SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [ા.ત્રિ.] ચિત્તવિચાર-સંવાદ : અખાની ૧૩ ચાર-ચરણી ચોપાઈની આ રચના(મુ.)માં ચિત્ત અને વિચારને પિતાપુત્ર તરીકે કલ્પવામાં આવ્યાં છે અને ચિત્તમાંથી જન્મેલો વિચાર ચિત્તને પોતાના શુદ્ધ ચિન્મયસ્વરૂપનો બોધ કરાવે એવું ગોઠવાયું છે. આરંભમાં ચિત્તની મુંઝવણને સંદર્ભ : 1. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાખુહસૂચી;૧. [ાત્રિ.] ચારિત્રસુંદર-૧ ૧૭૬૮માં યત: ખરતરગચ્છની કતરનશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮ સં.૧૮૨૪,અનુલક્ષીને જીવ, ઈશ્વર અને બ્રહ્મની પૃથક્તા કેવી રીતે ઉદ્શ્રાવણ સુદ ૫), 'દામનક-ચોપાઈ' (૧૯૬૮) અને ‘સંપતિ- બવેલી છે. એ અનેક દૃષ્ટતાથી સમજાવવામાં આવ્યું છે અને ચોપાઈ ના કર્તા. એને અનુષંગે યગ્દર્શનનો સૈદ્ધાન્તિક પરિચય કરાવી એમાં વેદાંતમાર્ગનો પુરસ્કાર થયો છે. કાવ્યના મુખ્ય મધ્યભાગમાં ચિત્ત મૂળભૂત રીતે ચિન્મયસ્વરૂપ – પરમચૈતન્યરૂપકે તથા આ સઘળી સૃષ્ટિ પણ ચિત્તનું જ સ્ફુરણ છે એ વાત વીગતે સમજાવી છે અને ચિત્તને જ્ઞાનવિવેક દ્વારા મોપ્રેરિત કામક્રોધાદિ દોષો અને વિષયોના દમનમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. છેલ્લા ભાગમાં કૈવલ્યના સંદર્ભમાં ગુરુસ્વરૂપની મીમાંસા કરી છે તથા ભૂક્તિનું સ્વરૂપ સ્યુટ કરી પરમપદપ્રાપ્તિમાં ભક્તિ અને વિરહવૈરાગ્યની કાર્યસાધકતા દર્શાવી છે. કૃતિમાં કેટલાંક વિવક્ષણ વિચારબિંદુઓ અને ઉપવિધાનો આપણને સાંપડે છે. જેમ કે, દીપ-શશી-સૂર્ય આદિની ઓછીવત્તી તેવામાં ટ્રાંતની અખાજી જીવમાં પ્રતીત થત સાપેક્ષ ઐશ્વર્યને અને તદનુષંગે ઈશ્વરની અલગતાને સ્થાને ચગતાનું પ્રતિપાદન કરે છે દર્પણમાંનાં કાર્યો અને સમાના કૃતિથી અવતારરૂપી પ્રતિબિંબો હંમ જન્મે છે તે સમજાય છે તે વરસાદનું સંચેલું પાણી પર્વતમાંથી ઝરે તેની સાથે ચિત્તના બુદ્ધિવિલાસને સરખાવી એનું પરવર્તીપણું સ્ફુટ કરે છે અને “બિબ જેવારૂં પ્રતિબિંબ વડે, તેમ ગુરુ જતાં ગોવિંદ નીવડે' એમ કહી ગુરુ-ગોવિંદના સંબંધનો મર્મ પ્રગટ કરે છે. વિચારનું અસ્તિત્વ ચિત્તને કારણે છે, છતાં વિચાર વિના ચિત્ત નપુંસક છે એમ કહીને અહીં વિચારનો મહિમા થયો છે તે અખાના તત્ત્વવિચારને અનુરૂપ છે. અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતો આ ગ્રંથ ચિત્ત અને વિચારની પિતા-પુત્ર તરીકેની કલ્પના, બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમ જ દૃષ્ટાંતો અને સંતત ઉપમાઓ તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાના કાવ્યસર્જનમાં અખેગીતા', 'અનુભબિંદુ' અને છપ્પા પછીનું સ્થાન મેળવે છે. [૯.કો.] ચારિત્રોદય | ] જૈન સાધુ, મુનિવર ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કપિય ઐતિહાસિક ગીતોંકા સાર, અગરચંદ નાહટા. [,ત્રિ. ચારુકીતિ [ઈ.૧૬૧૬માં હયાત જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા, સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ાત્રિ.] ચારુચંદ્ર ગણિ) ઈ. ૧૬મી સદી ખૂબંધ] : ખરતગચ્છના જૈન સાધુ સાગરની પરંપરામાં ક્રિયાબ ચારિત્રાના શિષ્ય. પરિધ ચોપાઈ” (૨.ઈ.૧૫૨૫ / સં.૧૫૮૧, આસો સુ૩), ૧૫ કડીના ‘બલમલયર કરી સ', ૨૦૫ કીની 'વિતાકેવલી ચોપાઈ, ૪૦ કીની 'નંદનમણિયાર-સપ' ઈ.૧૫૩૧ સં.૧૫૮૩, ફાગણ - ૨૯ કડીના પચીથી-સ્તવ' (૧૯૪૨ સં.૧૫૯૮, આસો – તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત'ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ માવસૂરિ' રચેલ છે તે અવયુરિ તથા ૫૭૫ કડીનું 'ઉત્તમકુમાર-ચરિત્ર' (લે. ૧૫૬, શિખત, મુ. સંસ્કૃત ભાષાની કૃતિ હોય તેમ જણાય છે. સંદર્ભ : ૧. એકાસંગ્રહ ૨. સાઇનામ; ] ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪ – ‘ભક્તિલા ભોપાધ્યાયકા સમય ઔર ઉનકે ગ્રંથ', અગરચંદ નાહટા; [] ૪. જંગૂતિઓ:૩૪૧,૨). ..] સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. ચારુદત્ત-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નિશલસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હંસપ્રમોદના શિષ્ય. સત્રાવા-ચૂવગણ) અમિયલ [ J: એક મતે વા' (૨. ઈ. ૧૯૨૦) સ. ૧૬૭૬, શ્રાવણ સુદ ૧, ‘કુશલસૂરિ- અમિયલ એવું આપનામ ધરાવતી સુધી કોમની બાળકુવારી વન (રાઈ.૧૬૪૦ / ૦.૧૬૯૬, માગશર વદ ૯) અને મુનિસુવ્રતસી. બીજે મતે ‘ચૂડ’ શબ્દ એ વ્યક્તિનામનો નહીં પણ મૃત્યુ પછી સ્તવન’(૨.ઈ.૧૬૪૦)ના કર્તા. ચૈત રૂપે દેખાના સૌના વાસનાદેહનો નિર્દેશ કરે છે. આ અંગેની દંતા એવી છે કે સૌરાષ્ટ્રના કોઈ નગરની સજકુમારીને નગરરઠના દીકરા અમિયલ સાથે નાનપણથી જ સ્નેહની ગાંઠ બંધાઈ જાય છે. અન્ય રાજકુમાર સાથે પરણાવી દેવાયેલી રાજકુમારી વ્રતને બાડાનો એકાંતમાં રહી અમિયલ સાથેનો પ્રેમસંબંધ ચાલુ રાખે છે. રાજકુમારને એની જાણ થતાં એ રાજકુમારીની હત્યા કરે છે, એ પરંતુ ચુડેલ બનેલ રાજકુમારીની અમિયલ સાથેની મુલાકાત ચાલુ રહે છે. અમિલને રાજકુમારીના પ્રેતસ્વરૂપની જાણ થતાં તે નાસી છૂટે છે. ચૂડી રાજકુંવરી ગિરનાર પર એને શોધી કાઢે છે, પરંતુ એ ડરીને નાસી ગયો છે એમ જાણતાં એના પર ફિટકાર [ા,ત્રિ.] ગુજરાતી સાહિત્યકોશ : ૧૦૫ [ત્રિ.] ચારુદત્ત(વાચક) ૨[ઈ.૧૮૬૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા સ્તોત્ર ધર્મી અને પાપીની સઝાય (વાઈ૧૮૧૨; મુ.)ના કર્તા, ભાષાભિવ્યક્તિ તુજની નથી તેથી આ વિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. કૃતિ : ૧. જસમાના(શા,): ૨; ૨. જૈસસંગ્રહ(ed.), સંદર્ભ : મુપુગૃહસૂચી, ચારિત્રસુંદર-૧ : સૂવિષેગણ) ગુ. સા.-૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy