________________
કૃમિ)નો વિષય મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતાઓમાં પ્રચલિત ઉત્સાહી પ્રસંગ છે. વિશેષ ઉજવ-ગોપીના સંવાદ રૂપે ચાલતી કૃતિના ૧૦ વિકામમાં ગોપીઓની સ્મૃતિરૂપે કવિને કૃષ્ણની ગોકુળલીલાને વિસ્તારથી આલેખી છે. ગોપીઓના ઉપાલંભ ને વર્ણનચમત્કૃતિની કૃતિ પ્રય બની છે. [..]
સરૂપચંદ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ]: ખરતરગચ્છના જૈન સધુ. હર્ષના શિષ્ય. ૨૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઇ.૧૭૬૫/ સં. ૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) તથા હિન્દી-રાસ્થાનીમાં રચાયેલ ‘ઉપાધ્યાય જયમ ણિકયજીરોજીંદ’ (૨.ઈ.૧૭૬૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અજૈકા ગ્રા, ૨ કર્મનિર્જરાણિ અને
વાકથામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પ્ર. લક્ષ્મીચંદ લે. ભાવસાર, ઈ.૧૯૨૭. [કી.જો.]
સર્વાનંદ(સૂરિ) ઈ. ૧૪૪૩માં હાત]: જૈન પુ. ધનપ્રભસૂરિ શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રાયેલી ગંગારિત્ર-ચોપાઈ' - રાસ' તથા ૩૪ કડીની ‘અભયકુમરિબ-ચોપાઈ (૨.૭.૧૪૪૩)ના કૉ, ‘મંગલાચરિત્ર ચોપઇ/રાસ'ના કર્તા આ જ સર્વાનંદસૂરિ છે કે કેમ તે શંકાસ્પદ છે.
સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાપઅહેવાલ:-૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય', ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. પ્રાચીન ગુરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮; ) ૬. ગુવિઓ : ૧, ૩(૧); ૭ થી ૮ [કી.જો..]
ચિ : ૧.
સર્વ દર : જમ્બો સંવેગર દર
સવચંદ [ સાય(મુ.)નો કર્યા. કૃતિ : પ્રસ્તસ ંગ્રહ.
] જૈ ૧૫ કડીની ‘બૂકુમારની
[કી.જો.]
સવજી(સેવક) [ઈ. ૧૭૮૫માં હયાત]: માતાજીની સ્તુતિ કરતા ૧૮ કડીના છેડે (ર.ઈ.૧૭૮૫)સ. ૧૮૪, ચૈત્ર સુદ ૧૪, ગુરુવાર; મુ.
તથા અન્ય પદોના કર્તા.
કૃતિ : શ્રીદેવીમહત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૭.
સંદર્ભ : ૧. ગૃહાય દો; ૨. ફોહનામ વિવ
[કી...]
સવરાજ ઈ. ૧૯મી સદી પૂર્વાધ]: લોકાગચ્છના શ્રાવક કવિ. પિતા નામ હરખ. વતન સાયલા. દીક્ષા ઈ.૧૮૦૯/સં. ૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હસ્તે લીધેલી. ૫૨ કડીના ‘મૂલીબાઈના બરમાસ' (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, માગશર સુદ ૧૩, ગુરુવાર)ના કર્યાં.
સંદર્ભ : 1. ગુરુ ઇતિહાk : ૨; ૨. જૈસાઇતિહાસ 1૩. "ગૂ" કવિઓ : ૩(૧)
[કી.જો.]
૪૫૨ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
-: ઈશ્વરભકિત અને ઉપદેશાત્મક
સજરીબાઈ પદા (ધ પદ મુકતા કહ્યું. કૃતિ ! * વિવેચક -. સંદર્ભ : ૧. પ્રકૃતિઓ; ર સાહિત્ય, ર, ૧૯૧૬'ગુજરાતી કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય, ભાગો', છગનલાલ
વિ. રાવળ.
[ા.ત્રિ.]
સવો |
]: જાતે નૂરી સિદ્ધપુર તાલુકાના બ્રાહ્મણવાડા ગામે આ કવિ ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું અનુમાન છે. લોરેંજન અને લોકભવાઈ અર્થે દૂરદૂર ફરના વચ્ચે
તેવી સંભાવન છે. કટાક્ષમય વાણીમાં સનાતન સત્ય અને સમાજના સાચા ચિત્રનું આલેખન કરતા છપ્પા પ્રકારનાં પદા (કેટલાંક મુ.)ના .
‘ફુલગરશિષ્ય’ના નિર્દેશવાળાં ૩ ભજન સોને નામે મળે છે તે
કવિનાં હોવાની સંભાવના છે.
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પા, દલપત શ્રીમાળી, ઈ. ૧૯૭૩ (સં.). [ા,ત્રિ.] સહજકીતિ(ગણિ) [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસારની પરંપરામાં હેમનંદન-રત્નહર્ષના શિષ્ય. ‘સુદર્શનડ્રોષ્ઠિ-રાસ’ (૨.ઈ.૧૬૮૫), ૧૨૨ કડીના ‘કમલાવતી/કલાવતી-રાસ’ (૨.ઈ. ૧૬૧૨), ‘શત્રુંજયમાહાત્મ્ય-રાસ’ (૨.ઈ. ૧૬૨૭/સં. ૧૬૮૩, કારતક સુદ ૧૫), ‘શીલ-રાસ’ (ર.ઈ. ૧૬૩૦/સં. ૧૬૮૬, શ્રાવણ સુદ ૧૫), ‘શાંતિનાથ-વિવાહલો’ (૨.ઈ. ૧૬૨૨/સં. ૧૬૭૮, આસો સુદ ૧૯), ૧૫૩૪ શ’થાણુના 'દેવરા વચ્છરાજપાઈ વસરા ધિપ્રબંધ’ (ર.ઈ. ૧૬૧૬), ‘હરિશ્ચં’દ્ર-ચોપાઈ’ (ર.ઈ. ૧૬૪૧), ‘સાગરશ્રેષ્ઠિ-કથા/આગરો-ચોપાઈ રાઇ. ૧૯૧૯) વગેરે શસકૃતિઓ; ‘ઉપધાનવિવિધ સ્તવન', ૭ ગીતોનું 'જેસલમેર ચૈન્ય પરિપાટી-સ્તવન', 'શતદલપત્ર ત્રય-શ્રીપાર્શ્વનાય-સ્તન', ૩૩ કડીની ‘વિરાવવી' (૨.ઈ. ૧૬૨૭/સં. ૧૬૮૩, માગશર વદ ૭), ૭૧ કડીની ‘વ્યસનઅજારી, એકાદિપર્વત-શબ્દસાધુનિકા', . ખંડોમાં વિભાજિત નામ-કાશ અને આરગ્રંથ ‘પ્રતિક્રમણ બાલાવબોધ' તથા ૯ કડીના
બે
જિનરાજસૂરિગુર-ગીતાનું) અને ‘વ્રત છત્રીશી” (૨. ઈ. ૧૬૩૨/ સં. ૧૬૮૮, આસો સુદ ૧૦; મુ.) જેવી રચનાઓ તેમની પાસેથી મળી છે. સહજકીર્તિના નામે ૧૭ કડીનું ‘આદિઝિન-સ્તવન’ મળે છે જે આ કિવની કિંત હોવાનું અનુમાન છે.
આ
રત્નસાગરગતિની ગાયથી રોંગ ‘પાંજરી ૯પસૂત્ર-વૃષ્ટિા'
(ઈ. ૧૯૨૯), ‘મહાવીર-સ્તુતિ-વૃત્તિ’ (.ઈ. ૧૬૩૮), ‘ગૌતમકુવકબૃહદ્ વૃત્તિ વગેરે કૃતિઓ તથા મીનગરની સી હેલ ‘સપ્તદ્વિપ/શબ્દાર્ણવવ્યાકરણઋજુપ્રજ્ઞવ્યાકરણપ્રક્રિયા’(ર.ઈ. ૧૬૨૫) આ કવિની સંસ્કૃત કૃતિઓ છે.
પ્ર.
કૃતિ : ૧. અાસંગ્રહ; ૨. પઘ્ધનવિચારાદિ-પ્રકરણસંગ્રહ, શ્રાવક મંગળદાસ લલ્લુ ઈ, સં. ૧૯૬૯
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિદાસ, ૪, પ્રકારૂપરંપરા; ૫. માસાક્રિ૧; 1. યુજિનચંદ્રસૂરિ;
પચન્દ : શહ(ણિ)
For Personal & Private Use Only
www.jainelibrary.org