________________
જીવન વિશે આથી વિશેષ પણ કેટલીક માહિતી આપવામાં આવે છે, જેમ કે છૅ. ૧૭૯૧માં દુશળ વખતે દિવાળીબાઈને તેમના પિતા તેમના ગુરુને ભળાવીને તીર્થયાત્રાએ નીકળી ગયેલા. પરંતુ આવી અન્ય માહિતીનો આધાર કૃતિમાંથી મળતો નથી.
દિવાળીબાઈ ઈ. ૧૭૯૧ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે પરંતુ એમની કવિતામાં આવતા "મેટી લેવી" (=પરીક્ષા લેવી) કે 'ટામેટી આપવી'' એ પ્રયોગો ઈ. ૧૯થી દર્દીના ઉત્તરાર્ધનું સૂચન કરે છે. આ સિવાય પણ દિવાળીબાઈની ભાષા અને ભાવસૃષ્ટિમાં મધ્યકાલીનતાનો પ્રસાર જેવો મળતો નથી ને પોતાની દરેક કૃતિને અંતે અનેક પદોમાં આત્મક્શન કરવાની તેમની પદ્ધતિ પણ વિચાણ જણાય છે. એમની કોઈ કૃતિની હસ્તપ્રત પ્રાપ્ય નથી અને તેમની કેટલીક પંક્તિઓનું સામ્ય છોટાલાલ ન. ભટ્ટની
પંકિતઓ સાથે જોઈ શકાય છે તેથી દિવાળીબાઈને નામે મળતી કૃતિઓનું અન્ય છોટાલાલ ન. ન હોવાનો તર્ક પણ થયો છે.
દિવાળીબાઈએ આખું રામાયણ પદોમાં ઉતાર્યું હોવાનું કહેવાય છે પરંતુ 'રામ જન્મ' ની ર૦૧, 'રામબાળલીલા'ની થય અને 'શમ વિવાહ’ની ૭૭ ગરબીઓ તથા ‘રામરાજ્યાભિષેક'નાં ૧૦૩ ધોળ
--એમ ૪૩૨ ૫૬ (મુ.) મળે છે. આ મારૂં કૃતિઓ અનુસંધાનપૂર્વક
રચાયેલી છે ને એ પ્રકારના ઉલ્લેખ પણ અંદર મળે છે. ૩ કે ૪ કડીનાં નાનકડાં પદો રૂપે રચાયેલ આ કવિતામાં સરળતા અને પ્રાસાદિકતા છે. તે ઉપરાંત એમાં ગુજરાતી લોકરૂઢિ ને લોકમાનસના આલેખન તરફ વધારે ઝોક રહ્યો છે. 'ગુજરાતી હાયપ્રતોની સહિત યાદી’ દિવાળીબાઈની અન્ય ૨ કૃતિઓ ‘મહિના’ તથા બ્રહ્મજ્ઞાનનાં ૩ પદો "પ્રાચીન કાવ્યમાળા : ૪' માં મુદ્રિત હોવાનું જણાવે છે. જે વસ્તુત: ત્યાં મુદ્રિત નથી. એટલે આ માહિતીમાં કશીક સરતચૂક લાગે છે.
કૃતિ : પ્રાકામાળા : ૬.
સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ ન. ભ, વિષ્ણુપ્રસાદ જાની, ઈ. ૧૯૬૯; ૨. ગુસપઅહેવાલ : ૪– વડોદરા રાજ્યની સ્રીકવિઓ', ડાહ્યાભાઈ લ. પટેલ; [] ૩. ગૃહાયાદી.
[. સો.] દીપ/દીપો: દીપને નામે 'પાર્શ્વજન-સ્તવન' (લે. સં. ૧૮મી સદી અનુ) મળે છે. તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિશ્વરનસુરિને પધારવાની વિનંતીનો સંદેશો પાવતી વાચિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના ત્યકાળ (ઈ. ૧૬૭૪.૧૭૧૭)ના કોઈ દીપ-ક છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘કર્ણભદ્ર-ચૌઢાળિયું” (વ. સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે
દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ઔસમાલા : ૧. સંદર્ભ : રાતથી : ૧.
ચો.]
દીપ(ઋષિ)–૧/દીપાજી [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ ૧૭૪: ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
કડીની ‘ગુણકરડગુણાવલી-ચોપાઈ (૨૪, ૧૭૦૧૨. ૧૭૫૭, આ સુદ ૧૦, ૪૬૩ કડીની પુણ્યસન-ચોપાઈ” (૨. ઈ. ૧૭૨૦ સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરામી-રાસ’ એ કૃતિઓના કર્યાં. કિંજની કૃતિઓમાં રાજસ્થાની
ભાષાની અસર દેખાય છે.
કૃતિ ” *. શીલા : ૨ (સુદર્શન કે વાસ), ૩. કંપર મોતીવાલ શંકા,
સંદર્ભ : ૧ લૈંગકવિઓ : ૩(૨) ૨. જેવાપ્રોસ્ટા; ૩. મુળ સૂચી; ૪ બસૂચી : ૧ : ૧ [ર. સો.] દીપચંદ ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ]: ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં ધર્મસ્યંદના શિષ્ય. “સુરપ્રિયચોપાઈ (૨. ઈ. ૧૭૨૫ સે. ૧૭૮૧, વૈશાખ સુદ ૩; સ્વલિખિત પ્રશ્ન છે. ઈ. ૧૭૨૯૦માં ૩ સંદર્ભ : જૈકવિઓ : ૩ (૨)
ર. સો..]
દીપરાજ: જુઓ દીપવિત-૨
દીપવિજય: આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી સ્તવન’ (મુ.), ‘ઝાંઝરિયામુનિસાય વગેરે ઘણી કૃતિઓ મળે છે તેમાંથી મોટા ભાગની કૃતિઓ સમય વગેરે કારણને લીધે દીપવિજય-૨ની ગણી છે પરંતુ બધી જ કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે.
વિજયને નામે ૨૨ કડીની ‘ચતુર્દશીતિ, વિાધક દેવસૂરિ નવનિહવચ્છવર્ણન ... ૨૦મી સદી અનુ.) તથા કવિ દીપવિજ્યને નામે ‘જીવની ઉત્પત્તિના પંદરસો સિત્તેર સ્થાનનો વિવશે' (શે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે પણ તે દીપવિજ્ય-૨ની કૃતિઓ હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. મુગૢસૂચી; ૨. હેંશા : ૧- [. શો.] દીપવિજ્ય—૧ દીપ્તિવિજય [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] ; તપગચ્છના જૈન સાધુ. વિપાનસુરિની પરંપરામાં પતિ માનવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલી ૩ અંક (=રૂ ખંડ) અને ૩૧ ઢાળનો દેશદેશી બહ 'મંગલકલશ રામ' - . ઈ. ૧૯૯૩/૨, ૧૭૪૯, આસો સુદ ૧૫; મુ.) ઉપથાઓને ચૂંથી લેતા એના કૌતુક રસિક વૃત્તાંત તથા પ્રાસાદિક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય બને છે. આ ઉપરાંત કવિએ “વા કૃતપુષ-સ’ . . ૧૯૭૮ સ ૧૭૩૫, આસો સુદ ૫, બુધવાર) રોલ છે.
કૃતિ : મંગલકલશ કુમારનો રાસ, પ્ર. શા. ભીમસિંહ માણક, ઈ. ૧૯૦૯.
સંદર્ભ : ચૂષિઓ : ૨, ૩(૨) [ર. મો.] દીવિજય-૩ ઈ. ૧૮મી સદી તબાગ-ઈ. ૧૯મી સદી પૂર્વાધ] તપગચ્છની આણ સુર-શાખાના જૈન સાધુ, પંડિત પ્રેમવિજય અને પંડિત વિજયના શિષ્ય. તેઓ ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી ‘વિષ્ણુનું અને ગાયકવાડના પાસેથી 'વિબહાદુર'નું બિરૂદ પામેલા. આ કવિએ નાની મોટી અનેક કૃતિઓ રચી છે તેમાંથી ૪ ઉલ્લાસ અને ૫૧ ઢાળનો ‘સોહમકુલરત્નપટ્ટાવલી-રાસ' (ર. ઈ. ૧૮૨૧; મુ.) ઇતિહાસ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેટલાક પ્રાચીન ગ્રંથોનો આધાર લઈને રચેલા આ રાસમાં વિવિધ ગચ્છ-
દીપ દીપો : દીપત્રિય-૨
For Personal & Private Use Only
www.jainelibrary.org