________________
પરનો બાળબોધ સમષ્ટિએ વિચારતાં સામસુંદરનો હોવાની સંભાવના ઓછી છે. એ સોમદત હોય એમ ગણે છે.
એ સિવાય ૩૩ કડીનું ‘અર્બુદાચલ-સ્તવન’, ૨૫ કડીનું ‘ગિરનાર સ્તવન’, ૯ કડીનું ‘નવખંડ-સ્તવન’, ૨૫ કડીનું ‘સ્તંભન પાર્શ્વનાથ સ્તવન’—–એ કૃતિઓ પણ એમણે રચી છે. ‘ભાષ્યતયસૂણિ’, ‘કલ્યાણસ્તવન’ ‘રત્નકોશ’, 'નવસ્તવન' વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. ‘આરાધના-રાસ’ પ્રાકૃતમાં રચાઈ હોવાની સંભાવના છે. 'નેમિનાથનવાસ-ફાગ રંગસાગર મિનાથ ફાગુ આ કવિને નામે નોંધાયેલી છે, પરંતુ વસ્તુત: તે રત્નમંડનણની કૃતિ છે. રીતે ‘થૂલિભદ્રચરિત/કવિત’ પણ 'સુપસાઇ સતિ સોમસુંદર-સૂરિ' એવી પતિને કારણે સોમસુંદરસૂરિશિષ્યની હોવાની સંભાવના
છે.
કૃતિ : ૧. ચિંદ્રમંડારી વિરચિત પુષ્ટિતકપ્રકરણ, સં. ભોગીલાલ જ. ડેરાશ, ઈ. ૧૯૫૩ (+સ.); ૨. પ્રાચીન ગુજરાતીગઘસંદર્ભ, સ. મુનિ જિનવિજ્ય, સ. ૧૯૮૬;]૩. જૈનગ, કારતક માગશર ૧૯૮૩-વિક્રમના પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી, સં. મોહનલાલ ૬. દેશાઈ, ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૭૫–સોમસુંદરસૂરિષ્કૃત સ્યૂબિભદ્રચરિત', વસંતરાય બી. દવે
(+સં.).
સંદર્ભ : ૧. કવિઓ : ૧; ૨. ગુસઇતિહાસ : ૧૬ ૩, ગુધિ ટરેચર; ૪. ગુસાપઅહેવાલ : ૨૦–‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખનું ભાષણ–પરિશિષ્ટ', મુનિશ્રી પુણ્યવિજયજી; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. જૈસાઇતિહાસ; ૮. દેસુરાસમાળા; ૯. યુકવિઓ; ૧૦, પશુિહસ્તલેખો; ૧૧૦ પ્રકારૂપરંપરા; ૧૨. ફાન્ત્રમાસિક, ઓંકો-ડિસે. ૧૯૪૧-પાલપુરનો શિાત જૈન ઇતિહાસ મુનિશ્રી કાંતિસાગર ] ૧૩. આલિસ્ટૉઇ : ૨૦ ૧૪. કેટલૉગગુરા; ૧૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૧૬. ડિકેટલૉગભાવિ; ૧૭. મુન્નુસૂચી; ૧૮. વીહસુચી; ૧૯. ઘેરૈશાસૂચિ : ૧ [જે.પ.]
સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ્જીવન, બબુલાલ મ. શાહ. ઈ. ૧૯૭૮;] ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલોંગગુરા; ૪. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૫. જૈહાપ્રાસ્ટ; ૬. ડિકેટલૉગભાવિ; ૭. મુપુગૃહસૂચી; ૮. હેîજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સોમસુંદર(સૂરિ)શિષ્ય-૧ [ઈ, ૧૫મી સદી ઉત્તરાધ] : તપગચ્છના જૈન ધુ, મહાવીર નિશાળે જાય છે તે વિશેની નિશાલ-ગણ (ર.ઈ. ૧૪૩૫), ૫૪/૫૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ. ૧૪૪૪/ એસ. ૧૫૫૦, મહા સુદ ૧૩) તથા ૮૧ કડીનો રસ, ઢીં, આંદાવા વગેરે દેશોમાં રચાયેલ, શણપુરના મંદિરની પ્રશસ્તિ કરતી ‘રાણપુરમંડન ખઆદિનાથ ફાગ(મુ.) એ કૃતિઓના કર્યાં. કૃતિ : પ્રાસંગ્રહ.
હૈ
સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩ (૧, ૨); ૨. મુપુગૃહસૂચી; ૩. સૂચિ : ૧ [કી.જો.] સોરઠાખાના) : પરવા કે દ્વાવારી દુવા તરીકે ઓળખાવાયેલા ૩૫૦ જેટલા મુદ્રિત સોરઠા બ્રહ્મનું સ્વરૂપ, માયાનું કાર્ય, જીવદશાની ભ્રમણા, અન્ય સાધનોથી જ્ઞાનની શ્રેષ્ઠતા વગેરે વિષયોને મુક્ત શૈલીએ આલેખે છે. કોઈક હસ્તપ્રતો સોરઠામાં છપ્પા જેવું અંગવિભાજન બનાવતી હોવાનું નેપાયું છે, પણ એ એવું જ શિથિલ અંગવિભાજન હોવાની શકયતા છે. જો કે અપરોક્ષ રહેલા પરમેશ્વરને
ને ઓળખતા જીવની મનોદશા સમજાવવા પ્રીતમનો હાથ પોતાને કંઠે હોય છતાં એનો આનંદ ન સમજતી, બળબુદ્ધિથી બહાર ફર્યા કરતી અબુધ અજ્ઞાન સ્ત્રીનું ચિત્ર પાંચસાત સોરઠાઓ સુધી આલેખાયેલું હોય એવા સળંગ વિચાર કે વર્ણનના ખંડો મળે છે. ખરા..ઓઠાના વર્ણચંગ ઈયુક્ત પવિશ્વાસને પ્રત્યેક ચરણમાં નિરપવાદ રીતે જોતા આ કૃતિ-સમૃદ્રમાં અખાની ગાયિક લાવ્યુંક્ત નૌલીને સહેજે જ અવકાશ મળ્યો છે. [..]
Jain Education International
સોલણ/સોલા
1: જૈન. ગિરનારની નીર્થયાત્રાના પ્રસંગની સ્તુતિ કરતી ૩૮ કડીની દુહાબદ્ધ ‘ચચ્ચરી/ચર્ચરિકા'(મુ.)ના કર્તા. ભાષાની પ્રાચીનતા જોતાં કૃતિ સં. ૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન છે.
કૃત્તિ : ૧. પ્રાણૂકાસંગ્રહ : ૧; ૨, રામ ઔર રાસની કાળ, દશરથ ઓઝા, દશરથ શર્મા, સં. ૨૦૧૬.
સંદર્ભ : ૧. આવિ : ૧; ૨, ઉત્તર અપભ્રંશની સાહિ-1વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇ તિહાસ : ૧; | ૪. જૈગૂકવિઓ : ૧. [ર.ર.દ.] સૌન્ગસુંદર ઈ. ૧૭૬૨માં હત]: ઉપદેશછના જૈન સાધુ સંતસુંદરની પરંપરામાં માન્યસુંદરના શિષ્ય. 'પદી-ચરિત્ર' (૧. ઈ. ૧૭૬૨૨. ૧૮૧૮, ભાદરવા સુદ ૮, ગુરુવરીના કર્તા,
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સુસાઇતહાસ ૩. સાઇતિહાસ [] ૪. જૈનૂકવિઓ : ૩(૧), [ર.ર.દ.]
સોમસુંદર(સૂરિ)શિષ્ય : આ નામે ૩૬ કડીની ‘વસ્તુ’ અને ‘વણિ’ કે ‘ભાષા’ નામક ખંડોમાં ગ્રથિત ‘સમવસરણવિચાર-સ્તવન’(મુ.), ૨૨ કડીની અતીત નાગત-વર્તમાન ચોવીસ જિનવન', ૧૫ કડીનું ‘નવકાર મહામંત્ર-ગીત’(મુ.), ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’, ૪૫ કડીની ‘દેવદ્રવ્યપરિહાર-ચોપાઈ’(મુ.), ૧૦ કડીની 'સોમસુંદરસૂરિ રાઝાય’સ. ‘અંગકુરકે ઉસકી-ચોપાઈ (મુ.), ૧૪ કડીનું ‘ધરણવિહાર-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘ચતુર્મુખ-ગીત’, ૧૫ કડીનું ‘જીવદયાકુલ-સઝાય’, ૭૫૧ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’, ૧૦૧૦ ગ્રંથગ્રનો ‘પિડવિશુદ્ધિ' પર બાલાવબોધ–એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમસુંદરસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
દર : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્ય વિરચિત સ્તવન સંગ્રહ, પૂ. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ. ૧૯૧૯; ૨, સમાધિશતક, એ. વી.પી. સિપિ, ઈ. ૧૯૧૬) ૩. જૈનયુગ, અષાઢ-શાવણ ૧૯૮૬-‘સ ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો', મોહનલાલ દ. દેશાઇ; ૪. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૫–‘દેવદ્રવ્ય પરિહાર-ચોપાઈ', સં. કાંતિસાગરજી.
જય : ગુરાતી સાહિત્યકોશ
સૌ ભાગ્ય : આ નામે ૭ કડીની 'પંચજ્ઞાન-આરતી (મુ.), ‘પુંડરિક સ્વામીની સ્તુતિ (મુ.), ૧૧ કડીની ‘તરકારી-સઝાય(મુ.) તથા ૯
સોમસુંદર(સૂરિ)શિષ્ય : સોભાગ્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org