________________
૧૧ કડીની ‘આદિદેવ-સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૧૧ કડીનું શબ્દ-સ્તવન', જાસોમણિને નામે ૪૦ સાગનું અધ્યાત્મ-ગીત (લે.ઈ.૧૦૬૪)અને જોમસૂરને નામે મિનાથ ફાગુ'(લે.ઈ.૧૩૪) એ કૃતિઓ મળે છે તે ૩થા સોમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
:
[ર. ૨. દ.]
જ્યોમ – ૩.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ વિજ્યદેવસૂરિની પરંપરામાં શસોમ(યશ:સોમ)ના શિષ્ય. આ કવિની સંદર્ભ : ૧. આલિસ્ટૉઇ : ૨૬૨. જહાપી; ૩. મુખ઼ુસુધી;૬૧/૯૨ કડીની ‘ચૌદગુણઠાણા-સાય’ અને હું કડીની 'હરિયાળી-ગીત ૪. બ્રેઝાધિ : ૧. એ પદ્યકૃતિઓ તેમ જ કવિપાક' આદિ. 'દ્ધ કર્મણ',' પર ૧૭,૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ઉં.૧૬૬૦; મુ.) અને ૧૦૮૦/૧૪૦ ગૃપાણનો ‘સંબોધતારી બાલાવબોધ' (ર. ઈ.૧૬૬૭) એ ગદ્યકૃતિઓ મળે છે. ‘હરિયાલી ગૌત’ ભૂલથી પ્રમોદમાણિશિષ્ય સોમને નામે નોંધાયેલું છે.
અનિન્યતા આદિ ભાવનાઓને દૃષ્ટાંતોથી સમજાવતી ૧૩ ઢાળ અને ૧૩૫ કડીની બાર ભાવના-વેલી સઝાય' (ર.ઇ.૧૬૪૭; મુ. અને ૨૩ કડીની ‘નેમિનાથ-લેખ’ એ પદ્યકૃતિઓ તથા ‘ચોવીસદંડકપ્રકરણ-બાલાવબોધ' અને ૧૨૭૫ ગ્રંથાગ્રનો ‘ષષ્ટિશતકપ્રકરણબાલાવબોધ' એ ગદ્યકૃતિઓ શસોમ (સોમ) શિષ્યના નામથી મળે છે તે સોમની કૃતિઓ હોવાનું મનાયું છે ને એ સંભિવત જણાય છે. ‘ષષ્ટિશતકપ્રકરણ-બાલાવબોધ’ની ૨.ઈ.૧૭૦૫ બતાવતી પૂત કવિની સ્વાસ્તલિખિત હોવાનું જણાવાયું છે. પરંતુ એ સ્થિતિ પૂરેપૂરી સ્પષ્ટ નથી. જુઓ જસસોમ,
કૃત્તિ : ૧. જૈસમાળા(બા) : ૧; ૨.જૈાસંગ્રહ(ન.); ૩. *: ૪, પ્ર.ભીમસહ માણેક
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુખુગૃહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ ૨.ર.દ. ]
સોમ-[ઈ.૧૫૧૫ સુધીમાં જૈન સાધુ જારશેખરના શિષ્ય ‘અંબડકથા’ (લે.ઈ.૧૫૧૫) એગદ્યકૃતિના કર્તા. કેટલાક સંદર્ભોમાં કર્તાનામ ‘જ્યમેરુ’ પણ મળે છે તેમ જ કૃતિની ભાષા સંસ્કૃત હોય એવું સમજાય છે.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચીમનલાલ ડાહ્યાભાઈ; ૨. ગુસાપ અહેવાલ:૨૦–‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યનું ભાષણ'નું પરિશિષ્ટ ૩. જિનરત્નકોશ : ૧, હિર દા. વેલણકર, ઇ. ૧૯૪૪; ૪. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ ૨. કાપડિયા, ઈ. ૧૯૬૮. [ર. ૨. દ.]
જ્યોમ ઉપાધ્યાય) – ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૭મી સદી પૂર્વાધી : ખરતરગચ્છની મશાખાના જૈન સાધુ. પ્રમોદાણિકયના શિષ્ય. મૂળ નામ જેસિંઘ. ઈ.૧૫૫૬ સુધીમાં જિનમાણિકયસૂરિ પાસે દીક્ષા. ઇ.૧૫૯૩માં જિનચંદ્રસૂરિ સાથે અકબરના દરબારમાં તથા ઉપાધ્યાયપદની પ્રાપ્તિ. ઈ.૧૬૧૯ સુધી વાત હોવાની માહિતી મળે છે. જૈન ધર્મના સિદ્ધાંતોના ઊંડા અભ્યાસી આ કવિને સમય સુંદરે ‘સિદ્ધાંતચક્રચક્રવર્તી’ કહ્યા છે. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર પણ તેઓ પ્રભુત્વ ધરાવતા હતા. એમની ગુજરાતી કૃતિઓ આ પ્રમાણે છે: કર કીની બારભાવના-ગીત સંધિ’ (.ઈ.૧૫૦), 'પ્રાક્માવિકો-વ્રત ગ્રહણ-ચણા બારવ્રત ઇચ્છાપરિમાણ-રાસ’ (૨.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ સુદ ૩)’ ‘પરિગ્રહ પરિમાણવિરતિ-સ/શાવિકા રેખા પ્રતાણિ-રાસ' (૨. ઈ. ૧૫૯૪સ. ૧૬૫૩, કારતક સુદ ૩), 'આદિનિ સ્તવન’(૨. ઈ.૧૫૯ સં. ૧૬૫૫, ફાગણ — ), ચોવીસ જનગણધરસંખ્યા સ્તવન (ર.ઈ. ૧૬૩), ‘વધરસ્વામી-ચોપાઈ (૨..૧૬૩/સ.૧૬૫૯, શ્રાવણ), જિનચંદ્રસૂરિની પ્રાપ્તિત કરતી ૪ કડીની 'ગુરુ-ગીત' (મુ.). ૨૬ કડીની ‘છનું તીર્થંકર સ્તવન' એ પદ્યકૃતિઓ તથા ૩૮૦ સૂધારની અષ્ટોતરી સ્નાત્રવિધિ.ઈ.૧૫૯૪ સ.૧૬૫, આસો સુદ ૧) એ ગદ્યકૃતિ. તેમનો છવાયાનોના મૂળ હિંદીમાં છે જ્યારે ‘એકસોએકતાલીસપ્રશ્નોત્તર/વિચારરત્નસંગ્રહ' કઈ ભાષામાં છે. તે સ્પષ્ટ નથી. સંસ્કૃતમાં એમનો ‘દ્મચંદ્નમાંદ્રા-ધ' (ઈ. ૧૫૯૪) ઐતિહાસિક દૃષ્ટિ મહત્ત્વની કૃતિ છે. તે ઉપરાંત એમણે પ્રાકૃત ગાથા અને સંસ્કૃત વૃત્તિ રૂપે ‘ઈર્યાવહી-ત્રિશિકા’ (ર. ઈ. ૧૫૮૪, વૃત્તિ ઈ.૧૫૮૫), 'પોષય-વિશિકા' (ઈ, ૧૫૮૭, વૃત્તિ ઈ.૧૫૮૯) તથા ‘સ્થાપના-ષત્રિશિકા’ રચેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (સં.).
જયસોમ—૧ : હેમશિષ્ય
સંદર્ભ : ૧. યુનિચંદ્રસૂરિ; ] ૨. હઁગૂકવિઓ :૧.૩ (૧,૨); ૩. તારા, ૪. મુસૂચી; છે. ઘેજનાસૂચિ: ૧.
[ર.ર.દ.]
Jain Education International
જ્યસૌભાગ્ય : આ નામે સંસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષામાં ‘પાર્શ્વનાથાષ્ટક'(લે.સં.૧૯મી સદી અનુ.) તથા ગોડીપાર્શ્વનાથ વશેનાં ૪ સ્તવનો (મુ.)મળે છે તે કયા કૌભાગ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧.ગોડી પાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, સં. ધીરજલાલ શાહ, ઈ.૧૯૬૨; [] ૨.જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૪૯ – ગોડીપાર્શ્વનાથ સ્તવન' છે. ીતષિ-૧૧૦, સંદર્ભ : રીંહસૂચી.
ટો.
[ા.ત્રિ.] સૌભાગ્ય-૧ [ઈ.૧૭૧૯ સુધીમાં) : તપગચ્છનાં જૈન સાધુ. સત્યસૌભાગ્યની પરંપરામાં વિનીતૌભાગ્યના શિષ્ય. 'ચનુવિ ંશતિજસ્તુતિ ગોપીગી' (લે. ઈ.૧૭૧૯; અંશત: મુ.)ના કર્યાં. કૃતિ : જંણારત્નો : ૧.
સંદર્ભ : ૧.ચૂકવિઓ : ૩(૨) રોજાસૂચિ: ૧. [ા,ત્રિ,] હેમશિષ્ય [૧૬મી સદી પૂર્વાધ] : તપગચ્છના હેમવિમલસૂરિ (અવ. ઈ.૧૫૧૨) – લબ્ધિમૂર્તિ-હેમના શિ. મેવાડના પ્રાચીન શહેર ચિતોડની જાહોજલાલીને તથા ત્યાંના જૈનોએ અનેક કીતિસ્તંભો અને ભવ્ય મંદિરો બંધાળાં છે એ હકીકતને ભાષા અને વસ્તુમાં રજૂ કરતી ૪૩ કડીની 'ચિતોડચૈત્ય-પરિપાટી' (મુ.)ના કર્તા, કૃતિ : જૈન, ભાદ્રપદ આશ્વિન, ૧૯૯૩ - ચિતોડીન
ગુજરાતી સાહિત્યકોશ : ૧૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org