SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ કૃત્તિ : ૧. દોહન : ૩ ૨૩, બુકાન : સંદર્ભ:૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાકકૃતિઓ; [] ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૩૭-'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; [...] ૪. ગૃહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકેંટલૉગભાવિ; ૭. ફૉહનામાવિલ. [ા,ત્રિ] રાજારામ-૧ . ૧૯૦૯માં હયાત]: સુરતના બ્રાહ્મણ. ઈ. ૧૮૦૯ સં. ૧૮૬૪, અસાડ સુદ ૫, બુધવારે ખેડાવાળ જ્ઞાતિના માણેકબાઈ સતી થયેલા તે પ્રસંગને વર્ણવતા ર કડીના 'સતી આખ્યાન (ર. ૧૮૦૮૬, ૧૮૬૪, અસાડ સુદ ૧૪, સોમવાર; મુર્ગના કર્યાં. કૃતિ : નકાસંગ્રહ(+ાં.). (ત્રિ] રાજી(ઋષિ)–૧ [ઈ. ૧૫૭૯માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં મોખરના શિખર ૩૩૩ કડીના શિશુ પાલ-રામ’ (રાઈ. ૧૫૭સ. ૧૧૩૫, આસો ૪ ૧૦, બુધવાર)નાં [ર.ર.દ.] કર્તા. સંદર્ભ : મુખુગૃહસૂચી. રાજી–૨ [ ]: પદ-ગરબાના કર્તા. સંદર્ભ : ૧. હાયવાદી, ૨, ફૉહનામાકિંગ [ક્ષત્રિ] રાજે ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ) : બથ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામના મોલેસલામ મુસ્લિમ કવિ. તેમના કેટલાક યુસરામાં ‘કહે રાજ રણછોડ' એવી કેિત મળે છે તેનો પરથી તેમના પિતાનું નામ રણછોડ હોવાનું અનુમાન થયું છે. પરંતુ ‘રણછોડ’ શબ્દ ત્યાં કૃષ્ણવાચક હોવાની સંભાવના છે. એમના કેટલાક ચુસરામાં ‘કહે રાજે રઘનાથ’ એવી પણ ખંકિત મળે છે ત્યાં પણ ‘રઘનાથ’ શબ્દ રામવાચક લાગે છે. વિન)માં રાધાની માતા રાધાએ કૃષ્ણ સાથે લગ્ન કરી લીધાં છે. એવું સ્વપ્ન આવતાં રાધાને લગ્ન કરવા બદલ ઠપકો આપે છે અને રાધા સ્વબચાવ કરે છે એ પ્રસંગને સંવાદ રૂપે આલેખ્યો છે. ૨૫ કડીની 'વસંતઋતુની સાખીઓ(મ), 'હગીત વિતગીતા” (ર.ઈ. ૧૭૧૨), ‘રુક્મિણીનણ' અને 'વિનંતી' અન્ય કૃતિની રચનાઓ છે. Jain Education International પરંતુ કવિની ખરી કવિત્વશકિત પ્રગટ થાય છે એમનાં ૧૫૦ જેટલાં મુદ્રિત રૂપે મળતાં પદોમાં. વિવિધ રાગઢાળમાં રચાયેલાં આ પદો રચનારીતિના વૈવિધ્ય, ભાષાનું માધુર્યં, કલ્પનાની ચમત્કૃતિ અને ભાવની આર્દ્રતાથી કવિને સારા પદકવિમાં સ્થાન અપાવે એવાં સત્ત્વશીર છે છે. કિંવની જ્ઞાનવૈરાગ્યમૂલક ચનાઓની દર વયમ છંદમાં રચાયેલા પ૦ ‘જ્ઞાનયુસરા'માં સંસારની માયાનો ત્યાગ કરી હરિભજન કરવાનો બોધ તળપદી ભાષાના પોતવાળી ઉદ્બોધન શૈલીમાં કવિ આપે છે. પરંતુ કંઈળયામાં રચાયેલી 'વૈરાગ્યબોધ જ્ઞાનબોધ મુ.) વધારે ભાવસભર કૃતિ છે. પ્રારંભમાં એમાં ઈશ્વરસ્મરણનો બોધ છે. પણ પછીથી શિવ આ ભાવે ઈશ્વરકૃપા યાયે છે અને ક્યારેક કૃષ્ણમિલન માટે ગોપી રૂપે ઉપાલંભનો પણ આાય લે છે. એ સિવાય જપ કડવાંની ‘પ્રકાશ-ગીતા', ૧૩૫ દુહાની ‘સશિખામણ’ તથા કેટલાંક જ્ઞાનમૂલક પદો(મુ) કવિની બીજી જ્ઞાનમૂલક કૃતિઓ છે. પ્રબોધ-બાવની (મુ), 'સાનડાળા(મુ.), “બત બારમાસ’(મુ.), વગેરે કવિની હિન્દી કૃતિઓ છે. આ સિવાય કવિએ બીજી કૃતિઓ રચી હોવાની માહિતી મળે છે, પરંતુ તેમની કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨, ૩, ૪, ૫(+સં.); ૩. સોહન : ૧, ૭. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧; ૫. પ્રાકકૃતિઓ; ૬. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭‘વીરસિંહકૃત ઉષાહરણ’, ભોગીલાલ સર્કિસરા, ૭. સાહિત્ય, ર, ૧૯૧૬ ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, છગનલાલ વિ. રાવળ; [] ૮ ગૃહાયાદી; ૯ ડિકેંટલૉગબીજે; ૧૦. ડિકેંટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨; ૧૨. ફૉહનામાવિલ. [21.[2] રાજેન્દ્રવિજ્ય [ઈ. ૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભગવાનશિષ્ય. ‘૨૧ પ્રકારી પૂજા’ (૨.ઈ.૧૮૧૦|સં. ૧૮૬૬, કારતક સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇનિઇસ:૨; [] ૨. જૈવિઓ : (૧), [૨૬] દયારામના નજીકના પુરોગામી તરીકે પ્રેમલક્ષણાભકિત અને જ્ઞાનબોધની મધુર ને પ્રાસાદિક કવિતા રચનાર કવિ તરીકે રાજે નોંધપાત્ર છે. કૃષ્ણના ગોકુળજીવનના ઘણા પ્રસંગોને લઈ એમણે કૃતિઓ રચી છે. એમાં સાખી ને ચોપાઇની ચાલનાં ૧૮ ટૂંકાં કડવાંમાં રચાયેલી ‘રાસપંચાધ્યાયી/કૃષ્ણનો રાસ'(મુ.)માં ભાગવતના મૂળ પ્રસંગને અનુસરી કવિએ ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની ઉત્કટ પ્રીતિનો મહિમા કર્યો છે. ૧૦૦ કડીની ‘ગોકુળલીલા’(મુ.) બાળકૃષ્ણે જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાનને વર્ણવે છે. પ્લવંગમની ૫૦ કડીઓમાં રચાયેલી ‘ચુસરાસોહાગી’(મુ.)માં કવિ ગોપી રૂપે દીન ભાવે કૃષ્ણના પ્રેમની ઝંખના કરે છે. સરૈયાની ૩૨ કડીની ‘માંનસમો’(મુ.)માં કૃષ્ણ દૂતી દ્વારા પોતાથી રિસાયેલી રાધાને મનાવવાનો પ્રયત્ન કરે છે એ પ્રસંગને વિશેષ દૂતી અને રાધાના સંવાદ દ્વારા આલેખ્યો છે. સરૈયાની ૨૪ કડીના ‘દાણસમુ’(મુ.)માં ગોપી, કૃષ્ણ અને જસોદો વચ્ચેના સંવાદ રૂપે દાણલીલાના પ્રસંગને આલેખી એમાંથી કૃષ્ણના નટખટ ચરિત્રને ઉપસાવ્યું છે. ગોપીવિરહના ૨ ‘બારમાસ’(મુ.)માંથી ૧ મથુરા ગયેલા કૃષ્ણની રાહ જોતી ગોપીના વિરહભાવ અને દૈન્યને એટલી મધુર વાણીમાં વ્યકત કરે છે કે ગુજરાતીની એ સત્ત્વશીલ મહિનાકૃતિ બની રહે છે. ૪ પદની ‘રાધિકાજીના સ્વપ્નમાં પરણ્યાં રાજેન્દ્રસાગર-૧ [ઈ.૧૭૭૭માં હયાત]: જૈન સાધુ. ‘વૃદ્ધની રાજેન્દ્રસાગર : આ નામે ૧૧ કડીનું '૨૪ તીર્થંકગીત'(મુ) મળે છે. તેના કર્તા કયા રાજેન્દ્રસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [૨.૨.૬ ] રાજારામ-૧ : રાજેન્દ્રસાગર-૧ ગુજરાતી સાહિત્યકોશ : ૩૫૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy