________________
સંદર્ભ : સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ, નાથાભાઈ ગોહિલ, કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ઈ. ૧૯૮૭. જિ.ગા.] ૧૯૮૨ (સં.).
જિ.ગા.] પીઠો [ | ]: આ કવિ વિશે ‘સૌરાષ્ટ્રના હરિજન
રત્નદાસ [ઈ. ૧૬૪૮માં હયાત]: ‘નટપદ્ર કે નટવડના બ્રાહ્મણ વિ
નદીને ભકતકવિઓ'માંથી વિશેષ માહિતી ઉપલબ્ધ થાય છે. એ મુજબ આ
એમ વાંચવું અને નીચેનો કૃતિસંદર્ભ ઉમેરવો. કવિ ઈ. ૧૮૩૦-ઈ. ૧૮૮૯ દરમ્યાન થઈ ગયા. એટલે તેમનો
કૃતિ : ગૂર્જરકવિ રનદાસકૃત હરિશ્ચન્દ્રઆખ્યાન, પ્ર. સુવિચાર કવનકાળ અર્વાચીન સમયમાં જતો હોવાથી તેઓ અર્વાચીન કવિ દરક અડ, . ૧૮૯૧. ઠરે છે.
રત્નાકરચંદ્ર મુનિ) [ઈ. ૧૫મી સદી મધ્યભાગ] : આ કવિની ‘આદિસંદર્ભ : સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ, નાથાભાઈ ગોહિલ,
જિનજન્માલિશ (મુ.) અને “આદિનાથ-વિનંતિને એક કૃતિ ઈ. ૧૯૮૭.
કિી.જો.]
માનવામાં આવી છે, પરંતુ એ બન્ને કૃતિઓ જુદી છે અને ૧૬
કડીની ‘આદિનાથ-વિનંતિ’ હવે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ છે. ભામ(સહ)/વિદુર [ઈ. ૧૫૯૦માં હયાત]: જૈન. પિતાનું નામ
કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ. ભારમલ્લ. દેપાળના શિષ્ય. એમની ૫૬ કડીની ‘ભામસાહ-બાવની'
૧૯૮૨.
જિ.ગા.] (ર.ઈ. ૧૫૯૦/સં.૧૬૪૬, આસો સુદ ૧૦, મુ.)માં ઉદ્યમ, નારીમોહ, ક્રોધ, કંજુસાઇ, ત્રણત્યાગ, ઈશ્વરશ્રદ્ધા, યશ વગેરે ઇષ્ટ- રત્નેશ્વર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : નીચેના સંદર્ભ ઉમેરવા. નિષ્ટ વસ્તુઓને દષ્ટાંતોથી સમજાવી છે.
સંદર્ભ : શ્રીમદ્ ભાગવત દશમસ્કંધ (કવિ રત્નેશ્વર મેઘજીકૃત), આ કૃતિમાં ‘વિદુરિ વાયકેિ વખાણી’, ‘આસીસ વિદુર ઇમ વધારા
તાત થમ પ્ર. ગોવરધનદાસ નારાયણભાઈ, ઈ. ૧૮૭૧. કિ.ત્રિ. ઉશ્ચરઈ એવી પંકિતઓ મળે છે. એટલે કૃતિના કર્તા કોઈ વિદુર ને તે ભામ સાહના આશ્રિત હોય એમ પણ બનવાજોગ છે. વિદુર [ઈ. ૧૫૯૮માં હયાત] : જઓ ભામ (પરિશિષ્ટ).
૫૦૪: ગુજરાતી સાહિત્યકોશ
પીઠો: વિદુર
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org