________________
]: ‘માતરનો ગરબો'ના કર્તા.
શ્રીદેવ–૩ [ સંદર્ભ : યાદી. કીધન [૧૫૯૬ સુધીમાં] : ‘રામસીતા-રાસ' (વે ઈ.૧૫૯૬)ના સંદર્ભ : પાંગરતલેખો.
એમ કાવ્યનો ઉદ્દેશ સ્પષ્ટ કરી કવિએ મુખ્ય આશય કૃતિમાં પોતાના [કી.જો.] સમયમાં ભાષાની અંદર પ્રચલિત ઉખાણાં (રૂઢોકિતઓ) ગૂંથી ક.લેવાનો રાખ્યો છે. એમ કરવા જતાં પાત્રના ગૌરવને હાનિ પાંચાડે એવી ઘણી ઉકિતઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, તેમ છતાં તે સમયની લોકભાષાને સમજવા માટે આ મહત્ત્વની કૃતિ છે. નરસિંહની ‘ચાતુરીઓ’ના રચનાબંધને મળતું આવતું તેમ છતાં મુખડા ને ઢાળની કડીઓમાં સાંકળી કરવાને લીધે બંધની દષ્ટિએ થોડું જુદું પડતું, પદસદૃશ ૧૬ કડવાંનું, શિવભીલડીના સંવાદ રૂપે રચાયેલું 'ગૌરીચરિત્રમુગલી-સંવાદ'(મુ.) કવિનું આખ્યાનોટિનું કાવ્ય છે, કૃતિ : 1. પ્રબોધબત્રીશી અને રાવણમંદોદરીસંવાદ, સ. મ. જે. વ્યાસ, ઈ, ૧૯૩૦, ૨. બુકાદોહન : ૧
સંદર્ભ : ૧. કવિચરિત : ૧૨:૨. ગુસાઇનાર) : ૨, ૩. ગુ ૪. ગુચરસ્તો ૫ પ્રાકકૃતિઓ, ૬. સસામાળા, ૭. વિદ્યા પીઠ, માર્ચ-એપ્રિલ ૧૯૭૧-‘ક્રોધરની કોવની', દિનેશ શુક; ]<, ગૂઢાયાદી; છે. જૈવ : ૧;. ૧૦. ચાહસુચી. [ચ.શે.] શ્રીધર-૩ [૪, ૪, ૧૬૧ આવ. ઈ. ૧૬૬૪ : જુઓ રૂપિરવા
શિષ્ય. કેશવજી.
શ્રીધર્મ [
]: જૈન સાધુ. ‘દશાવક બત્રીસીસઝાય' (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુખુગૃહસૂચી.
[કો...] ‘શ્રીપતિ’ [જ. ઈ. ૧૬૧૯-અવ. ઈ. ૧૬૬૪]: જુઓ રૂપસિંહજી
શિષ્ય કેશવજી.
[કો.જો.]
શ્રીધર :
આ નામે ‘અરનારી’ નામક કૃતિ મળે છે તે કયા શ્રીધરની છે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હાયાદી..
[ચ.શે.]
શ્રીધર-૧ [ઈ. ૧૪મી સદી ઉત્તર] : ઉંડના રાવ રણમલના આશ્રિત બ્રાહ્મણ કવિ. અવટંક વ્યાસ. તેઓ ઈડરના રાવના પુરોહિત હોવાનું પ અનુમાન થયું છે. તેમનાં કબ્જામાં મૂકેલા સંસ્કૃત શ્લોકો પરથી તેઓ સંસ્કૃતના તો હોવાની સંભાવના છે. “ણમૂછેદ'ના આરંભમાં મૂકેલી સંસ્કૃત આર્યામાં મળતા તૈમૂલંગની
ચડાઈ (ઈ. ૧૩૯૯)ના નિર્દેશ પરથી કવિએ એ સમય દરમ્યાન
કાવ્ય રચ્યું હોવાનું લાગે છે. તો તેઓ ઈ. ૧૪મી સદીના અંતભાગમાં
હયાત હતા એમ કહી શકાય.
ઈડરના રાવ રણમલ અને પાટણના સૂબા મીર મલિક મુફર્રહ વચ્ચે થયેલા યુદ્ધ ઈ. ૧૩૦ આસપાત્ર) અને તેમાં રણમલના થયેલા વિજયની કથા આલેખતી ૭૦ કડીની ‘રણમલ-છંદ’(મુ.)
કવિની વીરરસવાળી અને ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વ ધરાવતી કૃતિ છે.
એમાં પ્રયોજાયેલી વીરરસને પોષક અપભ્રંશની ‘અવઠ્ઠ’ પ્રકારની ભાષા તેની વિશિષ્ટતા છે. માર્ક ડેયપુરાણના દેવીચરિત્ર અથવા ચંડીઆખ્યાનને આધારે રચાયેલા ૧૨૦ કડીનો ‘ઈશ્વરી-ઇવીવિત ભગવતી ભાગવત/સપ્તસતી/સહસ્ર-છંદ’ તથા ૧૨૭ કડીએ અધૂરો રહેલો ‘ભાગવતદશમસ્કંધાવિત ભાગવત' કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : શુકાવ્ય.
પાત્રસૃષિ) [ઈ. સ. ૧૬૦૮માં હયાત]: વાંકાગચ્છના જૈન ધુ. ગદ્યકર્તા. ૨૯૫૦ શ્લોકના ‘દશવૈકાલિકસૂત્ર-બાલાવબોધ' (ર.ઈ. ૧૬૦૮)ના હતા.
સંદર્ભ : ૧. ગુસરવો; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. સૂધી. [H.જે.]
1: 'ગીતાચાર'ના કર્તા,
[કી.જો.]
સંદર્ભ : ૧. રણમઈદ અને તેનો સમય, સૈયદ અબુસર નદી, ઈ. ૧૯૪૧; ૨. વિનો; ૩. ઇતિહાસની કેડી, ભોગી લાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૫; ૪. કવિચરિત : ૧-૨; ૫. ગુસાઇતિહાસ : ૨; ઈ. ગુસામખ્ય; ૭. ગુરૂપરેખા: ૧; ૪. ગુસારસ્વતો; ૯. સુલિટરેચર, ૧૦. નાવિહાર, રા. વિ. પાઠક, ઈ. ૧૯૬૧-‘પ્રા.શ્રીમેશિય) છે. ૧૭૦૫ સુધીમાં] જૈન સો\િ'શું કાવ્યાહિત્યનું વિહંગવોન; ૧૧. મસાપ્રવા; /૧૬, આલિસ્ટઑઇ : ૨; ૧૩. ગૃહાયાદી; ૧૪. ગૂકવિઓ : ૩(૨); ૧૫. ડિલોંગ રવિ ૧૬ ફોંનામવિલ; ૧૭. સૂચી ૧૮. લીંહસૂચી. [ચ.શે.] શ્રીધર-૨ ઈ. ૧૫૦૯માં હયાત : જૂનાગઢના મોઢે એડીલો વણિક. પિતા સહમા મંત્રી,
ચવિશતિકા-સ્તવક' (લે.ઈ.૧૭૫)નાં કર્યાં. સંદર્ભ : મોત સૂચિ : ૧.
અષ્ટપદી ચોપાઈની ૨૦૪ અને અંતે પૂર્વછાયામાંથી ચોપાઈની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની ‘રાવણમંદોદરી-સંવાદ’(૨.ઈ.૧૫૦૯; મુ.) એ કવિની ધ્યાનપાત્ર ઉખાણાગ્રથિત રચના છે. આમ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા સમજાવે છે અને રાવણ એ વાત સમજવાનો ઇનકાર કરે છે એ કાવ્યના મુખ્ય પ્રસંગ છે, અને આખું મળ મુખ્યત્વે બંનેના સંવાદ રૂપે ચાલે છે. પરંતુ કાળની દરેક કડીમાં ૧ કે વધુ ઉખાણાં ગૂંથી તથા ‘કરિસી કવિત ઉખાણી કરી' જય : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
શ્રી બટ્ટ [
સંદર્ભ : હાયાદી.
[કી.જો.] શ્રીવલ્લભ(સૂરિ) [ઈ. ૧૬૧૧માં હયાત] જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-વન' તથા અન્ય સંસ્કૃત કૃતિઓ શીચ્છનાકોષ પર ટીકા’ (૨.ૐ.૧૫૪), 'વિદેવમહાત્મ્ય(૨.૭.૧૫૯), ‘અધિાનનામ માલા-વૃત્તિ’ (ર.ઈ. ૧૬૧૧) વગેરેના કર્તા.
સંદર્ભ : ૧. જિનચંદ્રસૂરિ | ૨. મુધી. [ી.જે.] શ્રીવંત : આ નામે ૪૪ ઢાળની ‘ઋષભદેવ-વિવાહલો’ (૨.ઈ.૧૫૧૯ લગભગ), ૨૩૬ કડીની ‘આદિનાથ-વિવાહલો/ઋષભદેવધવલપ્રબંધવિવાહષ્ણુ, ‘ઉંડી', 'ત્રિય વર્ણન' તથા સ્તુતિ આદિ અનેક કૃતિઓ મળે છે. આ કર્તા શ્રીવંત-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી
દિવ-૩ : શ્રીવંત
For Personal & Private Use Only
www.jainelibrary.org