________________
(મુ.), ૪ કડીની “નેમિનાથ-સ્તુતિ', ૧૧ કડીની “ચૌદસીયબાવન કૃતિ: નિકાસંગ્રહ. ગણધર-સ્તુતિ' તથા ધર્મદાસગણિરચિત પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમલા’ સંદર્ભ: ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ; [] ૩. વ્હાઉપરના યશોવિજય ઉપાધ્યાયની મદદથી રચેલ, ૭૧ કથાઓ ધરાવતા યાદી.
[કી.જે.] બાલાવબોધ (ર.ઇ.૧૬૭૭/સં. ૧૭૩૩, એસી-૧૫, ગુરુવાર, શતનાથ [ઈ. ૧૭૭૮ સુધીમાં): જૈન. ૧૬૦ કડીના અંજનાસુંદરીઅંશતઃ મુ.)-એ રચનાઓના કર્તા.
નો રાસ’ (લે.ઈ.૧૭૭૮)ના કર્તા. કૃતિ : ૧. પ્રવિતસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ : ૧૩. સઝાયમાલા:
: ડિફેંટલૉગભાવિ.
શિ.ત્રિ.] ૧-૨ (જા.); []૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬–વૃદ્ધિવિજયકૃત ‘ઉપદેશમાલા-બાલાવબોધ', ઉમાકાંત છે. શાહ.
શવજી/શિવજી [ઈ. ૧૭૭૪ સુધીમાં] : કનકાઇની હમચી' (લે.ઈ. સંદર્ભ: ૧. ઐરાસંગ્રહ: ૩–પ્રસ્તા;[] ૨. જૈનૂકવિઓ : ૨, ૩ ૧૭૭૪) અને ‘સત્યભામાનું રૂસણું” (લે. ઈ. ૧૭૭૪-૭૫)ના કર્તા. (૨); ૩. ડિકૅટલૉગબીજે, ૪. મુપુગૃહસૂચી; ૫. લીંહસૂચી. [.ર.દ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [.ત્રિ.] વૃદ્ધિવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. “શશિકલા-પંચાશિકા' : દુહા-ચોપાઈની ૪૦ ગુજરાતી કડી અને વિશ્વપ્રસિરિની પરંપરામાં ધીરવિજય-લાભવિયનો શિષ્ય, મોહની. ૨૦ ગજરાતીમિકા ભ્રષ્ટ સંસ્કતની કડી રૂપે મળતી જ્ઞાનાચાર્યની આ પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભગવાનની સ્તુતિ
કૃતિ(મુ.) “બિહણપંચાશિકા'—ની પૂર્તિ તરીકે યોજાયેલી છે. આ કૃતિ કરતી ૫૧ કડીની ‘જ્ઞાન-ગીતા' (ર.ઇ.૧૬૫૦; મુ.), ‘ચોવીસી” (૨.ઇ.
પણ કવિ ભૂવરની મૂળ સંસ્કૃત કૃતિ ‘શશિકલા-પંચાશિકા/બિલ્હણ૧૬૭૪ સં. ૧૭૩૦, ભાદરવા વદ ૫, અંશત: મુ.), ૩૮ કડીનું
પંચાશત્યુત્તરમ્ નરેન્દ્રતનયા સંજલ્પિતમ્” (ર. ઈ. ૧૫૪૫)ને આધારે શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન” (૨. ઇ. ૧૬૭૪ સં. ૧૭૩૦, ભાદરવા
રચાયેલી છે. “બિલ્ડણ-પંચાશિકા'માં બિહણના શશિકલા સાથેના સુદ ૫), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતીની સઝાયર(મુ.), ‘દશવૈકાલિક
શૃંગારાનુભવનું સ્મૃતિ રૂપે થયેલું ઉત્પાદક ચિત્રણ છે, તો આ સૂત્રની સઝાયો/દશવૈકાલિકનાં દસ અધ્યયનની ૧૦ સઝાયો’(મુ)ના
કાવ્યમાં શશિકલા નાયક સાથેના પોતાના વિહારનું સ્મૃતિમધુર ચિત્ર કર્તા. કૃતિ: ૧. જૈમૂસારનો : ૧ (.); ૨. જૈસમાલા(શા) : ૧, ૩.
આલેખે છે. એમાં નાયકના રૂપવર્ણન ઉપરાંત જુદા જુદા પ્રસંગોના દેસંગ્રહ; ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. પ્રાપસંગ્રહ: ૧.
ચાતુરીભરેલા, કૌતુકમય પ્રણયવ્યવહારોનું નિરૂપણ છે ને કદાચ સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈનૂકવિઓ: ૨, ૩(૨); ૩.
સ્ત્રીની આ ઉકિત હોઈ શૃંગારની માર્દવભરી સુરુચિપૂર્ણ સંયમિત ડિકૅટલાંગબીજે, ૪. મુપુન્હસૂચી; ૫. હેજેણસૂચિ: ૧. રિ.ર.દ.]
અભિવ્યકિત થયેલી છે. ધ્રુવપંકિતની જેમ વારંવાર આવતો “વાર
વાર સંભારું તેહ, પ્રાણ પાહિ વાહલુ વર એહ” એ ઉદ્ગાર શશિવૃદ્ધિવિજ્ય-૩ [ઈ. ૧૭૫૩માં હયાત]: તપગચ્છની વિજ્યક્ષમા,
કલાની ઘનિષ્ઠ પ્રીતિનો અભિવ્યંજક બને છે. [ભો.સાં.] વિજયદયા અને વિજયધર્મસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૦ ઢાળના ચિત્રસેન-પદ્માવતી-રાસ’ (ર.ઇ.૧૭૫૩/સં. ૧૮૭૯, વૈશાખ સુદ શંકર : આ નામે ‘શાલિભદ્ર-સઝાય’ (લ.ઈ. ૧૯૧૯) અને ગુજરાતી૬, મંગળવાર)ના કર્તા.
મિકા રાજસ્થાનીમાં ‘નવગ્રહ-છંદ' (લે. સં. ૧૯મી સદી), શંકર સંદર્ભ: ગૂકવિઓ: ૩(૧).
રિ.૨.દ] શાહને નામે ફલવધિપાર્શ્વનાથ-છંદ' (લે. ઈ. ૧૭૩૯) તથા શંકર વૃદ્ધિવિમલ [
]: જેને. ૧૧ કડીના “જિત-સ્તવન' વાચકને નામે ૬ કડીનું ‘શાંતિજિન-સ્તવનમ) અને ૫ કડીનું લ.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
*(અહિચ્છત્રા) પાનાથ-સ્તવન’ એ જૈન કૃતિઓ મળે છે. તેમ જ સંદર્ભ : મુપુગૃહસૂચી.
આ નામે પાંચથી ૬ કડીનાં ભજનો (૪ મુ.) એ જૈનેતર કૃતિઓ વૃદ્ધિહસ ઈિ. ૧૭મી સદી મધ્યભાગ]: સંભવત: તપગચ્છના જૈન
મળે છે. કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ શંકરકૃત કૃષ્ણચરિત્રને આલેખતી સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં વિદ્યાહંસગણિના શિષ્ય. ૧૩
૬૦ કડીની ‘કૃષ્ણચરિત્ર-છંદ (મુ) મળે છે. આ કૃતિ ઈ.૧૫૭૪ કડી ની “વિજયસિહસૂરિ-સઝાયર(મુ.)ના કર્તા. કૃતિ વિજયસિંહસૂરિ
આસપાસ રચાઈ હોવાનું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ (જ.ઈ.૧૬૦૮-અવ.ઈ.૧૬૫૩)ની હયાતી દરમ્યાન લખાયેલી હોઈ
કૃતિના કર્તા શંકર-૧ હોઈ શકે. બીજી કૃતિઓના કર્તા કયા શંકર છે
જ કર્તાનો જીવનકાળ ઈ. ૧૭મી સદીના મધ્યભાગ ગણાય.
તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૩-‘વિજયસિહસૂરિ-સઝાય' કૃતિ: ૧. જેyપુસ્તક : ૧; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ સં. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી.
1 સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ. ૧૯૪૬ (ત્રીજી આ.);LL ૩. અનુગ્રહ, વૃંદાવન : આ નામે પદ(૬ મુ.), જ્ઞાતિએ વણિક એવી ઓળખ ધરા
જુલાઈ ૧૯૫૮-'કૃષ્ણચરિત્ર-છંદ, સં. ચિમનલાલ મ. વૈધ. વતા વૃંદાવનને નામે ‘પાંડવવિષ્ટિ', આગ્રાના વતની વૃંદાવનદાસ
સંદર્ભ: ૧. મુપુગૃહસૂચી; ૨. રામુહસૂચી :૪૨. [કીજો...ત્રિ] ભાઈને નામે શ્રીજીની નિત્ય અને વર્ષોત્સવ લીલાનાં પદો તથા શંકર-૧ [ઈ. ૧૫૫૩માં હયાત] : વણવ કવિ. ૫૯ કડીની જમવૃંદાવનદાસને નામે ‘વલ્લભવેલ’ મળે છે. વૃંદાવનની નામછાપ ધરા- ગીત/ધરમ-ગીતા' (ર.ઈ.૧૫૫૩; મુ.)ના કર્તા. વનાર આ બધા કવિઓ એક જ છે કે જુદાજુદા તે નિશ્ચિતપણે કૃતિ : અરજુન ગીતા, ધરમગીતા, વડો કક્કો અને પારણું અને કહી શકાય તેમ નથી. પણ એટલું સ્પષ્ટ છે કે આ કવિ પુષ્ટિસંપ્રદાયના ગરબી, પ્ર. મનસુખભાઈ ફકીરચંદ, ઈ. ૧૮૮૯, વૈષ્ણવ કવિ છે.
સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ] ૨. ફૉહનામાવલિ. [8.ત્રિ]
વૃદ્ધિવિજ્ય-૨: શંકર-૧
ગુજરાતી સાહિત્યકોશ : ૪૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org