________________
[કી..]
પદ્મસાગર-૨ [ઈ.૧૯૬પમાં હયાત]: જૈન. ૭ કડી ના ‘ધૂલિભદ્ર- શામળનું પ્રથમ સર્જન મનાયેલી આ વાર્તા (મુ) છે. ચંપાવતીનો ગીત (ર.ઈ.૧૬૬૫)ના કતાં.
સુંદર અને ચતુર રાજકુંવર પુષ્પસેન પ્રથમ વણિકપુત્રી સુલોચનાને સંદર્ભ : ડિકેટલાંગબીજે.
શ્રત્રિ . અને પછી ધારાના કુંતીભોજની કુંવરી પદ્માવતીને કેમ પરણે
છે તેની એમાં વાર્તા છે. નાયકના બંને પ્રણયલગ્નમાં સુલોચના પકાર • આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન અને પરાવતી જ પહેલ કરતાં દેખાડાયાં છે. પહેલા લગ્ન નાયકને (લે.સં.૧૮મી સદી) મળે છે. તેના કર્તા ક્યા પદ્મસુંદર છે તે
પિતા તરફથી દેશવટો અપાવ્યો અને બીજા લગ્ન પદ્માવતીના નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
પિતાના પિથી મરવાની ઘડીનો અનુભવ તેને કરાવ્યો, જેમાંથી સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
તેને બચાવવામાં અને પદ્માવતી તથા સુલોચનાનો મેળાપ કરાવી પાસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાધી : ઉપકેશગચ્છની
પિતાને ઘેર માન સાથે પહોંચાડવામાં ગુણકા ચંદ્રાવલી મહત્ત્વની બિવંદણીક શાખાના જૈન સાધુ. માણિકયસંદરના શિષ્ય. ૩૫૦ કડીની કામગીી બજાવે છે. વાર્તામાં પુષ્પસેન અને પદ્માવતીને નજીક ‘શીસા ચોપાઇ, રાસ' (ર. ઈ. ૧૫૮૪), ‘ઇશાનચંદ્રવિજયાચોપાઈ
લાવવામાં તેમ જ બંનેની ચતુરાઇ સિદ્ધ કરવામાં સમસ્યાબાજીને (ર.ઈ. ૧૫૮૬ સં. ૧૬૪૨, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘કથાચૂડ
શામળે સારી કામે લગાડી છે. પદ્માવતી અને સુલોચના વચ્ચે ચોપાઇ/રાસ’ (ર.ઈ. ૧૫૮૬ સં. ૧૬૪૨, માગશર વદ ૧, ગુરુવાર),
સમસ્યાની રમત ખેલાવાઈ છે! વાર્તા શામળનું સ્વતંત્ર સર્જન ૧૩૮ કડીની રત્નમાલા” (ર. ઈ. ૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક સુદ
મનાય છે એ ખરું, પણ જૂની વાર્તા પરંપરામાંથી કેટલાંક કથાઘટકો ૧૦, સોમવાર), ૪૬૧ કડીની ‘શ્રીદત્ત-ચોપાઈ' (ર. ઈ. ૧૫૮૬/સં.
એમણે મેળવ્યાં અને પ્રયોજ્યાં હોવાનું અભ્યાસીઓથી અદીઠ ૧૬૪૨, આસો સુદ ૩, ગુરુવાર), ૨૪૫ કડીની ‘શ્રીપાલ ચોપાઇ રહેતું નથી.
[...] રાસ’ (૨. ઈ. ૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક વદ ૭, ગુરુવાર), ૨૧ પશિનીચરિત્ર-ચોપાઇ 1ર ઈ. ૧૯૫૧ સં.૧૭૦૦. ચૈત્ર સુદ ૧૫ કડીની ‘ઉપશમ-સઝાય” (ર. ઈ. ૧૫૯૧(સં. ૧૬૪૭, વૈશાખ વદ શનિવારી : ખરતરગરીય જૈન સાધ લબ્ધો ગણિકત ? ૧૩), ૧૭૭ કડીની ‘ખીમઋષિ-ચોપાઈના કર્તા.
વિ માજિત ને દુહા, સોરઠી, ચોપાઇ અને વિવિધ દેશીઓના સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસ
ઢાળની ૧૬ કડીનું આ કાવ્ય (મુ.) શીલધર્મનો મહિમા કરવાના માળા; ૪. મરાસસાહિત્ય;]..આલિસ્ટઑઈ: ૨; ૬. જૈનૂકવિઓ :
ઉદ્દેશથી રચાયેલું છે. પદ્મિનીને ખાતર ચિતોડના રાણા રત્નસેન ૩(૧); ૭. મુપુગૃહસૂચી: ૮. હજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.].
અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન વચ્ચે થયેલા યુદ્ધની પાસુંદર-૨ [ઈ. ૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ.
રાજસ્થાની સાહિત્યમાં જાણીતી કથા અહીં નિરૂપાઈ છે. જો કે, દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. “પ્રવચન કવિએ શીર્ષકને સાર્થક ઠરાવે એ રીતે કથાનિરૂપણ કર્યું છે. એટલે સારોદ્ધાર–બાલાવબોધ” (૨. ઈ. ૧૫૯૫)ના કર્તા.
પહેલા ખંડમાં રત્નસેન પોતાની પટરાણી પ્રમાવતીના ગર્વનું ખંડન સંદર્ભ : જૈનૂકવિઓ: ૩(૨).
કરવા સિહલનરેશની બહેન પદ્મિની સાથે કેવી રીતે લગ્ન કરે છે
એ પ્રસંગ નિરૂપાયો છે. બીજા ખંડમાં રત્નસેનથી અપમાનિત પાસુંદર(ગણિ)-૩ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : બૃહત્ તપગચ્છના થયેલો બ્રાહ્મણ ચેતનરાઘવ ચિતોડ છોડી દિલ્હીમાં વસવાટ કરી જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સુલતાનના હૃદયમાં પદ્મિની માટે કઈ રીતે આકર્ષણ જગાડે છે એ સૂત્ર’ પરના બાલાવબોધ (. ઈ. ૧૬૫૧–૧૬૭૮ની મધ્યમાં)ના પ્રસંગ છે. ત્રીજા ખંડમાં અલાઉદ્દીન દ્વારા કપટથી કેદ પકડાયેલા
રત્નસેનને ગોરા અને બાદલ એ બે વીર કાકી-ભત્રીજો કેવી યુક્તિસંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. જૈમૂકવિઓ: ૩(૨); ૩. પૂર્વક છોડાવે છે એ યુદ્ધપ્રસંગને રોમાંચક આલેખન છે. સુલમુપુગૃહસૂચી, ૪. હેજંજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.] તાનના સૈન્યને હાથે ગોરાનું મૃત્યુ થાય છે, પરંતુ વિજય રત્નસેનનો પાનંદમૂતિ : આ નામે સીતારામ ચરિત્ર' નામક કૃતિ મળે છે.
થાય છે એવા સુખદ અંત સાથે કાવ્ય પૂરું થાય છે. તેના કર્તા કયા પદ્માનંદ છે તે નિશ્ચિત થતું નથી.
રાજસ્થાની અને હિન્દીનું પ્રાચર્ય; વીર અને શૃંગારનું આકર્ષક
નિરૂપણ; નગર, રાજા, સમુદ્ર, પદ્મિની ને અન્ય પ્રકારની સ્ત્રીઓનાં સંદર્ભ : ડિકેટલૉગ ભાવિ.
[.ત્રિ.]
વર્ણન; ઉપ્રેક્ષા, દૃષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારોથી સધાતી પાનંદ(સૂરિ) [
] : જૈન સાધુ. ૯ કડીના ચિત્રાત્મકતા, કહેવતો, રૂઢિપ્રયોગો, સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો ને ‘ચઉવીસવટા શ્રી પાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર', ૯ કડીના ગાથાઓની ગૂંથણીને લીધે અનુભવાતી કવિની બહુશ્રુતતા તથા સીધી વર્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન' તથા ૪ કડીની “ચઉવીસવાટા ઉપદેશાત્મકતાનો આ ભાવ આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ પાર્શ્વનાથ-સ્તુતિના કર્તા.
રિ.ર.દ.] સંદર્ભ : જૈમગૂકરચનાઓં: ૧.
રિ.સી.]
પડ્યો [ઈ.૧૭૦૨ સુધીમાં] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ‘પદ્માવતી' રિ.ઈ.૧૭૧૮/સં. ૧૭૭૪-સુદ ૫, મંગળવાર] : “ધ્યાનામૃત-રાસ’ (લ. ઈ. ૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક વદ ૮, થોડાક સોરઠા સિવાય દોહરા-ચોપાઇમાં રચાયેલી ૭૭૫ કડીની બુધવાર)ના કર્તા.
કર્તા,
ગુજરાતી સાહિત્યકોશ : ૨૪૧
પાસાગર–૨: જો ગુ.સા.-૩૧
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org