાં ગવાતાં, સચોટ અને બળકટ છાપામાં જીવનની વાસ્તવિક રતનીતિનું તત્વગામી નિર્ભ્રાન કાવાં અનેક કવિત અને છપ્પાઓ ટલાક મુ) પણ આ વર્ષના નામે મળે છે. તેમનાં કેટલાંક કવિતમાં હિંદી ભાષાની અસર દેખાય છે.
સં. અસ્પષ્ટ; લિત રાગની ૧૫૭ કડીઓમાં ધનુષધારી માતાનું આલેખન કરતો પધારીનો ગરબો ..૧૭૩૬ સં.૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર), પાવાગઢના રાજાના પતનપ્રસંગનું વાગીત જેવું નિરૂપણ કરતો, મોટાત્મક વિષયનિરૂપણથી, અન્નયુક્ત આલેખનથી અને એના વાણીમાધ્યમી લોકપ્રિય બનેલો ૩૩૭૫ કડીની મહાકાળીનો ગરબો' તથા ડેવીના ભૂળ રૂપનું આલેખન કરતો ગાગરનો ગરબો’વિશેષ નોંધપાત્ર છે. મહાકાળી વિશે કવિએ બીજો લાંબો ૨૩૦કડીનો ‘કાવિકો-નવકળા-સ્થાપનનો ગરબો' (ર.સ. અર્પણ) પણ ો છે. કેટલાક ગરબાઓમાં કવિની શક્કસિતની તથા તે અંગેના પૌરણિક ઇતિહાસની જાણકરી ગૂંચાયેલી છે. તો કેટામાં દેવી પૂજાઅર્ચનની વિધિનું વર્ણન પણ થયેલું છે. ગરબાઓમાં કવિનો ભક્તિઉદ્રક પણ ભળ્યો છે.
કૃષ્ણભક્તિવિષયક ગરબાઓમાંથી રાધાનું વર્ણાનુપ્રાસી ને રૂઢ અલંકરણવાળું ચિત્રણ કરતો ને રાધા-કૃષ્ણના મિલનાનંદને આલેખતો ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો'; વ્રજની ગોપીઓએ ઉદ્ધવને કરેલી અરજને અને કૃષ્ણ પરના ઉપાલંભને આલેખતો પકડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવને અરજ તથા મીરાંના કાવ્ય સાથે વસ્તુસામ્ય ધરાવતો ૪૩ કડીનો
'દંબમ પદમણીનો વેરાજા દંગમનો વંશ' (મુના ૧ પાઠમાં “કિવ ગદ ક ણા કરી કે, વેશ તો રાજા દેગમનો વહુ” એવી એ વેશની પ્રશસ્તિ કરતી ઉક્તિ મળે છે તેને સમગ્ર વેશના ગદના કર્યું ત્વને સૂચવનારો લેખવામાં મુશ્કેલી છે. એ કાચ ગાનું ઉદ્ધૃત સુભાષિતવચન જ હોય.
કૃતિ : ૧. ભવાઈ સંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૬૬, ઈ. ૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈ પ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી, ; ૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લધુ પદ્યોનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૯૨૨.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ:૩(૨); ૩. ફાહનામાવિ:૧; ૪. હે જૈસૂચિ: [નિ.વો.]
ગદાધરદાસ [ઈ.૧૭૦૭ સુધીમાં]: ઓખા-અનિરુદ્ધની કથાને સંક્ષેપ-‘સત્યભામાનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે. માં વર્ણવતા અને નાની ઓખાહરણ'ની પ્રત ઈ.૧૭૭૭)માં ઉમેરાયેલાં મળતાં જ પદ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં કેટલાંક પદ (મુ.)ના કર્તા. જાણીતા હિંદી કવિ ગદાધરદાસની કૃતિઓ ગુજરાતી-રીતે માં ઊતરી આવી હોય એવી સંભાવના પણ નકારી ન શકાય, કેમ કે ગુજરાતી હસ્તપ્રતોની પોથીઓમાં ગદાધરની હિંદી કૃતિઓ પણ મૂળે છે.
કિત : કાસિંગ.
સંદર્ભ : ૧. ગૂષાયાદી; ૨. ફાઇનાલિ૧
1: 'હિના'ના કર્તા,
ગમન |
સંદર્ભ : ગૃહાયાદી.
ગરબડદાસ[ સંદર્ભ : ગૃહાયાદી.
ગદાધરદાસ : ગરબી ગુ. સા.-૧૧
[ા.ત્રિ.]
ગરબી : કૃષ્ણવિષયક ભક્તિશૃંગારનું આલેખન કરતી અને હીંચના તાળને કારણે સમૂહગત નૃત્યાના ને ચેતા ધરાવતી પ્રભુરામસુત દયારામની પદરચનાઓ ગરબીઓ તરીકે ઓળખાઈ છે. આ ગરબીઓની પ્રેમલક્ષણાભક્તિ ભાગવતપ્રેરિત છે ને એની લાંબી પૂર્વપરંપરા છે, પણ એમાં દયારામે ભાવ-વિભાવ-અનુભાવનું અને અભિવ્યક્તિ તરાહનું અસાધારણ વૈવિધ્યઆવ્યું છે. અહીં ગોપાંગનાઓનાં આસક્તિ, અલ્લડ મુગ્ધભાવ, પરવાના, વિરહવ્યાકુળતા, પ્રગલ્ભ વિલાસાભ્રંશા, માનિનીભાવ, રીસ, રીવ, સંયોગસુખ વગેરે અનેકવિધ હૃદયભાવો આલેખાયાં છે તેમાં કાવ્યશાસ્ત્રનિરૂપિત નાયિકાભેદ શોધી શકાય તેમ છે, પરંતુ આ આલેખન એવી
શક્તિભક્તિના ગુજરાતના ત્રણે મહત્ત્વનાં સ્થાનકોની દેવીઓ અંબા, ગરા ો માળીનું ામાગાન કરતા ને એમનું સ્વ બાળોતિયુ કે આલંકારિક વર્ણન કરતા વના અનેક સુગેયતાજગીથી તે આગવી રીતે થયું છે કે એમાં દામની નારીગરબાઓમાંથી, દેવીના વસ્ત્રાલંકારની શોભા વર્ણવતો, એના ભાષામાધુર્ય ને અલંકારવૈભવને લીધે અનંતરાય રાવળે ગુજરાતીના
હ્રદયની કંડી સૂઝ વિશેષપણે પ્રગટ થતી જોઈ શકાય છે. કૃષ્ણનું પણ રસિકધૂર્ત નાયક તરીકેનું ચરિત્ર ઊભું થાય છે. ગરબીઓની
ગુજરાતી સાહિત્યકોશ : ૮૧
] : પદોના કર્તા.
Jain Education International
[કી.જો.]
[કી.જો.]
ગરબા : હરિ ભટ્ટના પુત્ર વલ્લભ મેવાડાના ગરબાઓ(મુ.)નાં વિપુલતા અને વૈવિધ્ય એમને ગરબાકવિ તરીકે અનન્ય સ્થાન અપાવ્યું છે. વલ્લું મન ગરબાઓ શક્તિ-ક્તિ, કૃષ્ણભક્તિ અને સમાજચિત્રણ એમ વિવિધ વિષયોને આવરી લે છે.
ઐતિહાસિક-સામાજિક ના ગરબાઓમાંથી, બુદ્ધ પતિની યુવાન પત્નીના હૃદયસંતાપના દેવી આગળ કરાતા નિવેદનની
ચાલતો ને એમાં સમાજના વિચિત્ર રિવાજો પરના કામના કાને ઉપસાવતો. ૨૯ કીનો કોશનો ગોરમાનો ગરબો' નથ ૧૭૩૧ના દુકાળની કર્ણભીષણ અસરોને વર્ણવતો અને આ કોપમાંથી ઉગારવા દેવીનો વનવનો પટ કડીનો ‘ત્રિકાળનો ગરબો' (૨૪.૧૭૩૧) વિશેષ જાણીતા છે.
ભાષાની સાહજિકતા અને પ્રાસાદિતા, પ્રાસાનુપ્રાસની ચમત્કૃતિ તથા રાગઢાળ અને ધ્રુવાઓના વૈવિધ્ય કવિના ગરબાઓની લોકપ્રિયતામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. [ર.સો.]
For Personal & Private Use Only
www.jainelibrary.org