________________
૧૫૮૪સં.૧૬૪૦, માગશર સુદ ૩) તથા ‘નર્મદાસુંદરી-પ્રબંધ’- કરમ- : જુઓ કર્મ(ર.ઈ.૧૫૮૩)સં.૧૬૪૩, કૌમુદી મારા સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ :૩(૧), ૨. ડિકેટલૉગભાઈ:
૧૨). કરમચંદ(મુનિ) કર્મચંદ્રષિ ) : આ નામ ‘રાંદ્રાયણ ચંદ્રાયણા-કથા’ ચિ.શે. (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૨ કડીની ‘કલિયુગ-ગીત મળે
છે, તે કયા કરમચંદકર્મચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કમલહર્ષ–૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના જૈન સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. રામુહસૂચી: ૨, ૩. રાહસૂચી: ૧. સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. એમની જ ઢાળ અને ૬૯ કડીની ‘જિનરત્નસૂરિનિર્વાણ-રાસ (ર. ઈ.૧૬૫૫સં.૧૭૧૧, શ્રાવણ સુદ ૧૧, શનિવાર; મુ.) જિન- કરમચંદ–૧.૧૬૩૧માં હયાત] : ખરતરગચ્છના જેન સાધુ. રત્નસૂરિના નિર્વાણને અનુલક્ષીને એમનું ટૂંકું ચરિત્ર વર્ણવે છે સોમપ્રભની પરંપરામાં ગુણરાજના શિષ્ય. ૧૯૬ કડીની દુહા તથા અને એમને લાગણીભરી અંજલિ આપે છે. આ ઉપરાંત એમણે ચોપાઈબદ્ધ “ચંદનરાજાની ચોપાઈ અંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬ ૩૧ ‘દશવૈકાલિકસૂત્ર-સઝાય” (૨ ઈ.૧૬ ૬૭), “ધન્ના-ચોપાઈ (ર.ઈ. સં.૧૬ ૮૭, આસો વદ ૯, સોમવાર)ને ર્તા. ૧૬૬૯.૧૭૨૫, આસો સુદ દ), ‘પાંડવચરિત્ર-રાસ' (ર.ઈ. સંદર્ભ : જૈવિક(૧). ૧૯૭૨ સં.૧૭૨૮, આસો વદ ૨, રવિવાર), ‘અંજના-ચોપાઈ ' અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૭|સં.૧૭૩૩, ભાદરવા સુદ ૭), કરમણ[ઈ.૧૯મી સદી પૂર્વાધી : કબીરપંથી. મોરારસાહબ(અવ. ‘રાત્રિભોજન-ચોપાઈ' (ર.ઈ.૧૬૯૪ સં.૧ ૭૫૦, માગશર -) તથા ઈ. ૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા ‘આદિનાથ-ગોપાઈ/આદિનાથ ચોઢાળિયું એ કૃતિઓ રચેલી છે. નિર્દેશનું ૫ કડીનું ૧ ભજન (મુ.) મળ છે. કૃતિ : એજૈકાસંગ્રહ (સં.).
કૃતિ : સતવાણી.
_નિ.વી. સંદર્ભ : 1. ગુસાઇતિહાસ:૨; [] ૨. જૈમૂકવિઓ:૨, ૩(૨).
ચિ.શે. કરમસી : આ નામે ૬ કડીની ‘ચોવીસજિનવરપરિવાર-સઝાય”
(લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે, તે કયા કરમસી છે તે ‘કયવન શાહનો રાસ’ રિ.ઈ.૧૬૬૫ : પુણ્યકલશશિષ્ય- નિશ્ચિત થઈ શકે તેમ નથી.
જ્યતસીજયરંગરચિત દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળની સુપાત્રે દાનના કોઈ કરમસીનું ૧૫ કડીનું ‘સમેતશિખરજીનું સ્તવન' (ર.ઇ. મહિમાને નિરૂપતી રાસકૃતિ (મુ.).
૧૬૧૬ કે ૧૭૦૬ સં.૧૭૧૨ કે ૧૭૬૨ – “લોચનરતિમુનિચંદ્ર”, લગ્ન પછી પણ વૈરાગી જીવન જીવતા કવન્નાના વૈરાગ્યને ફાગણ સુદ ૧૫, મુ.) મળે છે તે કરમસી–૨ હોવાનું નિશ્ચિતપણ વારાંગના દેવદત્તાની મદદથી છોડાવવા જતાં એ દેવદત્તા-વશ કહી શકાય તેમ નથી. જુઓ કર્મસિહ. બને છે અને પછી, નિર્ધન થઈ જતાં કમાવા માટે પરદેશ કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ:૩, , પાનમલ ભ. શેઠિયા, નીકળે છે. કેટલાક કડવા-મીઠા અનુભવોમાંથી પસાર થઈ કયવન્ના, ઈ.૧૯૨૩. પૂર્વભવમાં પોતે ભૂખ્યા રહી સાધુને ખીર વહોરાવી હતી તેના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. પરિણામ રૂપે ૭ પત્નીઓ અને અપાર સુખસંપત્તિનો સ્વામી બને છે.
કરમસી–૧[ઈ.૧૪૭૯ સુધીમાં) : જૈન. ૧૫ કડીની “વૈરાગ્યધર્મબોધના હેતુથી રચાયેલી આ કૃતિ વીગતપૂર્ણ પ્રસંગવર્ણનો, કુલ’ (લે.ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. પાત્રવર્તનો ને પાત્રોના મનોભાવોની અસરકારક અભિવ્યક્તિ, કૃતિ : જેયુગ, અસાડ--શ્રાવણ ૧૯૮૬, ‘વંરાગ્યકલ', સં. અલંકારો, બોધક દૃષ્ટાતો, કહેવતો, રૂઢિપ્રયોગો ને સુભાષિતોના મોહનલાલ દ. દેસાઈ. વિનિયોગ પરત્વે પ્રગટ થતી કવિની ક્ષમતાને કારણે ધ્યાન ખેંચે છે. દેશીઓમાં ઉપયોગમાં લેવાયેલી વિવિધ પ્રકારની પ્રવાઓ તથા કમસી–ઉ[ઈ.૧૬૭૪માં યાત]: જુઓ પ્રમોદચંદ્રશિષ્ય કર્મસિહ. સંગીતના રાગોનો ઉલ્લેખ કૃતિની ગેયતાનો નિર્દેશ કરે છે. કવિની ભાષામાં રાજસ્થાની તથા હિન્દી ભાષાનો પ્રભાવ વરતાય છે. કરમસી(પંડિત)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છના.
રિ.ર.દ.| જૈન સાધુ. જન્મ જેસલમેરમાં. પિતા ચાંપા શાહ. માતા ચાંપલદે.
જિનરત્નસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિ(ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં કરણ |
1: કૃપગભક્તિનાં કેટલાંક પદ આ હયાત)ની, એમની હયાતીમાં, પ્રશસ્તિ કરતા ૭ કડીના ‘જિનચંદ્રકવિને નામે નોંધાયેલાં મળે છે.
સૂરિ-ગીત” (મુ.)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત, ૨, પ્રાકકતિઓ; [] ૩. ગુજરાત કૃતિ : જૈકાસંગ્રહ (+સં.). શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘અપ્રસિદ્ધ કાવ્યો', છગનલાલ વિ. રાવળ.
કરસન[ઈ.૧૭૮૩ સુધીમાં] : ‘વ્યાજનું ગીત’ (લે.સં.૧૯મી સદી
[નિ.વો.] અનુ.) તથા ‘શિખામણ’ (લે.ઈ.૧૭૮૩) એ કૃતિઓના કર્તા. ૪૬ : ગુજરાતી સાહિત્યકોશ
કમલહર્ષ-૨ : કરસન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org