________________
કૃતિ : ખાવાપના ૧૨ કડીના અને નિરૂપણ કરી
વૈરાગ્યભક્તિબોધ ઉપરાંત મિથ્યાચાર પરના પ્રહારોનું બળકટ ૧૯૨૧ – ધીરો અને તેની કવિતા', કૌશિકરામ વિ. મહેતા, વાણીમાં આલેખન થયું છે. એમાં ધીરા ભકતની અનુભવમસ્તી, ] ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૨૪ – ‘ાંધ; ] દ. ગૂહાયાદી; રૂપક તથા અવળવાણીના સમર્થ વિનિયોગથી થયેલું એ અનુભવનું ૭, ફૉહનામાવલિ.
રિ.દ.| પ્રત્યક્ષીકરણ તથા ધીરાભગતની અખાના જેવી ચિકિત્સાવૃત્તિ સવિશેષ ધ્યાન ખેંચે છે. આત્મજ્ઞાનવિશે (મુ.)નાં ૧૦ પદો ધોળા [ઈ.૧૮મી સદી પૂર્વાધ : જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ. સ્વતંત્ર કતિ ન હોવાનું પ્રતીત થાય છે કેમ કે એમાંનાં પિતા હરિ ભટ્ટ, માતા કુલકુંવરબાઈ. વલ્લભ (ઈ.૧૮મી સદી કેટલાંક પદો અન્ય કૃતિઓ કે પદસમૂહોમાં પણ મળે છે. ૩૧ પૂર્વાર્ધ)ના જોડિયા ભાઈ. અમદાવાદના વતની. તેઓ કવિતા કાફીનો ‘જ્ઞાન-કક્કો (મુ.) તથા ૩૦ પંકિતનો અન્ય કક્કો (મુ.) કરતા હતા એવું નોંધાયેલું છે પરંતુ ધોળા ભગતની નામછાપબોધાત્મક પ્રકારની રચનાઓ છે. ૧૧ પદના “સુરતીબાઈનો વાળી ૭ કડીની અંબાજીની આરતી (મુ.) મળે છે અને વલ્લભની વિવાહ’(મુ.)માં મનની સુરતા (લગની)નું અલક્ષ્યપુરુષ એટલે ઘણી કૃતિઓમાં ‘વલ્લભધોળા’ એવી નામછાપ મળે છે તે સિવાય કે આત્મા સાથેના લગ્નનું રૂપકાશ્રયી પ્રસંગકથન છે. ધીરાની ધોળાની રચનાઓ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ય નથી. આ પ્રકારની કૃતિઓમાં ગુરુ માટેનો આદરભાવ ને ઉમળકો કૃતિ : અંબીકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ વ્યક્ત થાય છે તે સંતપરંપરાનું લક્ષણ હોવા છતાં એમાં ધીરાની બુલાખીદાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.). વિશેષ હૃદયસ્પર્શ વરતાય છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. વલ્લભ ભટ્ટની વાણી, મતાભિમાની સાંપ્રદાયિકો પર પ્રહારો કરતી ૨૭ પદની સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨.
[કી.જો. ‘મતવાદી', આત્મસ્વરૂપની લાક્ષણિકતાઓ વર્ણવતી ૨૭ પદની ‘આત્મબોધ', ગુરુનાં લક્ષણની સાથે વિસ્તારથી ગુરુના ધ્યાનનાથ [
]: માર્ગીપંથના કવિ. રાણી રૂપાંદે, જ્ઞાનોપદેશને વણી લેતી ૨૦ પદની ‘ગુરુધર્મ” તથા શિષ્યને રાણી તારામતી, સતી તોરલ, શેઠાણી સંઘાવતી, માતા કુંતી ગુરુસેવા વગેરેની શિખામણ આપતી ૩૦ પદની ‘શિષ્યધર્મ અને સતી દ્રૌપદીનાં દૃષ્ટાંત દ્વારા એ સતી સ્ત્રીઓએ એમની એ કૃતિઓ (બધી મુ.) કૃત્રિમ અતિરેકી પ્રાસરચના, પદ્યબંધની સાથેના પુરુષોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો એનું નિરૂપણ કરી થોડીક વિલક્ષણતા અને સામાન્યતાને કારણે ધીરાની કૃતિઓ સતીત્વનો ઉપદેશ આપતા ૧૨ કડીના ભજન(મુ.)ના કર્તા. હોવા વિશે શંકા વ્યક્ત થયેલી છે. તેવું જ યોગવિષયક પ્રચુર કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ. ૧૮૯૨ માહિતી આપતી, જુદા જુદા રાગોના નિર્દેશ ધરાવતી ૫૭૯
રિ.૨.દ.] કડીની ઢાળબદ્ધ, “યોગમાર્ગ(મુ.)નું પણ છે. “પ્રાચીન કાવ્યમાળા : ૨૪’માં આ કૃતિઓની સાથે જ છપાયેલી, ઈશ્વરની
ધ્યાનાનંદ (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : સ્વામિનારાયણ સંપ્રદાયના નિરાકારતા અને વૈરાગ્યનો બોધ કરતી ૧૪ ગરબીઓમાં પણ
સાધુ. તેમણે ધર્મામૃત’, ‘હરિગીતા', “હરિચરિત્રામૃત' તથા કીર્તનો કેટલીક કૃત્રિમતા નજરે પડે છે. આ સિવાય ધોળ, ગરબી,
રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની વસંત, ખ્યાલ, વાર, બારેમાસ આદિ પ્રકારો ધરાવતાં અન્ય
ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત હરિગીતા” તે જ પદો (ઘણાં મુ.) મળે છે, જે બહુધા ગુજરાતીમાં, તો થોડાંક
‘હરિચરિત્રામૃત” છે કે કેમ તેવી પણ સંશય થાય છે. હિંદીમાં ને કોઈક મરાઠીમાં પણ રચાયેલાં છે. આ પદો
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ – ‘સ્વામિનારાયણ સંપ્રદાય અધ્યાત્મ અને વૈરાગ્યવિષયક છે. તે ઉપરાંત એમાં કણવિષયક અને ગુજરાતી સાહિત્ય', કલ્યાણરાય ન. જોશી: ૨, મસાપ્રવાહ: શૃંગારલીલા, રાસલીલા ને ગોપીભાવના પણ ઘણાં પદો છે એ ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, સે. ૨૦૦૯, ખાસ નોંધપાત્ર છે. અન્યત્ર ઓજસ્વતી એવી કવિની વાણી અહીં મધુર, પ્રાસાદિક અને લાલિત્યભરી બની છે. હિંદીમાં ધીરાના ૩ કુંડળિયા મુદ્રિત મળે છે.
નગાર્ષિ/નગ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ.૧૭મી સદી સીધા પ્રસંગવાનની ૭ પદની ‘દ્વીપદીવસ્ત્રાહરણ' (મુ.) તથા
આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ૬૦ અધ્યાયે અપૂર્ણ પ્રાપ્ત “અશ્વમેધ” એ ધીરાની કથાત્મક
કુશલવર્ધનના શિષ્ય. એમની મોટા ભાગની કૃતિઓ ઈ.૧૫૮૩થી રચનાઓ છે.
ઈ.૧૬૦૩ સુધીનાં રચનાવ બતાવે છે, પરંતુ ઉત્તરાધ્યયનકૃતિ : ૧, પ્રાકામાળા : ૨૩(ક્સ.), ૨૪, ૨૫; [] ૨. સૂત્ર' પરના સ્તબકનું રચનાવર્ષ ઈ.૧૫૫૯ ખરું હોય તો અભમાલા: ૩. પદસંગ્રહ પ્રભાકર, પૂ. સ્વામી પ્રેમપુરીજી, ઈ. કવિનો સમય એટલો આગળ ખરો. (કમરગિરિમંડન) શાંતિ૧૮૮૫, ૪. ખૂકાદોહન : ૧, ૨, ૩; ૫. ભજનસાગર : ૧; નાથવિનતિ’નું રચનાવર્ષ ઈ.૧૫૦૭ તો ઘણું શંકાસ્પદ જણાય છે.
3 ૬. પ્રાકાન્ત્રમાસિક, એ. ૨ ઈ. ૧૮૮૭; ૭. એજન, એ. કવિએ બહુધા તીર્થ-તીર્થકરોના સ્તોત્રસ્તવનાદિ રચ્યાં છે. ૩ ઈ. ૧૮૮૮..
તેમાંથી નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : તીર્થકરોના સંદર્ભ : ૧, કેવલાદ્દે તે ઈન ગુજરાતી પોએટ્રી (અ.), યોગીન્દ્ર ચરિત્રગાનને સમાવી લેતી ૩૯ કડીની ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ જે. ત્રિપાઠી, ઈ. ૧૮૫૮, ૨, ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસામધ્ય; (૨.ઈ. ૧૫૮૫/સં. ૧૬૪૧, ભાદરવા સુદ, ૬;મુ), ૩૯ કડીની ૪. ગુર્જર સાકાર જયંતીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ. “જાવુરનગર–પંચજિનાલય-ચૈત્યપરિપાટી' (૨, ઈ. ૧૫૫/સં.
વિનો સમય એટલોજ પ૦૦ તો ઘાઈ શંકા
એ છે
૨૦૦ : ગુજરાતી સાહિતથિ
ધોળા :નગર્ષિ/નગા(ગણિ)
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org