________________
૧૬%)એ કૃતિઓ રચેલી છે.
અંચલગચ્છના જૈન સાધુ. આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રકૃતિ : ૧.સમેતશિખર રાસ, પ્ર. ચીમનલાલ ડા. દલાલ, ઈ.૧૯૧૫ પ્રભસૂરિના શિષ્ય. ઈ.૧૩૬૪માં આચાર્યપદ. ઈ.૧૪૦૬ સુધીની (+સં.); _] ૨.ઐસમાલા :૧; ૨. એકાસંચય (સં.);૩. જૈએરા- એમની કૃતિઓ મળે છે. ખંભાતની રામ સભામાં ‘વિચક્રવર્તી’નું સમાળા :૧ (સં.).
બિરુદ મેળવનાર અને પોતાને ‘વાણીદત્તવર:' તરીકે ઓળખાવનાર, સંદર્ભ : ૧.જૈમૂકવિઓ:૧;૨.મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ :૧. સંસ્કૃત-પ્રાકૃતના સમર્થ વિદ્વાન આ કવિ અનેક વિદ્વાન શિષ્યો
[...] ધરાવતા હતા.
પોતાની જ મૂળ સંસ્કૃત રચના “પ્રબોધચિંતામણિ' (ર.ઈ. જ્યવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાધ : સંભવત: તપગચ્છના જૈન ૧૪૦૬) પર આધારિત ૪૧૫/૪૪૮ કડીનો ‘ત્રિભુવનદીપક- પ્રબંધ સાધુ. દેવવિજયના શિષ્ય. ઈ.૧૬૧૬ સુધી હયાત હોવાની માહિતી
અંતરંગ-પ્રબંધ/પરમહંસ-પ્રબંધ/પ્રબોધચિંતામણિચોપાઈ' (મુ.) મળે છે. એમણે શુકન-અપશુકન સંબંધી વિધિ-નિષેધો નિરૂપતી એમની યશોદાયી કૃતિ છે. મુખ્યત્વે દુહાચોપાઈ પણ તે ઉપરાંત અક્ષરદુહા અને ચોપાઈબદ્ધ ૩૪૫ કડીની ‘શુકનશાસ્ત્ર-ચોપાઈ મેળ-માત્રામેળ છંદો, ગીતો ને ‘બોલી' નામક ગદ્ય પ્રયોજતી આ (૨. ઈ. ૧૬૦૪/સં. ૧૯૬૦, આસો સુદ ૧૫; મુ.) તથા સંસ્કૃતમાં કૃતિ ગુજરાતી ભાષાનું પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્ય છે. માયાના ‘શોભનસ્તુતિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૬૦૮/૧૬૧૫) રચી છે.
ફંદામાં ફસાયેલા પરમહંસરાજ એટલે કે જીવાત્મા વિવેક આવતાં કૃતિ : આકામહોદધિ :(+સં.).
એમાંથી કેવી રીતે મુકત થાય છે તેની કથા કહેતા આ પ્રબંધની સંદર્ભ : ૧.જેસાઇતિહાસ;] ૨.જૈમૂકવિઓ :૧,૩ (૧); ૩. વસ્તુરચના, વર્ણન છટા, અલંકારયોજના ને દૃષ્ટાંતપરંપરા મુપુગૃહસૂચી.
રિ.૨..તથા લોક્વાણીની મદદથી વક્તવ્યને સચોટતા અર્પતી શૈલીમાં ઉચ્ચ
પ્રકારની કવિપ્રતિભા વ્યક્ત થાય છે. જ્યવિજય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ.
આ કવિના રનેમિનાથ ફાગુ (મુ.)માંથી આંતરયમકવાળા ૧૧૪ ગુણવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી, એમના
દુહામાં રચાયેલ પ્રથમ ફાગુ વસંતક્રીડા, ભોજન, વરશણગાર, આચાર્યકાળ(ઈ.૧૬૪૫-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૯ કડીની ‘વિજય
વરઘોડો આદિનાં આલંકારિક ને સ્વાભાવિક વર્ણનો તથા મર્મપ્રભસૂરીશ્વર-સઝાય” (મુ.)ના કર્તા.
ભરેલા સંવાદ વગેરેથી વધારે રસપ્રદ બનેલ છે. આંતરયમકવાળા કૃતિ : ઐસમાલા :૧.
[...]
દુહા તથા રોળામાં રચાયેલું ને ૭ ભાસમાં વહેંચાયેલું બીજું ફાગુકાવ્ય
પ્રથમ કાવ્યની સાદી ટૂંકી આવૃત્તિ જેવું છે. તેમણે આ જ્યવિજય-૫ [ઈ.૧૭૫૧ સુધીમાં] : જૈન સાધુ. શુભવિજ્યના
ઉપરાંત દ્રતવિલંબિત છંદની ૯ કડીની ‘અર્બુદાચલ-વિનતિ’ શિષ્ય. ૪ કડીની પાર્શ્વનાથ-સ્તુતિ (લ.ઈ.૧૭૫૧) તથા “તીર્થમાલા”
(મુ), દ્રતવિલંબિત છંદની ૭ કડીની “મહાવીર-વિનતી” (મુ), (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
‘પંચાસરા-વિનતિ', વગેરે વિનતિ, સ્તુતિ, પ્રવાડી, ધોળ આદિ પ્રકારની સંદર્ભ : મુપુગૃહસૂચી.
રિ.ર.દ.]
ઘણી કૃતિઓ રચેલી છે. શ્રાવકધર્મોનું વિવરણ કરતી “શ્રાવકબૃહદ્
અતિચાર/વૃદ્ધઅતિચાર'(મુ.), તીર્થંકર-પ્રશસ્તિના ૩ સંસ્કૃત શ્લોકોની જ્યવિજ્યશિષ્ય [.
] : જૈન. ૯ કડીના
પ્રાસબદ્ધ ગુજરાતી ગદ્યમાં ટીકા(મુ.) તથા “આરાધનાસાર'એ દીવાળીનું ચૈત્યવંદન” (મુ.)ના કર્તા.
એમની ગદ્યરચનાઓ છે. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧.
[કી.જો]
આ પંડિત કવિએ સંસ્કૃતમાં “પ્રબોધચિંતામણિ' ઉપરાંત ‘ઉપદેશજયવિમલ [ઈ. ૧૫૯૮માં હયાત] : જૈન સાધુ. ૨૭ કડીના
ચિંતામણિ' (ર.ઈ.૧૩૮૦) તથા એની અવચૂરિ, ધમ્મિલ-ચરિત’ શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન (ર.ઈ.૧૫૯૮)ના કર્તા.
(ર.ઈ.૧૪૦૬), ‘જેનકુમારસંભવ-મહાકાવ્ય', ‘નળ-દમયંતી-ચંપૂ', સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
.ત્રિ.
૩ દ્વત્રિશિકાઓ ને પ્રાકૃતમાં ‘ાત્માવબોધ-કુલક’ વગેરે અનેક
કથાત્મક, તત્ત્વજ્ઞાનાત્મક ને સ્તુતિરૂપ કૃતિઓ રચેલી છે. જ્યશીલ: આ નામે ૧૧ કડીનું ‘નેમિ-ગીત’ લ.સં.૧૭મી સદી અન.) કૃતિ : ૧.ત્રિભુવને દીપકપ્રબંધ, સં.લીલચંદ્ર ભગવાનદાસ, સં. મળે છે. તેના કર્તા કયા જયશીલ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. ૧૯૭૭; ૨. ગુરાસાવલી; ૩. પંગુકાવ્ય+સં.); ૪. પ્રાફાગુસંગ્રહ; સંદર્ભ : મુગૃહસૂચી.
ઈશ.ત્રિ.] ૫. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૭૬; ૬.જૈનયુગ,
એપ્રિલ ૧૯૫૮ – “મહાવીરવિનતિ’ સં. ભોગીલાલ સાંડેસરા. જ્યશીલ-૧[ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ચંદ્રસૂરિની મૂળ સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ પ્રાકૃત રચના પર ૩૩૭ કડીની સંગ્રહણીપ્રકરણ-સ્તબક (લે.ઈ. સાંડેસરા, ઈ.૧૯૬૬ – ‘શ્રીપંચાસરા પાર્શ્વનાથનામંદિર વિશેના ૧૬૮૪)ના કર્તા.
કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો'; ૩. ગુસાઇતિહાસ:૧; ૪. સંદર્ભ : મુમુગૃહસૂચી.
[.ત્રિ.] ગુસાસ્વરૂપો; ૫. જેસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા;L ૭.જૈમૂકવિર :
૧૩(૧,૨); ૮. જૈહાપ્રોસ્ટા; ૯. મુપુગૃહસૂચી; ૧૮.લીંહસૂચિ; જ્યશેખરસૂરિ)[ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ – ઈ.૧૫મી સદી પૂર્વાધ] : ૧૧ હજૈજ્ઞાસૂચિ :૧.
શિ.ત્રિ.]
જ્યવિજય-૩: જયશેખરસૂરિ)
ગુજરાતી સાહિત્યકોશ : ૧૧૫
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org