SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એ પરણે છે. પણ મદાલસા પર મોહિત થયેલો વહાણવટી એવું સમજાય છે. ૩૦ કડવાં અને ૧૦૨૫ કડીના ‘ડુંકપુરમાહાતમ્યવેપારી સમુદ્રગુપ્ત ઉત્તમકુમારને ધક્કો મારી સમુદ્રમાં ફેંકી દે છે. માં ડાકોર અને તેની આસપારાનાં ગલતેશ્વર વગેરે ધાર્મિક સ્થળોની આ રીતે જુદાં પડેલાં ઉત્તમકુમાર અને મદાલસા અનેક સંકટો- કથા ઉપરાંત બોડાણાની કથા, રમૂત અને શૌનકના સંવાદ રૂપે, વીગતે માંથી પસાર થઈ અંતે ભેગાં થાય છે અને મદાલસા ઉપરાંત ૩ કહેવાયેલી છે. પ્રસ્તાવનામાં આ કૃતિને દીનાનાથ ભટ્ટની સંસ્કૃત રાણીઓ અને ૪ રાજ્યોનો સ્વામી બનેલ ઉત્તમકુમાર પોતાના રચનાનો આધાર હોવાનું જણાવાયું છે. પૂર્વભવનું વૃત્તાંત સાંભળી વૈરાગ્ય ઊપજતાં ૪ રાણીઓ સાથે કૃતિ : ૧. ડંકપુરમાહાત્મ, પ્ર. બુદ્ધિવર્ધક હિન્દુ સભા, સં. દીક્ષા લે છે. ૧૯૦૭ (સં.); [] ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર અદ્ ભુત અને વીરરસના પ્રસંગોથી ભરપૂર રોચક કથાનક ધરા- સરલાલ બુલાખીરામ, સં.૧૯૭૯ (સં.). વતો આ રાસ પ્રવાહી નિરૂપણ અને ઝડઝમકયુક્ત ભાષાછટાથી ધ્યાન સંદર્ભ : ગૂહાયાદી. ચિ.ત્રિ.] ખેંચે છે. કૃતિમાંના ભ્રમરકેતુ અને મદાલસાનાં પાત્રોનાં, રાજા વીરસેન અને ભમરકેતુ સાથેના ઉત્તમકુમારને યુદ્ધપ્રસંગોનાં, વસંત- ઉત્તમવિજય : આ નામે અધ્યાત્મસારપ્રશ્નોત્તર' (લે. સં. ૨૦મી ઋતુનાં તથા અન્ય વર્ણનો રાસકર્તાની વર્ણનકલાની ક્ષમતા સૂચવે છે. સદી અનુ.) અને ‘આબુતીર્થમાળા’ (લે. સં.૧૯મી સદી અનુ.) એ રિ.ર.દ] ૨ કૃતિઓ મળે છે પણ તે કયા ઉત્તમવિજ્યની છે તે નક્કી થનું નથી. ઉત્તમચરણદાસ(સ્વામી) [ઈ. ૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્ર- સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ:૧. રિ.સી.] દાયના સાધુ. એમણે સાંપ્રદાયિક પ્રચારાર્થે કેટલાંક ગદ્ય લખ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. ઉત્તમવિજય-૧ જિ.ઈ.૧૭૦૪ – અવ.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭, મહા સંદર્ભ : મસાપ્રવાહ. સુદ ૮] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જિનવિજયના શિષ્ય. પૂર્વાશ્રમનું નામ પૂંજાશા. જન્મ અમદાવાદમાં. ઉત્તમચંદ : આ નામે ૨૩ કડીની ‘તમાકપરિહાર-સઝાય” તથા માતા માણેક. પિતા લાલાચંદ. ઈ.૧૭૨૨માં ખરતરગચ્છના દેવચંદ્ર “વીશી મળે છે પણ એ કયા ઉત્તમચંદની છે તે નિશ્ચિત નથી. પાસે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ. ઈ. ૧૭૪૦માં જિનવિજ્ય પાસે વીશી' વિદ્યાચંદશિષ્ય ઉત્તમચંદને નામે નોંધાયેલી છે પણ એ માટે દીક્ષા. અવસાન અમદાવાદમાં. કશો આધાર નથી. - ૩ ઢાળ અને ૫૧ કડીનું, સ્વોપજ્ઞ મઘટીકા સાથેનું “સંયમોણીસંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩ (૨); ૨. લીંહસૂચી. રિ.સી.] ગતિમહાવીર-સ્તવન” (૨.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, વૈશાખ સુદ ૩, મુ.); ૩ ઢાળનું ‘અલ્પબદુત્વવિચારગર્ભિત-મહાવીરજિન સ્તવન (૨.ઉત્તમચંદ ૧[ઈ.૧૬૩૯માં હયાત : અંચલગચ્છના જૈન સાધુ. ઈ.૧૭૫૩/સં.૧૮૦૯, આસો સુદ ૨; મુ.); ઈ.૧૭૪૩માં નિર્વાણ કલ્યાણસાગર:મૂરિની પરંપરામાં દેવસાગરના શિષ્ય. ૩૫૯ કડીના પામેલા જિનવિજ્યનું સમગ્ર ચરિત્ર વર્ણવતો, દુહા-દેશીબદ્ધ ૧૬ ‘સુનંદ-રાસ (૨.ઈ.૧૬૩૯)સ.૧૬૯૫, અસાડ સુદ –)ના કર્તા. ઢાળનો “જિનવિજયનિર્વાણ રાસ’(મુ.); ૩૧ કડીનું જિઆગમ-બહુ સંદર્ભ : જૈનૂકવિઓ : ૩ (૧). રિ.સી.] માન-સ્તવન” (૨.ઈ.૧૭૫૩); “અષ્ટપ્રકારી-પૂજા” (૨.ઈ.૧૭પ૭; મુ.), ‘ચોવીસી' (૫ સ્તવન મુ.) અને કેટલાંક સ્તવનો સઝાયો(મુ.)ને કર્તા. ઉત્તમચંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ કૃતિ : ૧. સંયમોણીગર્ભિત મહાવીર સ્તવન સ્વીપણ ગઘટીકા વિજયદેવસૂરિની પરંપરામાં વિદ્યાચંદના શિષ્ય. ‘ઉપધાન-વિધિ- સાથે, સં. માનવિજય, ઈ.૧૯૨૨ (સં.);[] ૨. ઐરાસમાળા : સ્તવન (૨.ઈ.૧૬૫૫)સં.૧૭૧૧, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર) અને ૧ (+સં.); ૩. જૈનૂસારત્નો:૨ (સં.); ૪. જૈન પ્રાચીન પૂર્વા૧૯ કડીના ‘નિમિનાથ-તવન’ (લે.ઈ.૧૬૭૪, સ્વલિખિત)ના કર્તા. ચાર્યો વિરચિત રતવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુગૃહસૂચી. રિ.સો. ૫. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ. ૧૮૮૪; ૬. પ્રાસ્ત સંગ્રહ. ઉત્તમચંદ -૩ ઈ.૧૮૦૦માં હયાત : જૈન સાધુ. ૧૧ કડીના સંદર્ભ: ૧. જૈમૂકવિ : ૩(૧, ૨); ૨. મુપુગૃહસૂચી; ૩. હેજે‘કેસરિયા સલોકો (૨.ઈ.૧૮૦૦ સં.૧૮૫૬, ફાગણ – ૯)ના કર્તા. જ્ઞાસૂચિ:૧. રિ.સી.] સમય જતાં ઉરામવિજય – ૩ હોવાની શક્યતા વિચારી શકાય. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭– “કતિષય ઔર સિલોકે', ઉરામવિ-રઈ.૧૮મી સદી ઉત્તરાધી : તપગચ્છના જૈન સાધુ. અગરચંદ નાહટા. રિ.સો.] ઉપાધ્યાય યશોવિજયની પરંપરામાં સુમતિવિજયના શિષ્ય. ‘નવપદ પૂજા' (ર.ઈ.૧૭૭૪ સં.૧૮૩૦, શ્રાવણ સુદ - મુ.), ‘પિસ્તાળીસ ઉત્તમરામ [ઈ.૧લ્મી સદી પૂર્વાર્ધ : અંબાજીના શણગાર અને આગમની પૂજા” (૨.ઈ.૧૭૭૮ સં.૧૮૩૪, કારતક સુદ ૫, બુધવાર), શક્તિનું ગાન કરતી ગરબી (૨.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, શ્રાવણ વદ દેવપ્રભસૂરિની સંસ્કૃત કૃતિ ‘પાંડવચરિત્ર-મહાકાવ્ય” પર વિજયધર્મ૯, રવિવાર; મુ.) તથા ‘ડંકપુરમાહાત્મ’(૨.ઈ.૧૮૪૪ સં.૧૯૮૦, સૂરિના રાજ્યકાળમાં રચાયેલા સ્તબક (ર.ઈ.૧૭૮૦) તથા આસો સુદ ૧૫, ભૃગુવાર; મુ.)ના કર્તા કોઈ એક જ ઉત્તમરામ હોય રત્નશેખરસૂરિકૃત પ્રાકૃત ‘શ્રાદ્ધવિધિ-વૃત્તિ’ પર વિજયધર્મસૂરિશિષ્ય ૨૮ : ગુજરાતી સાહિત્યકોશ ઉરામચરણદાસ : ઉત્તમવિજય–૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy