________________
ઉત્તરોત્તર કવિ અતવિક અનુભવાનંદ છાપ
૧૧. ગૂહાયાદી, ૧૨.
છાપ દર્શાવે છે. એથી એ કૃતિઓ સંન્યસ્ત પૂર્વેની હોવાનું અનુ- પંડયા, ઈ. ૧૯૬૮, ૯. શાક્ત સંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, માન થઈ શકે. ઉત્તરોત્તર કવિ અદ્વૈતવિચાર અને વેદાંત-અભ્યાસ ઈ. ૧૯૩૨;[] ૧૦. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦– જૂનાગઢના ભક્તતરફ ઢળતા ગયા જણાય છે. સંન્યસ્ત પછીની, ‘અનુભવાનંદ' છાપ કવિ શ્રી નાથ ભવાન (ઉર્ફે) અનુભવાનંદ સ્વામી', મોતીલાલ ૨. દેખાડતી પદાદિ લઘુકૃતિઓ તેમ જ અનુવાદ કે સારરૂપ લાંબી ઘોડા. [] ૧૧. ગૂહાયાદી; ૧૨. ફૉહનામાવલિ. રિ.સી.] કૃતિઓ જ્ઞાનમાર્ગી કવિતાનાં લક્ષણો ધરાવે છે.
‘શિવ-ગીતા” (૨. ઈ. ૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૧, મંગળ- અનોપચંદ[ઈ. ૧૭૬૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષમાવાર; મુ.), બ્રહ્મ-ગીતા' (ર. ઈ. ૧૭૩૩/સ. ૧૭૮૯, શ્રાવણ સુદ પ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડી પાર્શ્વ૧૩, રવિવાર; મુ.) અને વિષણુપદ નામે ઓળખાવાયેલાં અધ્યાત્મ- બૃહ-સ્તવન ગોંડીપાર્શ્વજિન-અષ્ટઢાલો(ર. ઈ. ૧૭૬૯ સં. ૧૮૨૫, વિષયક પદો (૧૯૬ જેટલાં ગણાવાયેલાંમાંથી ૧૧૯ મુ.) એ અનુ- ચૈત્ર સુદ ૫; મુ.)ના કર્તા. ભવાનંદની મહત્ત્વની કૃતિઓ છે. શિવ-ગીતા’ શિવે રામને કરેલા
કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, તત્ત્વબોધને વિષય કરતી પદ્મપુરાણમાંની શિવગીતાનો અધ્યાયાનુસારી
ઈ. ૧૯૧૯, પણ મુક્ત અનુવાદ છે. શિવનો વિભૂતિયોગ, વિશ્વરૂપદર્શન, જીવસ્વરૂપવર્ણન, મુક્તિ ક્ષણ, ભક્તિમહિમા આદિ વિશેના ૧૬ અધ્યાયોની
સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧).
શિ.ત્રિ] આ કૃતિમાં અધ્યાત્મના ગહન-સંકુલ વિષયનું કવિએ ઘણું સરળ
અનોપચંદશિષ્ય[ઈ. ૧૮૧૬માં હયાત] : જૈન સાધુ. ‘માનતુંગમાનઅને વિશદ નિરૂપણ કર્યું છે. પ્રાસાનુપ્રાસયુક્ત પદ્ય અને મરહઠા
વતીસંબંધ-ચોપાઈ (ર.ઈ. ૧૮૧૬ | સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના છંદના વિનિયોગમાં પણ કવિની વિશેષતા પ્રતીત થાય છે. બ્રહ્મગીતા” બ્રહ્માએ સર્વ દેવોને કરેલા બ્રહ્મરહસ્યબોધ વિશેના, સ્કંદ
કર્તા. ઈ. ૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય પુરાણાંતર્ગત વેદાનનગ્રંથ બ્રહ્મગીતાના બારે અધ્યાયોનો ચોપાઈની
હોવાનું વિચારણીય. ૭૦૦ જેટલી કડીઓમાં અનુભવાનંદે કરેલો સરળ અનુવાદ છે.
સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
[કી.જો.] હિંદી ભાષામાં પણ મળતાં, વિવિધ રાગ-ઢાળોનો વિનિયોગ કરતાં અને હોરી વગેરે કાવ્યસ્વરૂપોમાં વહેતાં અનુભવાનંદનાં પદો-માં જ્ઞાનમાર્ગી
અનોપચંદ[ઈ. ૧૮મી સદી ઉત્તરાધ: ખરતરગચ્છના જૈન સાધુ. કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે ને બ્રહ્મતત્ત્વ તથા
જિનલાભ(રાજ્યકાળ ઈ. ૧૭૪૮-ઈ. ૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના એના અનુભવનો આનંદ કેટલાંક નવાં દૃષ્ટાંતો-રૂપકોની ને સ્ત્રી-પુરુષ
પાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા. પ્રણયસંબંધનાં સાદૃશ્યોની મદદથી હૃદયંગમ અભિવ્યક્તિ પામ્યાં છે.
કૃતિ : અરત્નસાર.
[.ત્રિો. આ ઉપરાંત અદ્રે તવિષયક “વિવેકશિરોમણિ' (ર. ઈ. ૧૭૩૧),
અનોપસિહ[ઈ. ૧૮૫૯ સુધીમાં : જૈન સાધુ. ‘માનતુંગમાનવતી૧૬૨ કડીનો ‘આત્મસ્તવન-છંદ (ર. ઈ. ૧૭૩૨), ૭૭ કડીનું
રાસ (લે. ઈ. ૧૮૫૯)ના કર્તા. ‘આત્મ-સ્તવન” (૨. ઈ. ૧૭૩૩), ચાતુરીઓ’ (ર. ઈ. ૧૭૩૩/સં.
સંદર્ભ : રાહસૂચી : ૨.
શિ.ત્રિ. ૧૭૮૯, શ્રાવણ વદ ૧૦, ગુરુવાર), રાધાજીનો, વિમલનો, હવ્યકવ્યનો આદિ ગરબા, બ્રહ્મ-સંહિતાનો અનુવાદ, ૫૦૪ કડીની
અભય : આ નામે ૩ કડીનું કેદારા રાગનું સ્તવન (મુ) મળે છે તેના કૃષ્ણલીલાવિષયક કૃતિ ‘ભાગવતસાર, ૪૧ કડીની ‘વિષ્ણુવિચાર
કર્તા કયા અભય છે તે સ્પષ્ટ થતું નથી. તથા ‘શ્રીધરી-ગીતા’ એ કૃતિઓ પણ અનુભવાનંદને નામે નોંધા
કૃતિ : કાપ્રકાશ : ૧.
વિ.દ.] યેલી છે. અનુભવાનંદને નામે નોંધાયેલી ૪૧ કડીની અંબાજીની સ્તુતિ ચિક્તિવિલાસ' (ર. ઈ. ૧૭૨૫) એ પૂર્વનિર્દિષ્ટ અંબાજીનો અભયકુશલ[ઈ. ૧૯૮૧માં હયાત) : ખરતરગચ્છના જૈન સાધુ. કીતિગરબો હોવા સંભવ છે. અલબત્ત મુદ્રિત કૃતિ રચનાવર્ષ દર્શાવતી રત્નસુરિની પરંપરામાં પુણ્યહર્ષના શિષ્ય, ૨૭ ઢાળની ‘ઋષભદત્તનથી. આ સિવાયની, નાથ ભવાન અનુભવાનંદને નામે કેટલાક રૂપવતી-ચોપાઈ' (ર. ઈ. ૧૬૮૧ / સં. ૧૭૩૭, ફાગણ સુદ ૧૦), સંદર્ભોએ દર્શાવેલી, પદાદિ થોડીક મુદ્રિત કૃતિઓ અન્ય કવિઓની
પુણ્યહર્ષના અનશનપૂર્વક સ્વર્ગગમન પછી રચાયેલા સ્તૂપ અને છે. જુઓ “ભવાન’, ‘નાથજી.
થયેલા પ્રતિષ્ઠા-ઉત્સવની માહિતી આપતી ૮ કડીની ‘પુણ્યહર્ષ-ગીત’ કૃતિ : ૧, જ્ઞાનગંગોદક અનુભવાનંદનાં પદો, સં. સુરેશ જોષી, અને હિન્દી-રાજસ્થાનીમાં ૫૬ કડીની ‘વિવાહપટલભાષાવિવાહઈ. ૧૯૭૭ (+ સં), ૨. બ્રહ્મગીતા, પ્ર. આદિતરામ સ. પારધી, ઈ. વિધિવાદ-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. ૧૯૦૬; [] ૩. પ્રાકાસુધા :૨; [] ૪. પ્રાકારૈમાસિક, એ. ૨ ઈ. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ – “કતિપય ૧૮૯૨ – ‘શિવગીતા; ૫. સાહિત્ય, એપ્રિલ-મે ઈ. ૧૯૭૨ – ‘અંબા- ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા; ] ૨. જૈમૂકવિઓ : આનનનો ગરબો,' સં. મોતીલાલ ૨. ઘોડા; ૬. સસંદેશ, ઑકટો. ૩ (૨); ૩. મુપુગૃહસૂચી.
શિ.ત્રિ.] ૧૯૫ર – ‘અંબામાતાજીનો ગરબો.”
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજકહકીકત; ૩. ગુસાઇતિહાસ : અભયતિલક[ઈ. ૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન ૨, ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપ; ૬. ગુહિવાણી; ૭. પ્રાકૃતિઓ, સાધુ.જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ. ૧૨૩૫માં ૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ. દીક્ષા, ઈ. ૧૨૬૩માં ઉપાધ્યાયપદ, અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં
૮ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org