________________
સંદર્ભે : 1. ગુસાઇતિહાસ : ૨; ૨. માસાહિત્ય [ ]â, જંગૂ. ૧૬૧૫ પહેલા) તથા દર૭ કીના 'પાદિતામણ કવિઓ : ૩(૨).
[..]
વન પાર્શ્વનાથ સ્તવનના કર્યાં,
પુખ્ખો ઈ. ૧૯૧૭માં હયાત) : જૈન. ૪૫ કડીની ‘વિશખામણની સઝાય’ (૨.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, શ્રાવણ સુદ ૨; મુ.) ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) ૩; ૨. જૈસસંગ્રહ (જૈ). સૌદર્ભ : દેસુરાસમાળા,
પરમાનંદ–૩ [ઈ. ૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શા. ‘હંસરાજ વચ્છરાજ સોપાઈ ર. ઈ. ૧૬૧૯ના કર્તા, સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ... ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.] પરમાણંદ(દસ) ૪ છે. ૧૬૩૩માં યાત : પિતાનું નામ ખું, જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. વતન સૌરાષ્ટ્રનું દીવ. તેમણે ભાગવતના દશમ અને એકાદશસ્કંધને આધારે ૧૨ વર્ગમાં વિમાજિત, ૧૩૪૩ કડીનું ‘હિરરસ’ (૨. ઈ. ૧૬૩૩/સં. ૧૬૮૯, માગશર−૮) નામનું પૌરાણિક વિષયનું વિસ્તૃત કાવ્ય / છે. લોકભોગ્ય પ્રસંગો વધુ વિસ્તારથી આલેખવા તરફ લક્ષ હોવાને લીધે કવિએ કૃષ્ણની નિર્દોષ લીલાઓ અને યાદવોના સંબંધની વાત વિસ્તારથી રજૂ કરી છે અને રામક્રીડા હોવા પ્રસંગો ટૂંકાવી દીધા છે. કવિએ મૂક્યાને અનુસરવાની સાવચેતી રાખી છે. ક્યાંક તેમના પોતાના
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪ તરફથી પણ ઉમેરો થયેલો જણાય છે. વર્ગ પદ્ધતિએ લખાયેલા આ જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકેટલૉગબીજે; કાવ્યની ભાષામાં તેનું જૂનું રૂપ સચવાયું છે તેમ જ એમાં જૂની ૭. મુખુગૃહસૂચી; ૮. લીંહસૂચી. ફાગુ રચનાઓમાં ઉપયોગમાં લેવાતા ‘આંદોલ’ છંદનો પણ ઉપથયો છે એ એની વિશિષ્ટતા છે.
[].જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસારસ્વતો; [] ગૂ યાદી. [ચ.શે.] પરમાનંદ-૫ ઈ. ૧૯૬૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ, રાસલીલા સુધીના કૃષ્ણના ચરિત્રને આલેખતી ‘દશમલીલા’ (લે ઈ. ૧૮૨૬) [ચ...]
ના કર્તા.
[ાત્રિ,
હું : ભક્તકવિ. ૫ કડીના
૧ ભજન (મુ.)ના કર્તા,
કૃતિ : બૃહત્સજનસાગર, પ્ર. પંડિત કાતિક અને દામોદર જ. ભટ્ટ; સં. ૧૯૬૫. [કી.જો.]
પરમસાગર [ઈ. ૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયની પરંપરામાં લાવણ્યસાગરના શિષ્ય. ૬૪ ઢાળના ‘વિક્રમાદિત્ય-રસ’ વિક્રમો-ચોપાઇ વિક્રમસેન લીલાવતી રાસ (૨૦, ૧૬૬૮ સ. ૧૭૨૪, પોષ સુદ ૧ પામ શાયર દિવસ)ના કર્યા.
પરમા [ઈ. ૧૬૯૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીપત-યોગ
નેજિસંહની પરંપરામાં રાજસિંહના શિષ્ય. શીલવિષયક ૯૬ કડીની ‘પ્રભાવતી-ચોપાઇ’(૨.ઈ.૧૬૯૨/સં.૧૭૪૯, મહા સુદ ૧૦, શિન
વારના કર્યાં.
સંદર્ભ. : ૧. જૈસાઇતિહાસ; [...] જૈગૂકવિઓ : ૩(૧). [કી.જે.] પરમાણંદ : જો પરમાનંદ,
પરમાનંદ : આ નામે કોઈ જૈનતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને કડીની ધર્મપ્રકાશની સઝાય’(મુ.) અનૅ ‘દેવકી પટ્ટુન-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા
કયા પરમાનંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જેસસંગ્રહ (ન.); ૨. પરમાનંદ પ્રકાશપદમાવા, સં. રજનીકાંત ૪. પરંતુ, માં ૨૦૦૦ (ત્રીઆ); ૩. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ. ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ]ર. ગૃહાયાદી. [ચ.શે. કી,જો.]
પરમાણંદ-૧ [ઈ,૧૪૯૬માં યાત] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રાસ’(૨.ઈ.૧૪૯૬/સં.૧૫૫૨, આસો વદ૭)ના
ગુ.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ. ૧૯૬૪; ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુખુગૃહસૂચી; ૩. હેક્ષાસૂચિ : ૧. [કી.જો.]
પરમાનંદ (પંડિત)–૨ [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ, વિજયસેનસૂરિના શિખ, નાના દેશી ભાષામય-સ્તવન'
૨૪૨ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
સંદર્ભ : ફાહનામાવિ : ૨,
પરમાનંદ–૬ [ઈ. ૧૮૮૪માં હયાત] : જૈન સાધુ. ‘પ્રજ્ઞાપનાસૂત્રબાલાવબોધ' (ર. ઈ. ૧૮૮૪; * મુ.)ના કર્તા. સંદર્ભ : ફિલઁવાઁગભાઈ : ૧૭ (૧).
[કી..]
|
પરમાણંદ-૭ | ]: ઈડરના રાવકગણ (ઇ. ૧૬૧૬)ના માણે પ્રત્યેનો ની કથા દ્વારા ઈડર શહેરની સ્થાપનાની વાત તથા રજવાડાના અંત:પુરના વ્યવહારોને આલેખતી દોહરાવૃત્તમાં રચાયેલી રાજસ્થાનીમિશ્ર ગુજરાતી શૈલીવાળી ૧૯૮ કડીની માળણની વાર્તાના કર્તા,
સંદર્ભ : ૧. ગૂઢાયાદી; ૨. રૂપાનાવિધ : ૧,
[ચ.શે.]
પરમાનંદ−૮ [
] : જૈન સાધુ કી કોઈ ‘સુવર્ધન'નું નામ પોતાના ગુરુ તરીકે આપે છે. દર કઢીનો "ગુજ સુકમાલ-રાસ' તેમનો રચેલો મળે છે. સંદર્ભ :
સૂધી,
[].જા.)
] : ૨૯ કડીના ‘ઓખાહરણનો
પરમાણા [ ગરબો'ના કર્તા.
For Personal & Private Use Only
પુછ્યો : પરમાણા
www.jainelibrary.org