________________
સંદર્ભ : ૧, દૈસુરાસમાળા; ] ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ધનવિમલ-૨ ઈ. ૧૭મી સદી પૂર્વાધી : તપગચ્છના જૈન સાધુ. ૧૯૪૬-જેસલમેર કે જૈનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી વિનયવિમલના શિષ્ય, વિશાલસોમસૂરિ (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ)ના સૂચિ', અગરચંદ નાહટા; ] ૩. જૈનૂકવિઓ : ૧; ૪. લહસૂચી. રાજ્યકાળમાં રચાયેલા પ્રજ્ઞાપના સૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ
વિ.દ.] વિનયવિમલશિષ્ય. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨).
વિ.દ] ધનવિજ્ય-૧ (ઈ.૧૬મી સદી મધ્યભાગ: તપગચ્છના જૈન સાધુ. વિમલહર્ષ-આણંદવિજ્યશિબ. વિજ્યદાનસૂરિના આચાર્યકાળ ધનાસર(પાઠક) (ઈ. ૧૪૭૭માં હયાત: ઉપકેશગચ્છના જૈન સાધુ. (ઈ. ૧૫૩૧થી ઈ. ૧૫૬૬)માં રચાયેલી ૧૩ કડીની ‘ઉપશમની ૧૨૮ કડીના ઉપકેશગર ઊએસા-રાસ/ઉપકેશગુચ્છસારાંશ સઝાય’ (મુ.)ના કર્તા.
(૨. ઈ. ૧૪૭૭સં. ૧૫૩૩, આસો સુદ ૧૦)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ: ૧.
વિ.દ.| સંદર્ભ : ૧. જૈમગૂકરચનાઓં : ૧; ૨. રાહસૂચી : ૨.[કી.જો.]
[વ.દ.]
ધનવિજ્ય-ર(વાચક) [ઈ. ૧૭મી સદી : તપગચ્છના જૈન સાધુ. ધનસિહ |
1: જૈન. ‘ગૌતમસ્વામી રાસ'ના હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. આ કતા. ધનવિજય તે હીરવિજયસૂરિ પાસે ઈ. ૧૫૭૫માં દીક્ષિત અને
સંદર્ભ : દેસુરાસમાળા.
[કી.જો.] ‘સૂરિસચિવ' તરીકે ઓળખાવાયેલા ધનવિજય જ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એ ધનવિજયે અકબરબાદશાહ ધનહર્ષ: આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝાય’ (મુ), ૧૩ પાસે પક્ષીઓને મુકત કરાવ્યાં હતાં અને મેડતાના જૈન વિહારો કડીની ‘સીતા-સઝાય', ૨૦ કડીની ‘સીતાસતીમોચનવિષયે રાવણ પરનો મુસ્લિમ શાસકોનો કર દૂર કરાવ્યો હતો.
મંદોદરી-હિતવાક-સઝાય', ૭૭ કડીનું ‘મહાવીર જિન-સ્તવન', વાચક ધનવિજયે ‘કર્મગ્રંથ-બાલાવબોધ' (૨. ઈ. ૧૬૪ સં. ૧૧ કડીની ‘સર્વાર્થસિદ્ધવિમાનની સઝાયર(મુ.), ૭ કડીની ૧૭૦૦, મહા સુદ વીરગણમિતિ) 'લોકનાલિકા દ્રાત્રિશિકા-સ્તબક’ ‘
વિજ્યદેવસૂરીસઝાય' તથા અન્ય સઝાયો અને તીર્થંકર-સ્તવનો (૨. ઈ ૧૬૬૩) તથા ૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાયર(મુ.)ની મળે છે, તેના કર્તા ધનહર્ષ–૧ હોવાનો સંભવ છે. પણ તે રચના કરી છે. એમણે સંસ્કૃતમાં ૧૦૮ કડીની “ધર્મોપદેશલેશ- નિશ્ચિત થતું નથી. આભાણશતક' (૨. ઈ. ૧૬૪૩)ની રચના કરી છે અને કેટલાંક કૃતિ : જિસ્તકાસંદાહ : ૧. સંસ્કતગ્રંથોનું સંશોધન કર્યું છે, જેમાં 'કલ્પસૂત્રદીપિકો’ સંદર્ભ : ૧. મુગુહસૂચી; ૨. લીંહસૂચી; ૩, રહેજૈજ્ઞાનસૂશ્ચિ : ૧. સંશોધન ઈ. ૧૬૨૫માં કર્યું હોવાની માહિતી નોંધાયેલી છે.
વિદ] કૃતિ : ઐસમાલા : ૧.
સંદર્ભ : જૈસાઇતિહાસ; L] ૨. જૈનૂકવિઓ : ૩(૨); ધનહર્ષ-૧, ધનહર્ષ ઈિ. ૧૯૨૧માં હયાત] : તપગચ્છના જૈન ૩. મુપુગૃહસૂચી; ૪. હેજેજ્ઞાસૂચિ : ૧.
સાધુ. હીરવિજયસૂરિશિષ્ય ધર્મવિજ્યના શિષ્ય. ૧૩ ઢાળના
‘જંબુદ્રી પવિચાર-સ્તવન” (૨. ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, પોષ સુદ ધનવિમલ(ગણિ) : આ નામ શાલિભદ્ર-ભાસ’ (લે.ઈ.૧૬૪૪) મળે ૧૩, રવિવાર), તીર્થમાલા” (૨. ઈ. ૧૬૨૫? | સં. ૧૬૮૧?છે તેના કર્તા કયા ધનવિમલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. “ઇશાંવક વસુ દર્શન માલવનારી”, કારતક ભાદરવા સુદ ૫, સંદર્ભ : મુકુંગૂહસૂચી.
વિ.દ. રવિવાર), દેવકુરુક્ષેત્ર-વિચાર-સ્તવન', ૯૪ કડીના “મંદોદરી-રાવણ
સંવાદ” (૨. ઈ. ૧૫૫૬ ?સં. ૧૬૧૨?-“મહાસેન વદના હિમધનવિમલ ગણિી-૧ ઈ. ૧૯મી સદી) : તપગચ્છના જૈન સાધુ, કર હરિ”, મહા/ચૈત્ર સુદ ૩, રવિવાર), કેટલાક હરિયાળાઓ આણંદવિમલસૂરિ(આચાર્યકાળ ઈ. ૧૫૧૪થી ઈ. ૧૫૪૦)-વિજય- (૧૧ મુ.), ૬ કડીની ‘સનકુમાર ચક્રવર્તીની સઝાય”(મુ.) તથા દાનસૂરિઆચાર્યકાળ ઈ. ૧૫૩૧થી ઈ. ૧૫૬૬)ના શિષ્ય. અન્ય સ્તવન-સઝાયના કર્તા. આ કવિને નામે સર્વપાર્શ્વનાથતીર્થોનાં નામોને સમાવનું ૨૧ કૃતિ : ૧. અસંગ્રહ; ૨, જૈનયુગ, જેઠ ૧૯૮૨-'સુધન કડીનું ‘(ફલવધિ) પાર્શ્વનાથ-સ્તવન પાર્શ્વનાથના મગર્ભિત-સ્તવન’ હર્ષકૃત હરિયાલીઓ', સં. તંત્રી. (મુ.), ૩૯ કડીનું “ચંદ્રપ્રભજિન-સ્તવન', ૩૩ કડીનું (વરકાણા) સંદર્ભ: ૧. જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૨. મુમુગૃહસૂચી. [વ.દ.] પાર્શ્વનાથ-સ્તવન', ૨૭ કડીનું ‘(ડતામંડન) ધર્મનાથ-સ્તવન, ૨૬ કડીએ અપૂર્ણ ‘ચોવીસ તીર્થંકર-સ્તવન વગેરે અનેક તીર્થ- ધના(ભગત)/ધનો/ધનોજી [ઈ. ૧૯૦૩ સુધીમાં : રામબાણ વાગ્યાં તીર્થકરવિષયક સ્તવનો-સ્તુતિઓ મળે છે, જેમાં પાર્શ્વનાથવિષયક હોય તે જાણે” એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ), અલખ આરાધનાનું સ્તવનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે.
૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ) વગેરે પદો અને કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ: ૨.
‘માતાજીની હમચી” (લે. ઈ. ૧૯૦૩)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.] કૃતિ : ૧. નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ
ધનવિજ્ય-૧: ધના(ભગત)
ગુજરાતી સાહિત્યકોશ:૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org