________________
૧૭ કડીની ‘તિથિમાં અવધૂતની મરણદશાનો આનંદ પણ વ્યકત સાધુ. સોમદેવસૂરિશિષ્ય રત્ન શેખરના શિષ્ય. ૧૦૪ કડીના “પિડવિશુદ્ધિ થયો છે. ગુરુબાવની'(મુ.) નામે હિંદી કૃતિ પણ એમણે રચી છે. પ્રકરણ-બાલાવબોધ' (ર.ઈ.૧૪૪૭), ૧૦૧૪ શ્લોકના ‘આવશ્યક
કૃતિ: પદસંગ્રહ, સં. સંતરામ સમાધિસ્થાન, ઈ. ૧૯૭૭. પીઠિકા-બાલાવબોધ' (ર.ઈ.૧૪૪૮) ‘ષષ્ટિશતક-બાલાવબોધ' તથા
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. આગુસંતો; ૩. ચરોતર સર્વસંગ્રહ: “ચઉશરણપયન’ના કર્તા. ૨, સે. પુરુષોત્તમ છે. શાહ અને ચંદ્રકાંત ફ. શાહ, ઈ. ૧૯૫૪; ૫. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ] ૩. ગુસાઅહેપ્રાકૃતિઓ; ] ૬. ગૂહાયાદી.
ચિ.શે.] વાલ : ૨૦–‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્ય
વિજયજીનું ભાષણ –નું પરિશિષ્ટ;] ૪. જૈનૂકવિઓ : ૩(૨); ૫. સંત હર્ષ(મુનિ) [
]: જૈન સાધુ. સોમના શિષ્ય. ડિકૅટલૉગભાઇ : ૧૭(૩); ૬. મુગૃહસૂચી; ૧. લહસૂચી; ૮. હેજે૧૪ કડીની ‘નમરાજુલ-બારમાસ’ લ.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. જ્ઞાસૂચિ : ૧.
[કી.જો.] સંદભ : મુન્હસૂચી.
[પા.માં.]
સંવેગસુંદર/સવાંગસુંદર [ઈ. ૧૪૯૨માં હયાત] : બૃહત્ તપગચ્છના સંતોખદાસ
]: ‘શિવજીનો ગરબો ના કર્તા. જૈન સાધુ. જયશેખરસૂરિની પરંપરામાં જ્યસુંદર ઉપાધ્યાયના શિષ્ય. સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
8િ.ત્રિ.) ૨૫૦ કડીના ‘સારશિખામણ-રાસ’ (ર.ઈ.૧૪૯૨) અને ૩ કડીના સંતોષ [ ]: અવટંક શાહ. ૪ કડીની ‘
પષણની
‘પાર્શ્વનાથ-ગીત'ના કર્તા. સ્તુતિ' (.સં. ૧૮મી સદી)ના કર્તા.
સંદર્ભ: ૧. દેસુરાસમાળા; ૨. નયુકવિઓ;]૩. ફાત્રિમાસિક, સંદર્ભ : હજીજ્ઞાસૂચિ : ૧.
| કી.જો..
જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈનસાહિત્ય: રાસસંદોહ', હીરા
લાલ ૨. કાપડિયા; ૪. કૅટલોંગગુરા, ૫. જૈનૂકવિઓ : ૧,૩(૧); સંતોષવિ ઈ. ૧૭૪પમાં હયાત) : તપગચ્છના જૈન સાધુ. વિજય- ૬, જેહાપ્રોસ્ટા; ૭. ડિકૅટલોંગભાવિ; ૮. મુપુગૃહસૂચી; ૯. લહદેવસૂરિના શિષ્ય. ૭ ઢાલ અને ૩૮૪૧ કડીના “સીમંધરજિનસ્તવન’ સૂચી; ૧૦. હેજેજ્ઞાસૂચિ: ૧.
[કી.જો.] (ર.ઈ.૧૬૪૫; મુ.) તથા અન્ય છૂટક સ્તવનોના કર્તા.
સાખીઓ'(અખાજી): હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિ : ચૈસ્તસંગ્રહ: ૩. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. મુપુન્હસૂચી, ૩. હેજેજ્ઞા
અખાની ૧૭૦૦ ઉપરાંત મુદ્રિત સાખીઓમાંથી ૨૦૦ ઉપરાંત
સાખીઓ ગુજરાતી ભાષામાં છે. ૧૦૦ ઉપરાંત અંગોમાં વહેંચાયેલી સૂચિ : ૧.
[કી.જો.] 3 1
રન મામા સાયલા
મળતી આ સાખીઓનું અંગવિભાજન છપ્પાના જેવું જ શિથિલ છે સંયમમૂર્તિ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : વિધિ પક્ષના જૈન સાધુ. તે ઉપરાંત એમાં છપ્પાના ઘણાં વિચારો ને દષ્ટાંતા નિરૂપાયેલાં મળે કમલમેરના શિષ્ય. ૨૦૧ કડીની ‘કલાવતી-ચોપાઈ' (ર.ઈ.૧૫૩૮ છે. બહુધા એક પંકિતમાં વિચાર અને એક પંકિતમાં દષ્ટાંત એ સં૧૫૯૪, જેઠ સુદ ૩, બુધવાર) અને ૭૦ કડીની ‘ગજસુકમાલ- રીતે ચાલતી આ સાખીઓમાં કવચિત્ વિચાર બે કે વધુ સાખી સંધિ' (૨.ઈ.૧૫૪૧?)ના કર્તા. જૈન ગૂર્જર કવિઓ'એ “ગજસુકમાલ- સુધી સળંગ લંબાતો હોય એવું પણ બને છે. કયારેક થયેલો નવાં સંધિ'ને આ કર્તાની કૃતિ ગણી છે, પરંતુ એનો રચનાસમય ચોક્કસ તાજગીપૂર્વ દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. જેમ કે, ભણેલોનથી. એટલે કતિ આ કર્તાની જ હોવા માટે કોઈ નિશ્ચિત પ્રમાણ ગણેલો પંડિત હોય તે કીડીને પાંખ આવવા જેવું છે–એ ખરું ચાલી નથી. એ સંયમમૂર્તિ-૨ની કૃતિ પણ હોય.
ન શકે, ખરું ઊડી પણ ન શકે. એકંદરે સરળ અભિવ્યકિત ધરાવતી સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૩. આ સાખીઓ હિંદી પરંપરાના કેટલાંક વિશિષ્ટ સંસ્કારો પણ ઝીલે મુપુગૃહસૂચી.
જિ.કો.] સંયમમૂતિ-૨/સંજમ [ઈ.૧૬૦૬ સુધીમાં]: વિધિપક્ષના જૈન સાધુ.
સાખીઓ (પ્રીતમ):૨૪ અંગોમાં વિભકત અને સાધુશાઇ હિન્દીમાં
- રચાયેલી પ્રીતમની ૬૩૭ સાખીઓમાં “ચેતવણી–૨ની ૯૫ ગુજરાતી વિનયમૂર્તિના શિષ્ય. ‘ઉદયીરાજર્ષિ-સંધિ (લે. ઈ. ૧૬૦૬) અને
સાખીઓ ઉમેરતાં ૭૩૨ સાખીઓ મુદ્રિત સ્વરૂપે મળે છે. એ ચોવીસજિનબૃહ–સ્તવન’ના કર્તા.
સિવાય પણ કેટલીક સાખીઓ કવિએ રચી હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;]૩. જૈમૂકવિઓ :
વિવિધ અંગોમાં વહેંચાયેલી સાખીઓમાં આગલા અંગની છેલ્લી ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગ માવિ, ૫. મુમુન્હસૂચી. [કી.જો.]
સાખી સાથે બીજા અંગની પહેલી સાખીને જોડી કવિએ દરેક અંગ સંયમરત્નસૂરિ) [ઈ. ૧૫૬૦માં હયાત] : જેને સાધુ. ૨૯ કડીની વચ્ચે અનુસંધાન કર્યું છે. ઈશ્વર, માયા, જ્ઞાન, ભકિત, સંત, સદ્“હર ખાઈ શ્રાવિકાએ ગ્રહણ કરેલ ઇચ્છાપરિમાણ” (ર.ઈ. ૧૫૬૦) ગુરુ, વૈરાગ્ય ઈત્યાદિ વિશના કવિના વિચારો સંકલિત રૂપ જાણવા નામક કૃતિના કર્તા.
માટે આ સાખીઓ મહત્ત્વની છે. વિવિધ દૃષ્ટાંતો અને ઉપમાથી સંદર્ભ : મુપુન્હસૂચી.
ઘણી જગ્યાએ કવિના વકતવ્યમાં ચમત્કૃતિ આવી છે. ‘ચેતવણી-૨’ની
સાખીઓ અલંકારયુકત ઉદબોધનશૈલીથી વધારે પ્રભાવક બની છે. સંગદેવ/સંવેગરંગ(ગણિ) [ઈ.૧૫મી સદી પૂર્વાધ: તપગચ્છના જૈન
[ચ.શે.] સંત હર્ષ(નિ): સાખીઓ (પ્રતમ).
ગુજરાતી સાહિત્યકોશ : ૪૫૭ ગુ. સા.-૫૮
[કી.જે.
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org