________________
કર્તા.
સંદર્ભ : ૧, ગુજૂકહકીકત; [] ૨. સમાલોચક, માર્ચ ૧૯૧૧- અનુપ્રાસની ગૂંથણી નોંધપાત્ર છે. એના પદબંધમાં ઢાળ તરીકે -“ગુજરાતી જૂની કવિતા', છગનલાલ રાવળ.
ઉલ્લેખાયેલો મુખ્ય ભાગ દુહામાં છે અને પ્રત્યેક માસના વર્ણનને
અંતે આવતી ૨-૨ પંકિતઓ દુહા તરીકે ઉલ્લેખાઈ છે પણ એ નસુખ : જુઓ નયનસુખ.
ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનાં ૪ ચરણની બનેલી છે એ
લાક્ષણિક છે. નેમ-૧ (ઈ.૧૬૫ર સુધીમાં : જૈન સાધુ. દાનના શિષ્ય. ૫ કડીના આ ઉપરાંત કવિએ ૧૭ ઢાળનો ‘સુમિત્ર-રાસ/રાજરાજેશ્વર-રાસ ‘પાર્શ્વનાથ-સ્તવન(ચિતામણિ)” (લે.ઈ.૧૬૫૨)ના કર્તા.
(ર.ઈ.૧૬૯૯/મં.૧૭૫૫, મહા સુદ ૮, શનિવાર), ૪ ખંડ, ૬૩ સંદર્ભ : મુપુગૃહસૂચી.
રિ.સો.]
ઢાળ અને ૭૨૮ ગ્રંથાનો વછરાજ-રાસ' (ર.ઈ. ૧૭૦૨ સં.
૧૭૫૮, માગશર સુદ ૧૨, બુધવાર) તથા ૩૯ ઢાળ અને નેમ(વાચકો-૨ [.
]: જૈન સાધુ. ૪ કડીના ૧૯૫૮ કડીનો તેજસાર, રાજર્ષિ-રાસ” (૨.ઈ. ૧૭૩૧/સં. ૧૭૮૭, ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ(મુ.)ના કર્તા.
કારતક વદ ૧૩, ગુરુવાર) એ કૃતિઓની રચના કરી છે. કૃતિ : પ્રાછંદસંગ્રહ.
શ્ર.ત્રિી કૃતિ : ૧. પ્રાકામાળા : ૩૫; ૨. પ્રામબાસંગ્રહ : ૧; [] ૩.
જૈનયુગ, પોષ ૧૯૮૨–નિમિબારમાસ; સં. મોહનલાલ દ. દેસાઈ. નેમચંદ [ઈ.૧૭૧૭માં હયાત : જૈન. ભૂલથી નેમિદાસ શ્રાવકને
સંદર્ભ : ૧, ગુમાસ્તંભો; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩.ગુસામધ્ય;
૪. પાંગુહસ્તલેખો; ૫. મરાસસાહિત્ય; [] ૬. જૈનૂકવિઓ: નામે નોંધાયેલી “ચૌવિસી ચોઢાળિયું'(ર.ઈ. ૧૭૧૭, કારતક –)ના
૨, ૩(૨); ૭. ડિકેટલૉગભાવિ; ૮. દેસુરાસમાળા. [.સો.] સંદર્ભ : જૈનૂકવિઓ: ૨.
[શ્ર.ત્રિ. નેમવિજ્ય-૩/નેમિવિજ્ય [ઈ.૧૬૯૨/૧૭૨૨માં હયાત) : જૈન
સાધુ. સંઘવિજયની પરંપરામાં દીપ્તિવિજ્યના શિષ્ય. તેમણે ૩ ઢાળ નેમવિજય : આ નામે ૯ કડીનું ‘કરેડા પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. અને ૨૦ કડીની “વૈમાનિકજિનરાજ-સ્તવન/વૈમાનિક શાશ્વતજિન૧૯મી સદી) તથા અન્ય કેટલાંક સ્તવનો મળે છે તેના કર્તા કયા સ્તોત્ર/સ્તવન' (ર.ઈ.૧૬૯૨ ઈ. ૧૭૨૨/સ. ૧૭૪૮/૧૭૭૮, પોષ નમવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સુદ ૨, ગુરુવાર; મુ) નામની કૃતિની રચના કરી છે. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
રિ.સો. કૃતિ : જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર.
મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯, નેમવિજ્ય-૧ (ઈ.૧૬૩૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : મુપુગૃહસૂચી.
રિ.સો.] વિદ્યાવિજયના શિષ્ય. ૨૪ ઢાળની ‘અમરદત્ત મિત્રાનંદ-ચોપાઈ (ર.ઈ.૧૬૩૯ સં.૧૮૯૫, આસો સુદ ૩, રવિવાર)ના કર્તા.
નેમવિજ્ય-૪ ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : ૧. સારરવત: ] ૨. જૈનૂકવિઓ : ૩(૧). [૨.સો].
હીરવિજયસૂરિની પરંપરામાં રંગવિજયના શિષ્ય. ૨૮ ઢાળનું
‘યંભણ, શેરીસા, શંખેશ્વર) પાર્શ્વનાથનું સ્તવન ગીત' (ર.ઈ. નમવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઇ. ૧૮મી સદી પૂર્વાધ]:
૧૭૫૫/સં.૧૮૧૧, ફાગણ સુદ ૧૩, સોમવાર), ૧૬ ઢાળનું તપગચછના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં તિલકવિજયના
‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન/કાજલ મેઘાનું સ્તવન/મેઘશાનાં ઢાળીયા
(ર.ઈ. ૧૭૬૧/સં.૧૮૧૭, ભાદરવા સુદ ૧૩, સોમવાર; મુ), દેશીઓ આ કવિની દુહા અને દેશીબદ્ધ ૮૪ ઢાળનો અને ૬ ખંડોમાં
તથા દુહામાં બદ્ધ ૧૧૯ ઢાળનો અને ૯ ખંડોમાં વિભક્ત વિભક્ત ‘શીલવતી-રાસ - શીલરક્ષાપ્રકાશ-રાસ’ (. ઈ. ૧૬૯૪.
ધર્મપરીક્ષાનો રાસ/કામઘટ-રાસ' (ર.ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, વૈશાખ ૧૭૫૦, વૈશાખ સુદ ૩; મુ) શીલવતી અને ચંદ્રગુપ્ત વચ્ચેના
સુદ ૫, ગુરુવાર; મુ.), ૪૫ ઢાળનો ‘શ્રીપાળનો રાસ' (ર.ઈ.૧૭૬૮ લાંબા વિયોગની અને એને અંતે થતા મિલનની કથા આલેખે છે.
સં. ૧૮૨૪, પોષ વદ ૬, રવિવાર) તથા દાન, શીલ, તપ વગેરે વિયોગકાળમાં અનેક વિપત્તિઓમાં અટવાતી શીલવતી અને ભ્રમણ
વિષયો પરની સઝાયો– એ કૃતિઓ તેમણે રચી છે. દરમ્યાન પરાક્રમો કરતા ચંદ્રગુપ્તની સાથે સંકળાતી ઘટનાઓથી
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વાર્તા કરુણ, વીર ને અભુતરસવાળી બની છે. કવિની રસિક ને
વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯ આલંકારિક કાવ્યરીતિ, પ્રસંગકથનમાં ભળતું ઉપદેશકથન, ઢાળોમાં
૩. ધર્મપરીક્ષાનો રાસ, પ્ર. વાડીલાલ વ. શાહ, ઈ. ૧૮૭૮; ઉપયોગમાં લેવાયેલા વિવિધ રાગો તથા અપભ્રંશના અંશોવાળી અને
૪. એજન, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ. ૧૯૧૩. રાજસ્થાનીની અસર દેખાડતી ભાષા આ કૃતિની લાક્ષણિકતાઓ
સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તછે. માગશરના વર્ણનથી આરંભાતી ‘નમરાજુલ–બારમાસ
લેખો; ૪. મરાસસાહિત્ય; ૫. જૈનૂકવિઓ : ૩(૧). [.સો.] નેમિ-બારમાસ’ (ર.ઈ.૧૬૯૮ સં. ૧૭૫૪, મહા સુદ ૮, રવિવાર; નેમસાગર : આ નામે ૨૭ કડીનું અજિતનાથસ્તવન', ૧૧ કડીનું મુ) કવિની બીજી મહત્વની કૃતિ છે. સળંગ ૧૦૦ કડીઓમાં “ચતુવિશિતિજિન-તવન’ લિ. સં. ૧૮મી સદી અનુ.), ૮ કડીની રાજિમતીની વિરહવ્યથાને આલેખતી આ કૃતિમાં આંતરયમક અને “ચરણસિત્તરિ-કરણસિત્તરિ-સઝાય', ૧૧ કડીની ‘વિજયસિહગુરુ૨૨૬ : ગુજરાતી સાહિત્યક્ષેશ
એનસુખ: નેમસાગર
શિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org