SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ અક્કલદાસ સિં. ૧૮મી સદી]: રવિભાણ સંપ્રદાયના સંતકવિ. ભીમ- કૃતિ : સૈઇશાણીસંગ્રહ:૪. સાહેબના શિષ્ય. હરિજન મેઘવાળ જ્ઞાતિના ગેડિયા બ્રાહ્મણ. ગુરુના સંદર્ભ : નૂરમ મૂવિન, જાફરઅલી મોહમદ સૂકી દ્વારા સંશોધિત આદેશથી થાન (જિ. સુરેન્દ્રનગર)માં સદાવ્રત ચલાવી ગરીબોની સેવા ત્રીજી આ., ઈ. ૧૯૫૧. [પ્યા.કે) કરી હતી. સરળ ભાષામાં જ્ઞાનબોધ આપતાં ને ગુરુમહિમા કરતાં ત્રણથી ૭ કડીનાં ૩ ભજનો (મુ.) ને ૧ સખી(મુ.) તેમની પાસેથી અભરામબાવા) : એમનો સમય ઈ. ૧૭૦૦ આસપાસને બદલે ઈ. મળ્યાં છે. ૧૮મી સદી ઉત્તરાર્ધ માનવો, કારણ કે પીર કાયમુદ્દીનનું અવસાન કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ઈ. ૧૭૭૩માં થયું હતું. [કી.જો.] ૧૯૮૭ (+સં.). [.ત્રિ.] અલી અકબરબેગ [ ]: દેલમી ઉપદેશક પરંપરાના અખા(ભગત)/અખાજી/અખો ઈિ. ૧૭મી સદી પૂર્વાધ: અખાએ પીર. શિયા ઈમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૨મા ઇમામ હિંદીમાં “યુઆર્ય’ પ્રકારનાં પાંચથી ૮ કડીનાં પદો (૧૦ મુ.) પણ હસનઅલી શાહ પહેલાં (ઈ. ૧૬૬૦–ઈ. ૧૬૯૪)ના સમકાલીન રચ્યાં છે. જેમાં ઈશ્વર દ્વારા વિશ્વમાં ખેલાતા વસંત-ફગનું હોવાનું કહેવાય છે. એમને નામે ૨૦કડીનું ૧ ‘ગિનીન(મુ) મળ છે. આલેખન છે. કૃતિ : મહાન ઇસ્માઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા કતિ : સ્વાધ્યાય, મે ૧૯૮૪-‘અખાજીકૃત ધુર્ય-ફાગકાવ્યો, સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિગ સં. વિભૂતિ વિક્રમ ભટ્ટ. જિ.ગા.] પ્રેસ (બીજી આ.) -- અગરચંદ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : તેમણે ‘રામદેવજીરો સલોકો સંદર્ભ: નૂરમ મુબિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત (ર.ઈ. ૧૭૫૪) કૃતિ પણ રચી છે. ત્રીજી આ., ઈ. ૧૯૫૧. પ્યા.કે.] સંદર્ભ: પ્રાકારૂપરંપરા. અલી અસગર બેગ(પીર) [ ]: દેલમી ઉપદેશક અજબકુંવરબાઈ [ઈ. ૧૭મી સદી ઉત્તરાધી: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાના પીર, એમને નામે ૭ કડીનું ૧ ‘ગિનાન (મ.) મળે છે. સ્ત્રીકવિ. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા લીધે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુરૂપ કેટલાંક કાવ્યોને સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિગ સર્જન કરનારા કવિઓમાં તેઓ પણ એક હતાં. પ્રેસ (આ. બીજી), – [ખા.કે.] સંદર્ભ: પુગુ સાહિત્યકારો. [.ત્રિ.] અસાઈત [ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ : “ટેન્ડો રજપૂતનો વેશ (મુ.)માં અનુ ભવાનંદ [ઈ. ૧૭મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૮મી સદી પૂર્વાધ]: “અસાઈત મુખ ઓચરે ટેન્ડો રમતો થયો” એવી પંકિત મળે છે. ‘નાથભવાનને નામે નોંધાયેલી આ કવિની ‘આધ્યાત્મિક-રામાયણ’ એટલે કદાચ આ વેશના કર્તા તેઓ હોય. (ર.ઈ. ૧૭૪૪|સં. ૧૮૦૦, શ્રાવણ વદ ૧૪, શનિવાર) તથા ૨૮ કૃતિ : ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-. કડીની ‘રામગીતા' એ કૃતિઓ પણ મળે છે. [[કી.જો.] આ અધિકરણના કૃતિયાદી ક્રમાંક ૫ અને ૬ નીચે પ્રમાણે વાંચવા. કૃતિ : ૫. સાહિત્ય, ઑકટ. ૧૯૧૬-૧અંબાઆનનનો ગરબો', અહમદ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ: નબીમિયાં (ઈ. ૧૮મી સદી સં. મોતીલાલ ૨. ઘોડા; ૬, સસંદેશ, ડિસે. ૧૯૫ર–‘અંબામાતાજી- ઉત્તરાર્ધ)ના અનુયાયી એટલે તેઓ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધમાં થઈ નો ગરબો'. ગયા હોવાનું માની શકાય. રિ.૨.દ.] સંદર્ભ : ૧. નચિકેતા-, દેવદત્ત જોશી;[] ૨. ડિકૅટલૉગબીજે. [.ત્રિ.] અંબદેવસૂરિ) [ઈ. ૧૩૧૫માં હયાત] : નીચેનો સંદર્ભ ઉમેરવો. આ સંદર્ભ : જૈનયુગ, કારતક, પોષ, ફાગણ, વૈશાખ ૧૯૮૨-“શ્રી અબદુલનબી [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૭મી સદી પૂર્વાધ : શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિહ, લાલચંદ્ર ભ. ગાંધી. [કી.જો.] દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૦માં ઇમામ નિઝાર (ઈ. ૧૫૮૫ ઈ. ૧૬૨૮)ના સમ- આચિંદ્ર [ ]: પાચંદ્રગચ્છના જૈન કાલીન. સુરત પાસે કાકરખાડીમાં એમની મઝા આવેલ છે. એમનાં કવિ. ઉત્તરાધ્યયન-બાલાવબોધ’ના કર્તા. ૯ અને ૧૦ કડીનાં ૨ “ગિનાન (મુ.) મળે છે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–“જેસલમેર, જૈન અક્કલદાસ: આજિચંદ્ર ગુજરાતી સાહિત્યકોશ: ૫૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy