________________ કર્તા. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલના શિષ્ય. “વૈરીસિહકુમાર (બાવના થાય છે. સીધા પ્રચારબોધથી પણ મહદ્ અંશે કવિ મુકત રહ્યા છે. ચંદની)-ચોપાઈ' (ર. ઈ. ૧૭૦૨.સં. 1758, કારતક સુદ ૫)ના [જગા.] સંદર્ભ : 1. ગુસાઇતિહાસ : 2; [] 2. જંગકવિઓ : 3(2), મૃગાંકલેખા-રાસ’: વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય જૈન કવિ. કિા શા] વરચ્છની 401 કડીના આ રાસની ઈ. ૧૪૮૮ની પ્રત મળે છે, એટલે એની રચના એ પૂર્વે થઈ હોવાનું માની શકાય. મોહનશીલ(ગણિ) [ઈ. 1725 સુધીમાં : જૈન સાધુ. “પૂર્યાખ્યાન- દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા આ રાસમાં રામબાલાવબોધ’ (લે. ઈ. ૧૭૨૫)ના કર્તા. ભકત હનુમાનની માતા અંજનાસુંદરીની જૈનકથાને અનુસરી સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા શા. મૃગાંકલેખાનું ચરિત્ર આલેખાયું છે. ઉજૈની નગરીના શ્રેષ્ઠિ ધન સાગરની પુત્રી મૃગાંકલેખા સાગરચંદ્ર નામના શ્રેષ્ઠિપુત્ર સાથે મોહનસાગર | ]: અચલગચ્છના જૈન પરણી કેટલીક ગેરસમજોનો ભોગ બની પતિ અને શ્વસુરગૃહથી સાધુ. કલ્યાણસૂરિના શિષ્ય. જુદાં જુદાં તીર્થક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત તરછોડાઈ વિકટ સ્થિતિઓમાં મુકાયા છતાં પોતાના શીલને કેવી વલ પાન્ડાનાથનું સ્મરણ કરતાં 15 કડાની પોળનાથજીનો છેદ' રીતે પવિત્ર રાખે છે અને અંતે પતિના પ્રેમને પામે છે એ બતાવી (મુ)ના કર્તા. કવિએ કેટલાક ચમત્કાર અંશોથી યુકત આ કથામાં વૈર્ય અને શીલનું કૃતિ: પ્રાછંદસંગ્રહ. માહાભ્ય ગાયું છે. પ્રારંભકાળના નાના અને બોધાત્મક સંશોના સંદર્ભ : લીંહસૂચી. [કા શ. પ્રાધાન્યવાળા રાસાઓ ઈ. ૧૫મી સદી આસપાસ વિશેષ પ્રસંગ બહુલ અને વિસ્તારી બન્યા તે પરિવર્તનને સૂચવતો આ મહત્ત્વનો મોહોકમ : જુઓ મોકમ. રાસ છે. [ભા.વૈ.] ખજુદ્દીન [ ]: પઠાણ જ્ઞાતિના સંતકવિ. યાદેવ(સૂરિ)શિષ્ય [ઈ. 1519 સુધીમાં : જૈન સાધુ. 332 કચ્છના રહેવાસી. રવિભાણ સંપ્રદાયના અનુયાયી. તેમનાં પદોમાં ગુરુભકિતનો મહિમા અને જ્ઞાનની ખુમારી દેખાય છે. કડીની “ધન્યકથાચરિત્ર-ચોપાઈ' (લે. ઈ. ૧૫૧૯)ના કર્તા. સંદર્ભ : ઊમિનવરચના, મે 1975- ગુજરાતી સાહિત્યના સંદર્ભ: મુપુગૃહસૂચી. [કી.જો] મુસ્લિમ કવિઓ', ભૂલિકા જી, ત્રિવેદી. [કી જો] યશેશ્વર [ઈ. ૧૯૬૯માં હયાત] : જ્ઞાતિએ યજુર્વેદી બ્રાહ્મણ હોવાની સંભાવના. 450 કડીના રણછોડરાયજીનું ચરિત્ર/ભરત બોડાણાનું “મૃગાવતીચરિત્ર-ચોપાઈ/રાસ' [2. ઈ. 1612]: ખરતરગચ્છના જૈન આખ્યાન'ના કર્તા. કૃતિની એક પ્રતમાં રચના વર્ષ સં. 1825, સાધુ સકલચંદ્રના શિષ્ય સમયસુંદરકૃત દુહા અને સંગીતના રાગ- માગશર સુદ 11, શનિવાર એમ મળે છે, પરંતુ મેળની દૃષ્ટિએ નિર્દેશવાળી ચોપાઈની વિવિધ દેશીઓના 38 ઢાળની, ત્રણ ખંડમાં સં. ૧૮૨૫ને બદલે સં. 1725 સાચું છે એમ કહી 'કવિચરિત: વિભકત ને કવિ દ્વારા મોહનલ’ એવા અમરનામથી 3' આ કવિને ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માને છે. ઓળખાવાયેલી આ રાકૃતિ(મુ.) ભગવાન મહાવીરના સમયમાં સંદર્ભ : 1. કવિચરિત : 3; 2. ગુસારસ્વતો; [] 3. ગૂહાયાદી; થઈ ગયેલા કૌશામ્બીનરેશ શતાનીકની રાણી મૂગાવતીના, જૈનોમાં 4. ડિકૅટલૉગબીજે. [કી.જો] સુપ્રસિદ્ધ, ઐતિહાસિક ચરિત્ર પર આધારિત છે. સગર્ભા મૃગાવતીને લોહીની વાવમાં સ્નાન કરવાનો જાગેલો ગતિવિજયશિષ્ય [ : જૈન સાધુ. ‘આદિનાથદોહદ, ભારંડ પક્ષી દ્વારા થયેલું મૃગાવતીનું અપહરણ, 14 વર્ષે સ્તોત્ર' (લે. સં. ૧૮મી સદી અનું.)ના કર્તા. રાજા-રાણીનું થયેલું પુનર્મિલન, મૃગાવતીના ચિત્રમાં સાથળનો તલ સંદર્ભ: મુપુન્હસૂચી. [કી.જો] બતાવવા નિમિત્તે રાજાએ ચિત્રકારનો જમણો હાથ કાપી નાખવાની યતીન્દ્ર [ઈ. ૧૬૫૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નકરેલી શિક્ષા, મૃગાવતીથી કામમોહિત બનેલા ઉજજયિનીના રાજા ચંડપ્રદ્યોતની કૌશામ્બીનરેશ પર ચડાઈ, શતાનીકના મૃત્યુ પછી સારગણિની પરંપરામાં હેમનંદનના શિષ્ય. દશવૈકાલિક' પરના બાલાવબોધ (. ઈ. ૧૬૫૫)ના કર્તા. મહાવીર સ્વામીના સમવરણ પ્રસંગે મૃગાવતીએ લીધેલી દીક્ષા અને સંદર્ભ : 1. જૈસાઇતિહાસ; 2. યુજિનચંદ્રસૂરિ. અંતે તેને પ્રાપ્ત થયેલું કેવળજ્ઞાન-એ મૃગાવતીજીવનના મુખ્ય કથા [કી.જો] પ્રસંગોની વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ગૂંથી કવિએ આ કૃતિને યદુરામદાસજદુરામદાસ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ : માતાના કામ પર શીલના વિજયની ધર્મબોધક કથા બનાવી છે. ભકત. જ્ઞાતિએ બ્રાહ્મણ અને અમદાવાદના વતની હોવાનું અનુમૃગાવતી સૌંદર્યવર્ણન, મૃગાવતીનો વિરહવિલાપ કે કૌશામ્બી- માન થયું છે. આ કવિએ અંબા, બહુચરા, ત્રિપુરા, મહાકાળી નગરીવર્ણન, શબ્દ ને અર્થના અલંકારો, રૂઢિપ્રયોગો, કહેવતોનો વગેરે માતાનાં વિવિધ સ્વરૂપોનું ભકિતગાન કરતી અનેક કૃતિઓ યથેચ્છ વિનિયોગ, સિંધ પ્રાંતની બોલી અને અન્ય ભાષાઓના રચી છે. તેમાં માતાના પરચાને વર્ણવતા ગરબા વિશેષ ધ્યાનપાત્ર ઉપયોગ એ સૌમાં કવિની કવિત્વશકિત અને ભાષાપ્રભુત્વ પ્રગટ છે. 83 કડીના “અંબાજીના પરચાનો ગરબો/સંઘનો ગરબો (મુ.)માં મોહનશીલ(ગણિ) : યદુરામદાસજદુરામદાસ ગુજરાતી સાહિત્યકોશ : 331 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org