________________
ભૂતિ-ચરિત્ર ધમાલ રાસ સઝાય” (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ કપૂરવિજય-૨ [ઈ.૧૭૩૬માં હયાત) : જૈન સાધુ. ૨૪ ગ્રંથાની ૧૦), ૧૧૭ કડીની “હરિકેશી-સંધિ’(ર.ઈ.૧૫૮૪સં.૧૬૪૦, કારતક “મઘકુમાર-સઝાય” (ર.ઈ.૧૭૩૬)ના કર્તા. રાદ --), ૪૮ કડીની ‘આ’ કમાર ચોપાઈ/ધમાલ” (ર.ઈ.૧૫૮૮/રાં. સંદર્ભ: ૧. લિસ્ટઑઇ:ર. ૧૬૪૪, પ્રથમ શ્રાવણ –), ૧૨૨ કડીની ‘થાવચ્ચીશુકસેલગ-ચોપાઈ (ર.ઈ.૧૫૯૯) તથા હરિબલ-સંધિ” એ આ કવિની પ્રમાણમાં ટૂંકી કબીરુદ્દીન : જુઓ હસનકભીરુદ્દી. એવી કથાત્મક કૃતિઓ છે. ઈ.૧૫૬૯માં આગ્રામાં અકબરની સભામાં પૌષધની ચર્ચામાં કવિના ગુરુબંધુ સાધુકીર્તિએ તપગચ્છના કમલ [સંભવત: ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. અમૃતકુશલના મુનિઓને નિરુત્તર કર્યા તે પ્રસંગને વર્ણવતી, લગભગ એ અરસામાં શિષ્ય. લધુતપગચ્છની કુશલશાખાના અમૃતગણિના શિષ્ય હોવાની રચાયેલી જણાતી ૪૯ કડીની ‘ઇતપદ-વેલી’ (મુ.), કયારેક ‘શ્રીપૂજ્ય- અને નામ કમલકુશલ હોવાની શક્યતા. એ રીતે ઈ.૧૭મી ભાસ’ને નામે ઓળખાવાયેલી ગચ્છનાયક જિનચંદ્રસૂરિ વિશેની સદીના અરસામાં હયાત ગણી શકાય. તેમની ૫ કડીની કૃતિ ૧૧ અને ૧ કડીની ૨ ગીતરચનાઓ (બંનેની ૨ઈ.૧૫૭૨; ‘પાજિન-સ્તવન” (મુ.) મળે છે. પહેલી મુ.) તથા નગરકોટના આદીશ્વરની કવિએ કરેલી યાત્રાને સંદર્ભ : જિસ્તકાસંદોહ:૨ (સં.). ગૂંથી લેતું ૧૩ કડી- સ્તોત્ર (ર.ઈ.૧૫૭૮; મુ.) એ આ કવિની ઐતિહાસિક માહિતીવાળી કૃતિઓ છે.
કમલકલશ(સૂરિ)શિષ્ય [.
1 : જૈન. ૨૨ કડીની આ ઉપરાંત, આ કવિની ૩૦ કડીની ‘નેમિ-ફાગ” (ર.ઈ. (બંભણવાડજી)મહાવીર સ્તવન’ (લે. ઈ.૧૫૫૩), ૬ કડીની ‘મૂલવ્રત ૧૫૭૪), ૯૦ કડીની ‘ગુણસ્થાનકવિવરણ-ચોપાઈ' (ર.ઈ.૧૫૭/સં. સઝાય’ (લે..૧૫૨૦), ૧૩ કડીની ‘સામાયિક બત્રીસદોષ-સઝાય૧૬૩૧, આસો સુદ ૧૦), ૨૯ કડીની ‘નવવાડી-ગીત’ તથા (લે. સં. ૧૮મી સદી અનુ)ના કર્તા. તપગચ્છની કમલકલશાખાના ૧૭ કડીની આજ્ઞાસાય-ગીત’ એ કૃતિઓ મળે છે. જિનવલ્લભ- સ્થાપક કમલકલશસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫મી સદી અંતભાગ – સૂરિકૃત ૫ સ્તવન પર અવચૂરિ (ર.ઈ.૧૫૫૯) અને “કાલિકા- ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની અને તેથી ઈ.૧૨મી ચાર્ય-કથા” (૨.ઈ.૧૫૭૬ સં. ૧૬૩૨, અસાડ સુદ ૫) કઈ ભાષામાં સદી પૂર્વાર્ધમાં થયા હોવાની સંભાવના છે. છે તે સ્પષ્ટ નથી.
સંદર્ભ : મુપુગૂહરજૂચી. કૃતિ ૧. ઐશૈકાસંગ્રહ; ૨. પ્રાફાગુસંગ્રહ; [] ૩. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૪૫ – ‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ કાલકીતિ ઈ.૧૬૨૦માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. જ્ઞાતવ્ય, અગરચંદ નાહટા.
જિનવલ્લભસૂરિની પરંપરામાં કલ્યાણલાભના શિષ્ય. ‘મહીપાલસંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. યુજિનચંદ્રસૂરિ; ] ૩. ચોપાઈ' (ર.ઈ.૧૬૨૦ સં.૧૬૭૬, આસો સુદ ૧૦), જિનવલભજૈનૂકવિઓ: ૧,૨ (૧,૨); ૪. મુમુગૃહસૂચી; પહેજૈજ્ઞાસૂચિ:૧. સૂરિકૃત ‘વીર-ચરિત્ર પર બાલાવબોધ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮,
[વાદ] શ્રાવણ વદ ૯) તથા “કલ્પસૂત્ર-ટબાર્થના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ | ૨. જૈનૂકવિઓ:૩(૧). [...] કનકસૌભાગ્ય [ઈ.૧૬૦૮માં હયાત : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય. ૨૭૧ કડીના ‘
વિજ્યદેવસૂરિ-રંગરત્નાકર- કમલધર્મ ઈ.૧૫૦૯માં હયાત] : જૈન સાધુ. પંડિત ભુવનધર્મના રાસ’(ર.ઈ.૧૬૦૮ સં.૧૬૬૪, મહા સુદ ૧૧)ના કર્તા. શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિશતિ-જિન-તીર્થમાલા (ર.ઈ.૧૫૦૯)ના
કનકસૌભાગ્યને નામે કેટલીક હરિયાળીઓ પણ નોંધાયેલી કર્તા. છે પરંતુ તે આ જ કનકસૌભાગ્યની છે કે કેમ તે સ્પષ્ટ થતું સંદર્ભ : જેમણૂકરચના:૧.
ચિ.શે. નથી. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨); ૨. હજૈજ્ઞાસૂચિ:૧. વિ.દ.] કમરરત્ન [ઈ.૧૭મી સદી ઉત્તારાધ : ખરતરગચ્છના જૈન સાધુ.
ઈ. ૧૬૫૪માં જિનરંગસૂરિ યુગપ્રધાનપદ પામ્યા તે ઘટનાને અનુકનૈયો : જુઓ કહાનદાસ કહાનિયદાસ.
લક્ષતા ૧૫ કડીના “જિનરંગસૂરિયુગપ્રધાન-ગીત (મુ.)ના કર્તા. કૃતિ : ઐશૈકાસંગ્રહ (સં.).
ચશે. કપૂરવટ્ટાચાર્ય [
] : જૈન સાધુ. ૩૨ કડીના ‘લઘુઅજિતશાંતિ-સ્તોત્રના કર્તા.
કમલલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છના સંદર્ભ : જૈજ્ઞાસૂચિ:૧.
પા.માં.] જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં અભયસુંદરગટણના
શિષ્ય. જિનરાજસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૮-ઈ.૧૬૪૩)માં રચાયે | કપૂરવિય-૧ (ઈ.૧૬૮૮માં હયાત) : તપગચ્છના જૈન સાધુ. ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ” નામની ગદ્યકૃતિના કર્તા. વિયપ્રભસૂરિશિષ્ય ઉદયવિજ્યના શિષ્ય. ૧૭ કડીના “મહાવીર- સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨).
ચિ.શે. સ્તવન (૨.ઈ.૧૬૮૮)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨; ૨. મુપુગૃહસૂચી. [પા.માં.] કમલવિયે : આ નામે “વિહરમાનજિન-ગીતો’ લ.ઈ.૧૬૫૬), ૪૪ : ગુજરાતી સાહિત્યકોશ
કનકસૌભાગ્ય : કમલવિય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org