________________
કૃ!િ : ૧, મહાભારત ગુજરાતી પદબંધ) : ૪, સે. કેશવરામ તેમાં રથોદ્ધતા, દ્રતવિલંબિત, વસંતતિલકા વગેરે અક્ષરમેળ વૃત્તા કા. શાસ્ત્રી; ઈ. ૧૯૪૧; ] ૨. પ્રાકારૈમાસિક, અ : ૩, ઈ. પ્રયોજયા છે. ૧૮૯૦.
- શ્રીધરની ટીકાના મર્મને બરાબર સમજી ભાગવતની સમાસસંદ : ', વિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાણ : ૨૩. બહુલ ભાષા તથા તેમાં થયેલી વેદાંતવિષયક સૂક્ષમ શાસ્ત્રીય ચર્ચાશુરામધ્ય; ૪. ગુસારરવતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકૃતિએ; અને ગુજરાતીમાં ઉતારવાનું ઠીકઠીક મુશ્કેલ કાર્ય કવિએ સારી ૭. મગુઆખ્યાન; ૮. આલિસ્ટઑઇ :૨; ૯. કદહસૂચિ; ૧૦. રીતે પાર પાડયું છે. ટીકાકારની પદ્ધતિને અનુસરી શ્લોકમાં ગૂહાયાદી; ૧૧, ડિકૅટલૉગ'બીજે; ૧૨. ડિકેટલૉગભાવિ; ૧૩. ફૉહન ઊઠતા પુના આપી તેનું નિરાકરણ શ્લોકના શબ્દોથી જ કરી નામાવલિ.
રિસો. કવિએ પોતાનાં વિદ્રત્તા અને ભાષાપ્રભુત્વનો અચ્છો પરિચય આપ્યો છે.
શિ.ત્રિ ] : અવટંકે શાહ, કચ્છ અબડાસામાં આવેલા નાડાપા ગામના વતની. રતનબાઈ નામની તેમની
ભાગવિજ્ય/ભાગ્યવિજ્ય [ઈ.૧૭૧૦માં હયાત : તપગચ્છના શિખ્યા હતી. ભારે ઘણી કાફીઓ (૧ મુ.)ની રચના કરી છે.
જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં મણિવિજ્યના શિષ્ય. કૃતિ : કચ્છના સંતો, લે. દુલેરાય કારાણી, ઈ. ૧૯૭૬ (સં).
૧૬૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈસ્તવન' (ર.ઈ.૧૭૧૦; મુ.) અને [કી.જો.] .
૧૪ કડીના ‘જંબૂસ્વામિ-સ્તવન' (ર.ઈ.૧૭૧૮)ના કર્તા. ‘નવતત્ત્વ
ચોપાઈ'માં શરૂઆતમાં “સદ્ગુરુ દાન(મ)'નો નિર્દેશ આવે છે તે માકુરામ | | : ગુરુરામના શિષ્ય. ૪ કડીના
પરથી આ કૃતિ દામમુનિના શિષ્ય વરસિંહની હોવાનું પણ ૧ પદ(મુ.)ના કર્તા.
કહેવાયું છે. કૃતિ : અભમાલા (સં.).
[કી.]
કૃતિ : પ્રવિતસંગ્રહ,
સંદર્ભ : ૧. ગુસા ઇતિહાસ : ૨;]ર. જૈનૂકવિઓ: ૩(૨); ૩. ભાખર ઈ. ૧૫૯૪ સુધીમાં : જૈન. ૧૪ કડીની “વીસવિહરમાન
મુપુગૃહસૂચી; ૪. લહસૂચી.
ગી.મુ.] જિન-સ્તવન' (લ.ઈ.૧૫૯૪) કૃતિના કર્તા. સંદર્ભ : હેજેજ્ઞા સૂચિ : ૧.
[કી.જો.] ભાગ્યચંદ્ર [ઈ.૧૮૨૩માં યાત] : લંકાગચ્છના જૈન સાધુ. ભાગચંદ–૧ : જુઓ રાજસુંદર–૨.
ચંદના શિષ્ય. ‘કલ્પસૂત્ર' પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૨૩)ના
કર્તા. ભાગચંદ-૨ [ઈ.૧૮૨૭ સુધીમાં] : જૈન. ‘કલ્યાણમંદિર’ તથા સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨) – ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'. ‘ગૌતમ-રાસ' (લ.ઈ.૧૮૨૭)ના કર્તા.
શિ.ત્રિ.] સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦-બાલાપુર (ત્યાં સુક્ષિત જૈન સાહિત્ય)', મુનિશ્રી કાંતિસાગરજી. શિ.ત્રિ બાવન .િ ૧૮મી સદી ઉત્તરી
ભાગ્યવર્ધન [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ :
જૈન સાધુ. ઇન્દ્રવર્ધનના શિષ્ય. ૭ કડીના ‘મિરાજીમતી-સ્તવન’ ભાગચંદ-૩ [
] : અવટંકે મુનશી. વૈદક (ર.ઈ.૧૭૮૯)ના કર્તા. ઉપરોકત કૃતિની પોથી તેમણે સ્વહસ્તાક્ષરમાં વિષયક “તીબૂ મુલતાની' કૃતિના કર્તા.
ઈ.૧૮૨૪માં પૂરી કરી હતી. સંદર્ભ : કેટલૉગગુરા. |કી.જો. સંદર્ભ : મુજુગૃહસૂચી.
[ગી.મુ.] ‘ભાગવત’ : સંપૂર્ણ ભાગવતને ગુજરાતીમાં ઉતારવાના સૌપ્રથમ ભાણ(કવિ)-૧ [ઈ. ૧૬૦૪માં હયાત] : જૈન સાધુ. ‘ચંદરાજાસુત પ્રયત્ન લેખે નેશ્વરના આ અપૂર્ણ રૂપે ઉપલબ્ધ થતા અનુ- અમરરાજાની કથા” (૨.ઈ. ૧૬૦૪/સં. ૧૬૬૦, જેઠ સુદ ૧૨)ના વાદગ્રંથનું વિશિષ્ટ મહત્ત્વ છે. અત્યારે ગ્રંથના ૬ સ્કંધ મળે છે, કર્તા. તેમાં પહેલો (ર.ઈ.૧૬૮૪ સં. ૧૭૪૦, કારતક સુદ ૧૧, શનિવાર), સંદર્ભ : દેસુરાસમાળા.
[કી.જો] બીજો (ર.ઈ. ૧૬૯૩/સં. ૧૭૪૯, કારતક સુદ ૧૧, સોમવાર) અને ૧૦મો (ર.ઈ. ૧૬૮૩/સં.૧૭૩૯, ભાદરવા સુદ ૫, રવિવાર) ભાણસાહેબ)-૨ [જ.ઈ. ૧૬૯૮/સં. ૧૭૫૪, મહા સુદ ૧૧/૧૫, મુદ્રિત છે. તથા ૧૧મો (૨.ઈ. ૧૬૮૪) અને ૧૨મો (ર.ઈ.૧૬૯૪ સોમવાર–અવ. ઈ. ૧૭૫૫/સં. ૧૮૧૧, ચૈત્ર સુદ/વદ ૩, સં. ૧૭૫૦, શ્રાવણ સુદ ૧૦, સોમવાર) અમુદ્રિત છે. 'કવિચરિત' ગુરુવાર/શુક્રવાર) : રામકબીર સંપ્રદાયના કવિ. ચરોતરના કનખિલોડના એમાં ત્રીજો સ્કંધ ઉમેરી કુલ ૬ સ્કંધ મળતા હોવાની માહિતી વતની. જ્ઞાતિએ લોહાણા. અવટંકે ઠક્કર. પિતા કલ્યાણજી. આપે છે. ચોપાઈ-દાવટી અને ચોપાઈ-જેકરીની દેશીઓના બનેલા માતા અંબાબાઈ. આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસના શિષ્ય. સંપ્રદાયમાં ઢાળબંધમાં કવિએ શ્રીધરની ભાગવતટીકાને અનુસરી આ અનુવાદ કબીરનો અવતાર ગણાતા આ કવિએ પુત્ર ખીમદાસ સહિત કર્યો છે. દરેક અધ્યાયના પ્રારંભમાં આગળના અધ્યાયના ૪૦ શિષ્યોની ‘ભાણફોજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરી લોકબોલીમાં સારરૂપ એકબે સંસ્કૃત અને ગુજરાતી શ્લોક કવિએ મૂક્યા છે ઉપદેશ કરેલો એમ નોંધાયું છે. કમીજડામાં જીવત-સમાધિ.
ભાકર : ભાણ સાહેબ)-૨
ગુજરાતી સાહિત્યક્ષેશ : ૨૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org