________________
ગુલાબ [ઈ.૧૮મી સદી પૂર્વાધ : જૈન શ્રાવક. બુરહાનપુરના સંઘે કૃતિ : નકાસંગ્રહ. વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯)ને કરેલી વિનંતી વર્ણવતી ૭ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય” (મુ.)ના કર્તા. ગેબીરામ [ ]: પદોના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. તથા માર્ચ, ૧૯૪૧ – “કેટલાંક સંદર્ભ : ગૂહાયાદી.
[કી.જો.| ઐતિહાસિક પદ્યો, સં. કાંતિસાગરજી (સં.) [.ત્રિ].
ગેમલજી(ગમલદાસ/ઘેમલસી [ઈ.૧૯મી સદી] : અવટંકે ગોહિલ. ગુલાબવિજય [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જ્ઞાતિએ રજપૂત. કુકડ (ભાવનગર પાસે)ના રહીશ. ભાવનગરના ઋદ્ધિવિજયની પરંપરામાં માનવિજયના શિષ્ય. ૧૫૦ ગ્રંથાગના ઠાકોર વજેસિંહ (ઈ.૧૮૧૬– ઈ.૧૮૫૨)ના સમકાલીન. જબરા શિકારી સમેતશિખરગિરિ-રાસ” (૨.ઈ.૧૭૯૧/સં.૧૮૪૭, અસાડ વદ ૧૦)ના ગેમલજી ખદરપરના હરિદાસજીના પરચાનો અનુભવ થતાં તેમના કર્તા.
શિષ્ય બનેલા. આ પછી તેમણે પોતાનું જીવન ભક્તિ-કીર્તનમાં જ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈનૂકવિઓ:૩(૧). [8.ત્રિ] ગાળ્યું. અવસાન કેવદરા ગામમાં. તેમણે જીવતાં સમાધિ લીધેલી
એમ કહેવાય છે. ગુલાબશેખર [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. મેઘશેખરના શિષ્ય. આ કવિએ કયારેક “ગમલ” “ગેમલદાસ’ એવી નામછાપ ૫ કડીના ધૃતકલ્લોલ-પ્રભુપાર્શ્વનાથજિન-સ્તવન (ર.ઈ.૧૮૨૬/સં. ધરાવતાં પદ-ગરબીઓ (કેટલાંક મુ) રચ્યાં છે, તેમાંથી ઘણી થાળ, ૧૮૮૨, ફાગણ વદ ૪, મુ.)ના કર્તા.
દાણ, ઉદ્ધવ-સંદેશ વગેરે પ્રસંગોના ગોપીભાવની રચનાઓ છે તો કૃતિ : જેસંગ્રહ.
.ત્રિ. થોડાંક પદો હરિભક્તિનો ઉપદેશ પણ આપે છે. સાદી પણ
પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી આ રચનાઓમાંથી “હરિને ભજતાં ગુલામઅલી (અ.ઈ.૧૭૯: દેલમી ઉપદેશક પરંપરાના નિઝારી હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે” એ લોકપ્રિય બનેલું પદ સૈયદ. પીર સદરુદ્દીનના કડીમાં વસેલા વંશજોમાંના આ સૈયદે કવચિત ‘પ્રેમળદાસ’ને નામે ચડી ગયું છે. કચ્છના કેરા ગામમાં સ્થાયી વસવાટ કરી ધર્મોપદેશનું કામ કરેલું. “ઘેમલસી’ની નામછાપ સાથે મુદ્રિત ૩ પદો પણ આ જ એ “ગુલમાલીશાહ’ને નામે જાણીતા થયેલા. કરાંચીમાં અવસાન. કવિનાં જણાવે છે. મકબરો કેરામાં. એમને નામે દોહરા-ચોપાઈબદ્ધ ‘મનહર’ નામનો કૃતિ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ જ્ઞાનબોધક પદોનો સંગ્રહ (મુ.) મળે છે તે મુખ્યત્વે હિંદી ભાષાના – ‘ગમલજી ગોહિલનાં પદો' (સં.); ૨. નકાહન; ૩. પરિચિત ગણાય એવાં કોઈક છૂટક પદ પણ મુદ્રિત મળે છે.
પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં.૨૦૦૨ (ત્રીજી કૃતિ : સૈઇશાણીસંગ્રહ:૪(સં.).
આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બ્રૂકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; સંદર્ભ : ૧. કલેકૅનિયા:૧, સં. ડબલ્યુ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કો, સં.૧૯૪૪. ૨. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, “ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ સંદર્ભ : ન્હાયાદી.
[કી.જો.] (બીજી આ.); ૩. *બિબ્લિઓગ્રાફી ઑવ ઇસ્માઈલી લિટરેચર, સં. આઈ. કે. પૂનાવાલા, ઈ.૧૯૭૭; ૪. મહાગુજરાતના મુસલમાનો: ગેમલમલ [
]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા. ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯,
[પ્યા.કે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. (કી.જો.
ગુલાલ: આ નામે ‘માણિભદ્ર-છંદ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે ગોકુલ: ગોકુળદાસને નામે મુદ્રિત થયેલાં કૃષ્ણલીલાનાં ૩ પદોમાં છે. તેના કર્તા કયા ગુલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નામછાપ માત્ર ‘ગોકુલ મળે છે, તે ઉપરાંત રાગ વસંતનાં ભક્તિસંદર્ભ : ૧. રા"હસૂચી:૧; ૨. રાહસૂચી:૧. શ્રિત્રિી વૈરાગ્યવિષયક ૩ પદો ‘ગોકુલ’ને નામે નોંધાયેલાં છે. આ ક્યા
ગોકુલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગુલાલ-૧ (ઈ.૧૭૬૫માં હયાત] : ગુજરાતી લૉકચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં કેસરના શિષ્ય. ‘તેજસારકુમાર- ચોપાઈ સંદર્ભ : ફૉહનામાવલિઃ૨.
[2.ત્રિ.] (ર.ઈ.૧૭૬૫)સં.૧૮૨૧, શ્રાવણ સુદ ૮, રવિવાર)ના કર્તા સંદર્ભ : જંગૂવિઓ:૩(૧).
[.ત્રિ. ગોકુલ–૧ [ઈ.૧૭૧૦માં હયાત] : ૧૩ કડીની ‘પ્રેમ-ગીતા” (૨.ઈ.
૧૭૧૦સં.૧૭૬૬, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા. ગુલાલવિજય [ઈ.૧૭૨૬માં હયાત : જૈન સાધુ. ‘નળદમયંતી-રાસ’ સંદર્ભ : ફૉહનામાવલિ.
[કી.જો.] (ર.ઈ.૧૭૨૬)ના કર્તા.
સંદર્ભ : (મહરાજકૃત) નલ-દવદંતી રાસ, સં. ભોગીલાલ જે. ગોકુલદાસ : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબો” (મુ.), દાણલીલાસાંડેસરા, ઈ.૧૯૫૪.
શિ.ત્રિ. ના સવૈયા તથા વસંતનાં પદ મળે છે તે કયા ગોકુલદાસ છે તે
નિશ્ચિત થઈ શકે તેમ નથી. ગેબીનાથ [ ]: ‘પંદર-તિથિ’ (મુ.)ના કર્તા.
કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ:૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ,
૯૨ : ગુજરાતી સાહિત્યકોશ
ગુલાબ : ગોકુલદાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org