________________
કૃતિ : ૧. લક્ષ્મી પારવતિનો સંવાદ તથા કેવળરસ, પ્ર. કસ્તૂર- તેમના આયુષ્યકાળ (જ. ઈ. ૧૭૮૧૧૭૮૮ અને અવ. ઈ. ચંદ મુ. શા. ઈ. ૧૮૭૮; ૨. નકાસંગ્રહ.
૧૮૩૬/૧૮૫૮) નાંધાયો છે. પરંતુ એને કોઈ ચોક્કસ આધાર સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ :૨; ૨. ગૂહાયાદી. (કી.જો.] નથી. મોટાભાઈ [જઈ. ૧૭૦૪સં. ૧૭૬૦, ભાદરવા વદ ૫-]:
તેમણે ‘દાણલીલા', દ્વાદશ મહિના', કેટલાંક પદો અને ગરબીઓ પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ ભક્તકવિ. જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ.
(સર્વ મુ.) તથા “ચાતુરીભાવલીલા’, ‘રાસલીલા” (ગરળ), વતન ગોધરા. મોટાભાઈનું મૂળ નામ વજેરામભાઈ હતું. તેમના
શુંગાર અને વૈરાગ્યનાં સો ઉપરાંત પદો, નીતિબોધના છપ્પા, જન્મદિવસે ભગવદીઓ તેમનો ઉત્સવ કરે છે. તેમણે વ્યારાવાળા
તિથિ, વાર, કુંડળિયા(હિદી)-એ કૃતિઓની રચના કરી છે. ગોપાલદાસભાઈ, મહમણિ મોહનભાઈ, ગોકુલભાઈ તથા બહેનજી
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨ (સં.), ૩, ૪; ૨. બુકાદોહન : ૭; રાજનાં આધિદૈવિક સ્વરૂપનાં કાવ્યગ્રંથો તથા ધોળ રહ્યાં છે.
૩. ભજનરત્નાવલી, આત્મારામ જ. છતી આવાલા, ઈ. ૧૯૨૫. સંદર્ભ: ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુ સાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ: ૧. ગુજૂકહકીકત, ૨. ગુસામધ્ય) ૩. પ્રાકૃતિ; ૪. ગૂહાયાદી.
રિસો.] મોતી/મોતીરામ : આ નામે શક્તિવિષયક ગરબા અને પદો મળે છે. એમના રચયિતા માતાના કોઈ ભક્ત હોવાની સંભાવના છે. પણ
મોતીવિજ્ય-૧ [ઈ. ૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નવિજયએ કોઈ એક કવિ છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે એમ નથી.
ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની “વિવેક મંજરીપ્રકરણવૃત્તિ મોતીરામ જતિને નામે ‘પટપંચાશિકા' નામની કૃતિ મળે છે.
પરના સ્તબક (ર. ઈ. ૧૭૯૮(સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ને તેના કર્તા પણ કયા મોતીરામ તે નિશ્ચિત થતું નથી.
કર્તા. આ સ્તબક પૂરી કરવામાં ચતુરવિજ્ય અને ભક્તિવિજય કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી
એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભદાસ, ઈ. ૧૯૨૩૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, સં. દામોદર દાજી- **
સૂરિને નામે નોંધાયેલો છે. ભાઈ, ઈ. ૧૮૮૯.
સંદર્ભ: મુપુન્હસૂચી. સંદર્ભ: ૧. પાંગુહસ્તલેખો.
૨.સી.
મોતીવિજ્ય-૨ [ , ડાકા , [
]: જૈન સાધુ. કીતિવિજ્યની મોતી-૧ [
1 : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના “ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) પદ (૨ પદ મુ.)ના કર્તા.
તથા તીર્થકરોનાં ૯ સ્તવનના કર્તા. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. શ્રીમાળી, ઈ. ૧૯૭૦ (સં.). રિ.સો.] સંદર્ભ : મુપુગૃહસૂચી.
કિ.જા.) મોતીમાલુ ઈ. ૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના “નેમિ- મોભારામ [
] : આ સંત કવિ ઈ. ૧૭મી જિન-શલોકો’ (ર.ઈ. ૧૭૪૨/સં.૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા. સદીના અંતમાં સુરતમાં થયો હોવાની માહિતી મળે છે. તેમણ
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુ- જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ વિશે દિવ્યજ્ઞાનાત્મક પદો૯ મુ) રાસમાળા; [] ૪. જૈનૂકવિઓ : ૩(૨).
કી.જો રચ્યાં છે.
કૃતિ : ફાસ્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૮–સંત મોભારામ અને મોતીરામ-૧ ઈ. ૧૮૩૪માં હયાત : ભરૂચના શ્રીમાળી વણિક. તેમને અપ્રસિદ્ધ સાહિત્ય', માણેકલાલ શં. રાણા (+સં.). કિી.જો.] એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિહ મહેતાના પિતાનું શ્રાદ્ધ (મુ.) તથી ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદામાપુરી (મુ) મોરલીધર : જુઓ મુરલીધર. એમ ૨ પદમાળાઓ પ્રેમાનંદની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે
મોરારસાહેબ) (જ. ઇ. ૧૭૫૮-અવ.ઈ. ૧૮૪૯ સં. ૧૯૦૫, નિરૂપણની દૃષ્ટિએ કેટલુંક સામ્ય ધરાવે છે. એ સિવાય “શામળ
ચૈત્ર સુદ ૨ : રવિભાણ સંપ્રદાયના કવિ. રાજસ્થાનના થરાદમાં દાસનો વિવાહ', 'કુંવરબાઈનું મોસાળું/મામેરું' તથા અન્ય પદોની
જન્મ. પૂર્વાશ્રમમાં થરાદના રાજપુત્ર માનસિહજી. અવટંકે વાઘેલા. રચના પણ એમણે કરી છે.
રવિ(સાહેબ)ની વાણીથી પ્રભાવિત થઈ શેરખી અથવા જામનગરમાં કૃતિ : ૧. બુકાદોહન : ૭; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા
ભેખ લઈ ઈ. ૧૭૭૯માં તેમના શિષ્ય બન્યા. જામનગર પાસેના આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ.
ખંભાળિયામાં કે ધ્રોળ પાસેના ખંભાળીડામાં જીવસમાધિ. ૧૯૨૨ ૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૦૨-‘સુદામાચરિત્ર અથવા
પ્રેમલક્ષણા ભકિત, આત્મબોધ, જ્ઞાનબોધ, વૈરાગ્ય-ઉપદેશ, કૃપણ, સુદામાપુરી', ચમનલાલ એ. પારધી (સં.); ૪. ડિકૅટલૉગભાવિ.
રિ.સો.]
રામ ને શિવનો મહિમા આદિ વિવિધ વિષયો પરનાં માર્મિક ને
ઊર્મિરસિત ૧૬૫ ઉપરાંત પદો(મુ) આ કવિનું મહત્ત્વનું સર્જન મોતીરામ-૨ [
]: ગોધરા તાલુકાના શિવપુર છે. વિવિધ અલંકારો ને પ્રચલિત દૃષ્ટાંતોનો વિનિયોગ કરતાં તથા (શહેરા)ના ચિત્રોડા નાગર બ્રાહ્મણ. પિતા કડુજી. માતા કુશાલબાઈ. જુદા જુદા રાગોને પ્રયોજતાં આ સુગેય પદોનું સોરઠી-ગુજરાતી,
મોટાભાઈ : મોરારસાહેબ) ૩૨૮: ગુજરાતી સાહિત્નથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org