SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વરાહ, મય, કચ્છ, મોહિનીરૂપ, નૃસિહ, બલરામ, કૃષ્ણ, રામ, પ્રકરણની ‘ભક્તચિંતામણિ' (૨. ઈ. ૧૮૩૧/સં. ૧૮૮૭, આસો પરશુરામ, વામન એ અવતારોની સમીક્ષા-ચિકિત્સા કરી એનો મર્મ સુદ ૧૩, ગુરુવાર; મુ.) સહજાનંદની ૪૯ વર્ષ સુધીની જીવનપ્રગટ કરે છે. જેમકે વરાહાવતાર વિશે કવિ કહે છે કે સર્વમાં લીલાને વિસ્તારથી વર્ણવતી મહત્ત્વની કૃતિ છે. ૫૫ ‘પ્રકાર' નામક ઈશ્વર છે એ વાત સાચી છે, પણ એથી કંઈ ભૂંડને પૂજાય નહીં. ખંડોમાં વહેંચાયેલી, દુહા-ચોપાઈબદ્ધ પુરુષોત્તમપ્રકાશ(મુ.) દર્શન, કૃતિ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, સ્પર્શ, વિચરણ, સદાવ્રત, યજ્ઞો, ઉત્સવો, ગ્રંથોનું નિર્માણ વગેરે ઈ.૧૯૫૯ (સં.); [] ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, ભગત કેવળરામ ધર્મપ્રવૃત્તિઓ દ્વારા સહજાનંદે પોતાના ઐશ્વર્યને પ્રસાદ લોકોને કાલુરામ,-: ૩. પ્રાકામાળા : ૧૦ (સં.): ૪. પ્રોકાસુધા : ૨; આપ્યો તેનું વર્ણન કરે છે. ‘ચિંતામણિ' નામક વિભાગો ધરાવતી ૫. બુકાદોહન : ૫. ‘હરિસ્મૃતિ (મુ) સહજાનંદનાં અંગ, વેશ, જમણ, પ્રતાપ વગેરેનું સંદર્ભ : ૧. આગુસંતો; ૨. અસંપરંપરા; ૩. કવિચરિત :૩; વીગતે ચિત્ર આપે છે. ૪. ગુમાસ્તંભો; ૫. ગુસાઇતિહાસ : ૨; ૬. ગુસામધ્ય; ૭. ગુસા- પૌરાણિક કથાકથનનો આશ્રય લેતી ૪ કૃતિઓ છે. ૬૪ કડવાં રસ્વતી; T ૮. ગુહાયાદી; ૯, ડિકેટલૉગભાવિ. દિ.દ] અને ૧૬ પદની ધીરજાખ્યાન' (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ચૈત્ર વદ ૧૦; મુ.) પ્રભુપંથે ચાલતાં જે કષ્ટો પડે છે તેને ધૈર્યપૂર્વક નિરૂપમસાગર [ ]: જૈન સાધુ. ૩૬ સહન કરનાર ધ્રુવ, પ્રહલાદાદિ ભક્તોની કથાઓ વર્ણવે છે, તો કડીના ‘ગોડિપાર્વજિન-સ્તવન (મુ.)ના કર્તા. પર કડવાં ને ૧૩ પદની “વચનવિધિ” (મુ.)માં રામાવતાર તથા કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગૃય, સં. કૃષ્ણાવતારમાં ભગવાનનાં વચન પાળ્યા-ન પાળ્યાનાં પરિણામો ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨. કિ.જા./ દર્શાવતાં પૌરાણિક દૃષ્ટાંતો દ્વારા ઈશ્વરના વચન રૂપ આચાર્યધર્મનો ઉપદેશ કર્યો છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘સ્નેહ-ગીતા નિષ્કુળાનંદ જિ.ઈ. ૧૭૬૬/સ. ૧૮૨૨, મહા સુદ ૫-અવ. ઈ. (૨.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, વૈશાખ સુદ ૪; મુ.) ભાગવતના ૧૮૪૭ કે ૧૮૪૮/સં. ૧૯૦૩ કે ૧૯૦૪, અસાડ વદ ૯] : સ્વામિ ઉદ્ધવસંદેશના પ્રસંગને આલેખે છે, ને પ્રેમલક્ષણા ભક્તિની ગાયક સંપદાયના સાધકવિ. સહજાનંદના શિષ્ય, જામનગર ઉત્કટ ઊમિના સવિસ્તાર નિરૂપણથી મનોરમ બનેલી છે. ૩૩ જિલ્લાના શેખપાટ/સુખપુર/લતીપુરમાં જન્મ, જ્ઞાતિએ ગુર્જર સુતાર. કડીની ‘અવતાર ચિતામણિ” (મુ.) શ્રીહરિના ૩૧ અવતાર અને પિતા રામભાઈ, માતા અમૃતબા, જન્મનામ લાલજી, અનિચ્છો છતાં એ અવતારોના કર્મનો સંક્ષેપમાં નિર્દેશ કરે છે. પિતાના આગ્રહથી લગ્ન કરેલું. પિતા રામાનંદસ્વામીના શિષ્ય | મુખ્યત્વે પૂર્વછાયા-ચોપાઇબંધનાં ૨૦ કડવાં ને ૧ ધોળમાં હોવાથી કવિ એમના સંપર્કમાં આવેલા. પછીથી ઈ.૧૮૦૪માં રચાયેલી “યમદંડ (મુ.) ગરુડપુરાણ–આધારિત વર્ણનાત્મક કૃતિ છે. સહજાનંદસ્વામી સાથે કચ્છમાં ભોમિયા તરીકે જવાનું થતા એમાં મુમુક્ષુમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી જન્મમરણાદિની સાસરાના અધોઈ ગામે એમને સાધુવેશ પહેરાવી દઇ દીક્ષા યમયાતનાઓ તથા સાંસારિક આધિ, વ્યાધિ, ઉપાધિનું વર્ણન કરેલું આપવામાં આવી. કાષ્ઠ અને આરસની કલાકારીગરીમાં નિપુણ છે. ૧૮૭ કડીની ‘મનગંજન” (૨.ઈ. ૧૮૧૫/સં. ૧૮૭૧, શ્રાવણ આ સાધુકવિ સંપ્રદાયમાં વૈરાગી કવિ તરીકે પ્રસિદ્ધ થયા. –૭; મુ.) રૂપકાશ્રિત કથાકૃતિ છે. એમાં દેહનગરના ૨ દીવાન અવસાન ધોલેરામાં. નિજમન અને પરતકમન વચ્ચેનું યુદ્ધ વર્ણવાયેલું છે અને નિષ્કુળાનંદનું સાહિત્યસર્જન વિપુલ છે ને સઘળું મુદ્રિત છે. વિશ્વ નિજમનની જીત દ્વારા ઇન્દ્રિયજયનો બોધ આપવામાં આવ્યો છે એમણે ૩૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. પરંતુ એમાં કવિની અન્ય કૃતિઓ દૃષ્ટતાદિકના વિનિયોગપૂર્વક સીધો કેટલીક પદસમુચ્ચય રૂપ કૃતિઓનાં ને પદના પદ્યબંધનો વિનિયોગ તત્ત્વબોધ રજૂ કરે છે. ૪૮ કડવાં અને ૧૨ પદની ‘સારસિદ્ધિ’(મુ) કરતી કૃતિઓનાં પદોનો સમાવેશ થયો હોય એમ જણાય છે. જેમ પ્રગટ ભગવાનની મૂર્તિને સારમાં સાર ગણાવી એને રાજી કે ‘વૃત્તિવિવાહ/અખંડવરને વિવાહ’ (મુ) વૃત્તિના શ્રીહરિ સાથેના રાખવાના અનેક ઉપાયોમાંથી વૈરાગ્ય, ભક્તિ અને સંતસેવાનું વિવાહને અનુલક્ષીને લગ્નગીતો રજૂ કરતી ૨૦ ધોળ/પદની કૃતિ મહત્ત્વ સમજાવે છે. ૪૪ કડવાં અને ૧૧ પદની ‘હરિબળ-ગીતા” છે. સંત-અસંત-લક્ષણ વર્ણવી સંતોના આચારધર્મનો બોધ (ર.ઈ. ૧૮૪૨/સં.૧૮૯૮, પુરુષોત્તમ માસ સુદ ૧૫; મુ) કરતી ‘ચોસઠપદી' (મુ.) તો એવો પદસમુચ્ચય છે, જેમાં પદો છૂટાં અજિત અંતરશત્રુઓને જીતવા માટે હરિ એ જ બળ છે એવું પણ જાણીતાં છે. નિષ્કુળાનંદનાં પદો (મુ.)માં સંભવત: જૈન પ્રતિપાદન કરી સ્વરૂપનિષ્ઠા પર ભાર મૂકે છે. ગુરુશિષ્યસંવાદરૂપની અસર નીચે રચાયેલાં શિયળની વાડનાં પદો, પંચેન્દ્રિયભોગનાં ૮ ૧૫ ‘પ્રસંગ” નામક વિભાગો ધરાવતી દુહા સોરઠાબદ્ધ ‘હૃદયપ્રકાશ પદો એવાં પદાથો મળે છે. અન્ય પદો સહજાનંદ રૂપ એમનો (ર.ઈ. ૧૮૪૬/સં. ૧૯૦૨, અસાડ સુદ ૧૧; મુ) હૃદયમાં આત્મા વિરહ, પ્રેમલક્ષણા ભક્તિ અને ભકિતવૈરાગ્યબોધ એ ત્રિવિધ અને પરમાત્માનો પ્રકાશ પથરાય એ માટે ઇન્દ્રિયો ને અંત:કરણની પ્રવાહોમાં વહે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદો એના મુગ્ધ શૃંગાર- શુદ્ધિ પર ભાર મૂકે છે. ૪૪ કડવાં અને ૧૨ પદની ‘ભક્તિભાવથી ને ભકિતવૈરાગ્યબોધનાં પદો એની લોકભોગ્ય છટાથી નિધિ” (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, ચૈત્ર સુદ ૯; મુ) ભક્તિનાં જુદાં તરી આવે છે. વિવિધ પાસાંની તાત્વિક ચર્ચા કરી નિષ્કામ ભક્તિનો મહિમા કવિની દીર્ધ કૃતિઓમાંથી કેટલીક સહજાનંદસ્વામીના ચરિત્રને પ્રગટ કરે છે. ૧૮ ‘નિર્ણયનામક વિભાગો ધરાવતી દુહાચોપાઇઆલેખે છે. પૂર્વછાયા, ચોપાઈ અને દેશીબંધમાં રચાયેલી ૧૬૪ બદ્ધ કલ્યાણનિર્ણય” (મુ) કલ્યાણના જુદા જુદા પ્રકારો બતાવી ૨૨૪ : ગુજરાતી સાહિત્ય નિરૂપાસાગર : નિષ્કુળાનંદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy