________________
મંશ કૃતિ ‘ભાવના-રાંધિ” પરના બાલાવબાધ (લ.ઈ.૧૯૯૭)ના કર્તા.
સંદર્ભ : ગુસાઅહેવાલ:૨૦- ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું ભાષણ’નું પરિશિષ્ટ. [કી.જો.
ઈ.૧૯૦૮. સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. ગુસાઇતિહાસ:૧; ૩. જેસાઇતિહાસ.
[કાશે.]
ગુણનિધાનસૂરિ)શિષ ઈ. ૧૫૩૪માં હયાત : જૈન. અંચલગચ્છના ગુણરત્નસૂરિ)-૨ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ : નાગિલગરછના જૈન ‘ાવસાગરશિષ્ય ગુણનિધાનસૂરિના શિષ્ય. “સેવક’ને નામે નોંધાયેલી સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને ૧૨૨ કડીની ‘આદિનાથદેવ-ધવલ'રાસ' (ર.ઈ.૧૫૩૪/સં.૧૫૯૦, જ્ઞાનસાગર (ઈ.૧૫મી ઉત્તરાર્ધ)ના ગુરુબંધુ. ૧૪૩ કડીના “આદિનાથ કારતક સુદ ૯, ગુરુવાર)ના કર્તા. માત્ર ‘સેવક' નામછાપવાળી ૪૬ ઋષભ-રાસ’ તથા ૩૯૭૪૬૩ કડીના ‘ભરત બાહુબલિપવાડુ/પ્રબંધ’કડીની ‘આદ્રકુમાર-વિવાહલો,’ ૨૬ કડીની ‘નમિનાથના ચંદ્રાવળા’, ના કર્તા. ૨૭ કડીની ‘બંધકકુમાર-સઝાય’ અને ૫ કડીની ‘શાંતિજિનઆરતી’ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧; ૨. મુપુગૃહસૂચી, ૩. હજૈજ્ઞાસૂચિ:૧. એ કૃતિઓ આ કવિને નામે નોંધાયેલી મળે છે, પરંતુ એ અજ્ઞાતકર્તુક
[કાશે.] ગણવી જોઈએ એમ લાગે છે. સંદર્ભ : 1. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી. [કી.જો. ગુણરત્ન(સૂરિ)-૩/ગુણરત્નસૂરિ)શિષ્ય ઈિ.૧૫મી સદી ઉત્તરાર્ધ :
પપલગચ્છના જૈન સાધુ. આણંદમેરુને નામે પણ નોંધાયેલી ગુણપાલ [ઈ. ૧૫૧૮ સુધીમાં : ‘રાયલવાલંભ-ગીત’ વગેરે કેટલીક મળતી ‘કાલિકસૂરિ-ભાસ'ના કર્તા ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં જકડીઓ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા.
હયાત) છે કે એમના શિષ્ય છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી.
શ્રિત્રિ. સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી. [કશે.]
ગુણષભ : આ નામ ૭ કડીની ‘નવકાર-ઝાય’ (લ.સં.૧૭મી સદી ગુણરત્ન-૪ ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અનુ.) તથા '૫૫ કડીનું પાનાથ-સ્તવન’ મળે છે તે ગુણપ્રભ-૧ જિનમાણિજ્યસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંયતિસંજ્ય-સંધિ” (૨.ઈ.૧૫૭૪ સં.૧૬૩૦, શ્રાવણ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : '', પાંગુહસ્તલેખો; [] ૨. મુપુન્હસૂચી. [શ્ર.ત્રિ. એમણે નમસ્કાર-પ્રથમપદ અથ” (“મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી
હોવાનો ઉલ્લેખ મળે છે, પરંતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી. ગુણપ્રમ-૧ [ઈ. ૧૫૧૮ સુધીમાં] : જૈન સાધુ. ૩ કડીના ‘નેમિ-ગીત' કૃતિ : *અનેકાર્થ-રત્નમંજૂષા, - (લે.ઈ.૧૫૧૮)ના કર્તા.
રબંદર્ભ : ૧, યુજિનચંદ્રસૂરિ; [] ૨. જૈનૂકવિઓ:૩૨). [કશે.] સંદર્ભ : મુપુગૃહસૂચી.
[8.ત્રિ.]
ગુણરત્નસૂરિ)શિષ્ય[ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ : જુઓ ગુણરત્નસૂરિ–૩. ગુણપ્રભસૂરિ)-૨ |
: જૈન સાધુ. એમની ૧૦૯ કડીની ‘ચિત્રસંભૂતિ-સંધિ’નો ર.સં.૧૬(૦)૮, આસો વદ ૯ ને ગુણરંગ ગણિ) ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છની ગુરુવાર (ઈ.૧૫૫૨) અને સં.૧૭૨૯ (ઈ.૧૯૭૩) નોંધાયેલ મળે છે, ક્ષેમ શાખાના જૈન સાધુ. પ્રમોદમાણિકયના શિ. ‘શત્રુંજ્યયાત્રાતેમાંથી બીજો કદાચ લેખનસંવત હોય.
પરિપાટી’(ર.ઈ.૧૫૫૦), ૩૨ કડીના ‘સામાયિક વૃદ્ધ-સ્તવન” (૨.ઈ. સંદર્ભ : પ્રકારૂપરંપરા.
[કી.જો. ૧૫૩/સં.૧૬:૪૯, કારતક –), ૨૩ કડીના “અજિત-સમવસરણ
સ્તવન’, ‘અષ્ટોતરશત-નવકારવાલી-મણકા-સ્તવન', ૧૫ કડીના ગુણભૂષણ (ભટ્ટારક) ઈ. ૧૫૭૪માં હયાત : સંભવત: દિગંબર જૈન ‘દિનપ્રતિમા-સ્તવન' તથા ૧૫ અને ૫ કડીના ૨ ‘પાર્શ્વનાથસાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર' (ર.ઇ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીતિ–૧. સ્તોત્રના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.
કી..] ગુણરંગને નામે નોંધાયેલી ૮ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ લે.ઈ.
૧૫૭૮)ના કર્તા આ કવિ હોય એવી સંભાવના છે. ગુણરત્નસૂરિ)-૧ [ઈ. ૧૫મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ] ૨. મુપુન્હસૂચી, ૩. લીંહસૂચી. દેવસુંદરસૂરિના શિષ્ય. દર્શનશાસ્ત્રના વિદ્વાન આ સૂરિએ સંસ્કૃત ભાષામાં ‘ક્રિયારત્નસમુચ્ચય' (ર.ઈ.૧૪૧૦; “મુ) રચ્યો છે તેમાં તત્કાલીન ગુજરાતી ભાષાનાં ક્રિયાપદરૂપોનું પણ સદૃષ્ટાંત નિરૂપણ ગુણરાજ [ઈ.૧૫૭૪માં હયાત] : જૈન સાધુ. ૧૦૬ કડીની કરેલું છે. આ ઉપરાંત, ગુણરત્નસૂરિએ સંસ્કૃતમાં ‘લ્પાંતરવા” “સંમતિ-સંધિ' (૨.ઈ.૧૫૭૪)ના કર્તા. (૨.ઈ.૧૪૦૧), હરિભદ્રસૂરિકૃત પર્દર્શનસમુચ્ચય' પર ટીકા, સપ્તતિકા સંદર્ભ : પ્રાકારૂપરંપરા.
[કી.જો] આદિ કેટલાક ધાર્મિક ગ્રંથોની અવસૂરિઓ (ર.ઈ.૧૪૦૩) તથા અન્ય ગ્રંથો રચ્યાં છે.
ગુણલાભ [
] : જૈન સાધુ. ૧૪ કડીની કૃતિ : * ક્રિયારત્નસમુચ્ચય, પ્ર. યશોવિજયજી જૈન પાઠશાળા, પૌષધવ્રત-ભાસ'ના કર્તા.
[કશે.]
ગુણનિધાનસૂરિ : ગુણલાભ
ગુજરાતી સાહિત્યકોશ : ૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org