SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાગરશિષ્ય-૨ | ]: સંભવત: તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરના શિષ્ય. ૧૨૦૦ ગ્રંથાગ્રના ‘સમ્યકત્વ સ્તવ-બાલાવબોધ'ના કર્તા. ‘જ્ઞાનઉદ્યો’ને નામે રચના કરતા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોગસાગરની ‘સમ્યકત્વમૂલ બારવ્રતવિવરણ'ને મળતી જ એમ્બે પંક્તિ આ કૃતિમાં . મળે છે તેથી આ કૃતિ પણ તેમની હોવાની શકયતા છે. કૃતિ : પ્રકરણરત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કા.શા.] જ્ઞાનસુંદર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અષવર્ધનના શિષ્ય. ૪૧ કડીના ‘સુગડાંગસૂત્રઅધ્યયન સોળમાની સઝાય' (૨. ઈ. ૧૬૩૯સં. ૧૬૯૫, જેઠ વદ ૨) ના કર્તા. સંર્ભ : ૧. સૂવિઓ : ૩(૧). [ા. ત્રિ.] જ્ઞાનસુંદર-૨ [ઈ. ૧૯૬૦માં હયાત]: ખરતર ગુચ્છના જૈન સાધુ. જિનસિંહરસૂરિની પરંપરામાં વિકીતિગણિ ચરિત્રકાળગણના શિષ્ય ‘મચ્છોદર-ચોપાઈ’ (૨. ઈ. ૧૬૬૦સં. ૧૭૧૬ કારતક વદ ૧૩ધનતેરસના કર્યાં. આ કિવ ભુધી અષવર્ધનના ગણાવાયા છે. સંદર્ભ : સૂચી. [ા.ત્રિ.] સાનોમ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ : લધુ તપગચ્છના જૈન સાધુ હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ. ૧૬૧૧ઈ. ૧૬૪૨)ના શિષ્ય. ફ્રેમોમની પાટે આવેલ વિશ્વાસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના 'ગુ-બાર માસ' તેમ જ વિષયક તથા અન્ય ગીતોના કર્તા, સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિ દર્શનવિજ્ય : વગેરે, ઈ.૧૯૬૪ ] ૨. પુસૂચી; ૩. હે ઐશાસૂચિ : ૧ [ા.ત્રિ.] જ્ઞાનાર્ય : આ નામે 'દામનક-ચોપાઈ” (૨.ઈ.૧૬૫૪) મળે છે તે આ જ્ઞાનહર્ષ—૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : વિો : ૩(૨). [..] સાનવર્ષ-૧૯૪.૧૬૪૯માં હાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિશેખરના શિષ્ય. ૧૯૪૯માં હયાત હોવાની માહિતી મળે છે, ૧૩ કડીનું પાર્શ્વ-સ્તવન' તેમણે [કી.જો.] રહ્યું છે. ‘જ્ઞાનીનાં લક્ષણ’: બાપુસાહેબ ગાયકવાડકૃત કાફી-પ્રકારનાં ૨૪ પદોની આ કૃતિ (મુ.)જ્ઞાની સંતનાં લક્ષણો વર્ણવે છે એમાં સંતની સરલતા, સહજતા, સાર્વજનિકતા ને ઉદારતા પર મુકાયેલો ભાર ધ્યાન ખેંચે છે. અંતે પોતાની વાત વિગક સેંટે તોળીને જોઇ જુએ, બ્રાહ્મણ શાસ્ત્રમાં શોધી જુએ, પણ શુને તો એ વાતો સીધી લાગશે (અને ક્ષત્રિય તો પોતે જ છે) એમ એ કહે છે તે આ સંદર્ભમાં તેમ જ દૃષ્ટાંતમૂલક લોકભોગ્ય અભિવ્યક્તિના સંદર્ભમાં પણ સૂચક છે. દબાવીએ ત્યારે બેસી જાય ને વાવીએ ત્યારે ફૂલે એ ફૂલકાના દૃષ્ટાંતથી બાપુસાહેબ સમજાવે છે કે સંત કદી રિસાતા કે દુભાતા નથી. એમની ટેક વાયરાના જેવી હોય છે જે ફૂલ કે નરકના ભેદ વિના સર્વત્ર વાય છે. સંત પરાધીન નથી છતાં, બાપુસાહેબ કહે છે, એમનામાં પરાધીનતા હોય છે એટલે કે ‘ગાડીમાં બેસો' કહો તો ગાડીમાં બેસે, ‘પગે ચાલો’ હો જ્ઞાનહર્ષ–૨ [ઈ. ૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન ધર્મસૂરિ(આચાર્યકાળ ઈ.૧૬૫૫–ઈ.૧૬૯૦)ના શિષ્ય. ૨ ઢાળના 'જાધર્મસૂરિ-ગીત(મુ.) તથા દીમાં ૩૪ કડીની નિદત્તસૂરિતા પગે ચાલે એવી સરળતા હોય છે, પણ “ ચલાવે ને અવદાંત-છપ્પય' (શત: મુના કાં પરોણો બને” એ જોગી નથી તેમ જોગીરાજ એક્લવિહારી હોય છે—વાંસ ભેગા થાય તો સળગી ઊઠે ને ધૂઘરા ભેગા થાય તો ઘોંઘાટ થાય. આ ઉપરાંત અનાસક્તિ, વૈરાગ્યભાવ, આત્મધ્યાન આદિ સંતનાં લક્ષણો પણ અહીં વર્ણવામાં છે. [Ē..] જ્ઞાનસાગરશિષ્ય-૨ : જ્ઞાનીનાં લક્ષણ સર્ભ : યુનિચંદ્રસૂરિ. કૃતિ : જૈકાસંગ્રહ(+સ.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨-જૈનગોની ગુરુપટ્ટાવલીઓ.' [કી.જો.] ૧૫૦ : ગુજરાતી સાહિત્યકોમ સાથૅ-૩ [ઈ, ૧૯મી સદી પૂર્વાધ] : ખરતગચ્છના જૈન આધુ જિનવર્ષ (વ. દ. ૧૯૩૬)ના શિ. ૨ પચીસીયમ, ના કર્ત કૃતિ : ૧. ગૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૧. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ દર્શનવિજય વગેરે, ઈ. ૧૯૬૦ [કી.જો.] Jain Education International જ્ઞાનાચાર્ય [ઈ.૧૬મી. સદી મધ્યભાગ] : સંસ્કૃતજ્ઞ કવિ. જૈન કે જૈનેતર તે કૃતિમાંથી નિશ્ચિત થતું નથી. પરંતુ એ જૈન હોવાના મતને વધુ વિદ્વાનોનો ટેકો છે. આ કવિની, દુહા, ચોપાઈની ૧૫૨ કડીની ‘બિલ્હણ-પંચાશિકા' (લે.ઈ.૧૫૭૦; મુ.) કાશ્મીરી કવિ ખિણના રશિયા સાથેના વિલસીના સ્મરણોદ્ગારો રૂપે પ્રાપ્ત થતીનો બિહણની જ રચના મનાતી સંસ્કૃત 'બિન્નણ—પંચાશિકા'નું અને એમાં ામાગ ઉમેરીને થયેલા સંસ્કૃત બિઝણકાવ્યનું ગુજરાતી રૂપાંતર છે ને શૃંગારના પ્રગલ્ભ ઉન્મત્ત આલેખનથી ધ્યાને ખેંચે છે. ૪૦ ટુ-ચોપાઈની ગુજરાતી કડી અને ૨૦ ભ્રષ્ટ સંસ્કૃતની હી રૂપે મળતી 'શિકા પાશિકા'ન(મુ.) ઉપમુક્ત કાવ્યની મૂર્તિ રૂપે કવ ભૂવરે રચેલી ‘શશિકલા-પંચાશિકા’ (ર..૧૫૪૫)નો મુક્ત અનુષાદ છે ને તેમાં શિરસ્તાના ઉદ્ગારી રૂપે નાયક સાથેના શૃંગારવિહારનું સુરુચિપૂર્ણ આલેખન છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૪; [ ૨. સાહિત્ય, જુલાઈ ૧૯૩૨– હણકાળ(ગુજરાતી પદ્યાનુવાદ), સં.ભોગીવાળ જે સર્કિસ, સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. મધ્યકાલીન પ્રેમસ્યાઓ, હસુ યાતિ, ઈ. ૧૯૭૪, ૪. મસાપ્રવાહ, ૫. ગુજરાતી, દીપોત્સવાંક છે. ૧૯૧૫-બિક્ષણ પેગોશિકા [ ચી. ડા. દલાલ; દ. ગુજરાતી, દીપોત્સવી અંક ઈ. ૧૯૩૦-‘શિકલાકાવ્ય,' ‘વનમાળી'; [] ૭. ગૂઢાયાદી; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ો.સાં.] For Personal & Private Use Only www.jainlibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy