SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ જ સંસ્કૃત શ્લોકો પણ ઉદ્યુત થયાં છે. કપાળે નિર્દેશેલી નિષ ને વા િચનાના આરંભની નિધિ છે. “દચિહ્” એ શબ્દોને ૧૦+૪=૧૪ અને ૧૦૪૪=૪૦ એમ ૨ રીતે ઘટાવી શકાય છે તેથી ૨ રચનાસંવતનો વિકલ્પ ઊભો થાય છે. [પ્ર.શા.] પંચપાંડવચરિત-રામ' કર. ઈ. ૧૩૫૪ : ૧૫ ઠાણી ને હથી વધારે કડીઓમાં ગાયેલો પુણિમાગચ્છના જન સાધુ શાલિમદ્ર સૂરિનો ચૈત્વપૂર્ણ આ રાસપુ, મહામારતની સંપૂર્ણ કક્ષાને સંક્ષેપમાં આલેખતી પૌરાણિક વિષયની અત્યારે ઉપલબ્ધ પહેલી ગુજરાતી કૃતિ છે. મહાભારતની જૈન પરંપરાને અનુસરતા આ કાવ્યના કથાનકમાં શાંતનુ-ગંગાનાં લગ્ન, પુત્રજન્મ પછી ગંગાએ કરેલી રાજાનો ત્યાગ, પાંડુ-કુતીનાં ગુપ્ત રીતે થયેલા લગ્નમાંથી કાર્યનો જન્મ, દ્રૌપદીને અર્જુનને પહેરાવેલી વરમાળા પાંચે ભાઈઓના ગળામાં દેખાયાની ઘટના અને ચારણમુનિ દ્રારા થયેલું એ ઘટનાનું અર્થઘટન, પાંડવોના પૂર્વજન્મની ક્થા ઇત્યાદિ પ્રસંગોનું નિરૂપણ મૂળ મહાભારતની કથાથી જુદું પડે છે. નવકાર મંત્રની શક્તિ દર્શાવતા પ્રસંગ કે ાનેં અને વિદુર ને પાંડવોએ ગ્રહણ કરેલી. દવા, એને બાદ કરતાં કથામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો સીધો બોધ નથી એ આ કૃતિની વિશિષ્ટતા છે. આખ્યાનની નિટની પુરોગામી ગણી શકાય એવી આ કૃતિમાં કવિના રાંક્ષેપમાં કથા ખોવાના કૌશલ, મુનાં વર્ણનોમાં થયેલી વીરરસની જમાવટ, પ્રસંગ બદલાતાં છંદનું પણ બદલાવું, ચોપાઇદુહા—સોરઠા–વસ્તુ વગેરે છંદોમાં થયેલું સંયોજન તથા એમાં સિદ્ધ થયેલું મધ્યકાલીન ગુજરાતીનું ભાષારૂપે ધ્યાનપાત્ર છે, [મા.વૈ.] પંચાનન [ઈ. ૧૫૭૦માં હયાત] : ૫૧ કડીનાં ‘શાતિનાથ-સ્તવન’ (૨.૪, ૧૫૭૩)ના કર્તા, સંદર્ભ : નેતાસૂચિ : ૧. [કી.જે. ‘પંચીકરણ’ : પારિભાષિક નિરૂપણવાળી આખાની આકૃતિ પંચમહાભૂતાદિ તત્ત્વોવી હતી પિડ અને બ્રહ્માંડની રચનાની પ્રક્રિયા પંચીકરણપ્રક્રિયાને ઝીણવટથી વર્ણવે છે. પણ પંચીકરણની આ પ્રક્રિયાનું વર્ણન સૃષ્ટિની સત્યતા સાબિત કરવા માટે નથી કરવામાં આવ્યું, પણ દેખાતા જગતનું મૂત્ર કારણ બ્રહ્મ સાચું છે અને એનો અનંકાકાર ભાસતી નામરૂપવાળો વિલાસ ખોટો છે એ સમજાવવા માટે કરવામાં આવ્યું છે. એટલે જ પંચીકરણ પ્રક્રિયાનો પ્રણવવિદ્યા સાથેનો સંબંધ જે પાછળના સંસ્કૃત સાહિત્યમાં વીસરાઈ ગયેલો તે અહીં જડી આપવામાં આવ્યો છે અને લગ દ્વારા એટલે કે તાત્ત્વિક ચિંતન વડે પોતાની પિડનાં તત્ત્વોને બ્રહ્માંડનાં તત્ત્વોમાં લય સાધી જીવાત્મા પરમાત્મા સાથે અભેદ માવ કેવી રીતે સિદ્ધ કરી શકે અને ક્રમશ: કૈવલ્યોની સ્થિતિ સુધી પહોંચી શકે તેનો માર્ગ બતાવ્યો છે. એ નોંધપાત્ર છે કે ૧૦૨ ૪ ચરણી ચોપાઈના બંધમાં મળતી આ કૃતિનો કેટલોક ભાગ ૬ ચરણી ચોપાઈના બંધમાં ‘છપ્પા’ના એક અંગ તરીકે જોવા મળે છે ૨૪૪ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education International અને બીજા કેટલાક ભાગોમાં પણ ૬ ધી ચોપાઈમાં બંધ ઈ શકાય છે. [જ.કો.] પાતી પાતો/પાંચ ]: જૈન સાધુ. ૬૧/૬૯ કડીના 'નીમિયા-ક ગાય વ. સં. ૧૭મી સદીના નીં. સંદર્ભ : ૧ : જૈગુણવિઓ : (૧); ૨. હાસૂચિ : ૧, [કી.જો.] પાનબાઈ [ ]: ગંગાસતીના પુત્રવધૂ અને શિષ્યા. તેમના ‘ઉલ્લાસ’અને ‘બ્રહ્માનંદ શીર્ષક ધરાવતાં ૨ નજન(મુ.) તથા ૪-૪ કડીનાં કેટલાંક પદ(મુ.) મળે છે. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદ ાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૨. સોસંવાણી. સંદર્ભ : ૧. ગૂજૂકહકીત; ૨. પ્રાકકૃતિઓ; ૩. સતવાણી; ૪. સાહિત્ય ઓકટો. ૧૯૧૬ 'જની કોની થોડી હીન, છગનલાલ વિ. રાવળ, [ી.જો.[ પાનાચંદ--૧ ( ૧૯૩૭માં હયાત ન માનું. Üાલજીની શિષ્ય. ૧૩ કડીની ‘સુબાહુકુમારની સઝાય' (ર. ઈ. ૧૮૩૭; મુ.)ના કર્તા. કૃતિ : સસાહ(ન.). [ાત્રિ.] સઝાય' (લે. ઈ. ૧૮૫૦)ના કર્તા. પાનાચંદ-૨ ઈ. ૧૯૫૦ સુધીમાં] : જૈન સાધુ. 'જિંત્ર જન સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.] પાર્શ્વચંદ્ર-૧ [ઈ. ૧૪૬૭માં હયાત]: જૈન. ૩૦૫૦ કડીના ‘જીવ ભવસ્થિતિ-રાસ’(૨. ઈ. ૧૪૬૭)ના કર્તા. સંદર્ભ : હસૂચી. [ચ.શે.] પાર્શ્વચંદ્ર-૨/પાચંદ ઈ. ૧૪૮૧માં ૧૫૭૭, ચૈત્ર સુદ ૯, શુક્રવાર—અવ. ઈ. ૧૫૫૫/સં. ૧૬૧૨, માગસર સુદ ૩, રવિવાર] બૃહતુ.નાગીના જૈન આવ. પાચંદ પાચંદ્રગચ્છના સ્થાપક. પ્રદ્મપ્રભસૂરિની પરંપરામાં સાપુરાના શિષ્ય જન્મ આબુની તળેટીમાં આવેલા હમીરપુરમાં, જ્ઞાનિએ વિસા હોવા, પિતા વેલગ/વેલ્ડંગ વેલા નરોત્તમ શાહ, માતા વિમલાદેવી. બાળપણનું નામ પાસચંદકમાર. ઈ. ૧૪૯૭/સ. ૧૫૪૬, વૈશાખ સુદ ૩ના રોજ સાધુરત્ન દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી. દીક્ષા પછી પાર્શ્વચંદ્ર નામ. ષડાવશ્યક પ્રકરણાદિ, વ્યાકરણ, કાવ્ય, કોશ, નાટક, સંપૂ, સંગીત, છંદ, અાંક્કર, ન્યાય, યોગ, જ્યોતિા, શ્રૃતિ, સ્મૃતિ, પ દર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી, તેમને ઉપાધ્યાયપદ ઈ. ૧૪૯૮ સં. ૧૫૫૪, વૈશાખ સુદ ૩ના રોજ નાગરમાં અને આચાર્યપદ ૭. ૧૫૦૯ ૧૫૬૫, વૈશાખ સુદ સં. ૩ના રોજ સક્ષણ (શંખલપુરમાં શ્રીમનાપુરીય તપગચ્છ પર સોમવિશ્વસૂરિ દ્વારા આપવામાં આવેલું, ૧૫૪૩માં તેઓ યુગપ્રધાનપદ પામ્યા હતા. તેમણે વ્યાપક રીતે વિહાર કરી જૈન ધર્મનો બહોળો પ્રચાર કર્યો હતો. તેમનો ખિસમુદાય વિશાળ હતો. તેમનું અવમાન જેવપુરમાં થયું હતું, પંચપાંડવચરિત રાસ' : પાર્શ્વચંદ્ર-૨/પાશચંદ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy