SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫૧, ભાદરવા વદ ૩ ગુરુવાર;મુ), ૭૧ કડીનું “ચતુર્વિશતિ કાલીન જૈનેતર ફાગકાવ્ય.' હરિવલ્લભ ૨૧. ભાયાણી [કી.જો.] જિન-સકલભવવર્ણન-સ્તવન” (૨. ઈ. ૧૬૦૧/સં. ૧૬૫૭, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર), ૫ ઢાળ અને ૫૩ કડીનું ‘આઠ નથમલ [ઈ.૧૬૯૩માં હયાત : બાવની' (૨.ઈ.૧૬૯૩)ના કર્તા. કર્મપ્રકૃતિ-બોલવિચાર | બંધહેતુગર્ભિત (વડલીમંડન) – વીરજિન સંદર્ભ: પાંગુહસ્તલેખો. શ્રિત્રિ.] સ્તવન’ (મુ.), ૩૯ કડીનું અલ્પત્વબહત્વગતિ મહાવીર નથમલજી [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જશરાજ- સ્તવન', ૭૧ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર” (૨. ઈ. જીના શિષ્ય. ૩૮ કડીની ‘ચંદનબાળાની સઝાય” (૨.ઈ.૧૮૨૩/સં. ૧૫૯૫), ૩૬ કડીનું (શંખેશ્વર)પાર્શ્વનાથ-સ્તોત્ર” (૨. ઈ. ૧૮૭૯ વૈશાખ વદ ૧: મ.)ના કર્તા. ૧૬૦૩), ૪૯ કડાનું (ગુજયમંડન) ભોજન-સ્તાત્ર ૪૫ કૃતિ : ૧, જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી કડીનું ‘(સાવલીમંડન) આદિનાથજિન-સ્તોત્ર', ૨૯ કડી- ‘(બિલાડા ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી. મંડન) પાર્વજિન-સ્તોત્ર', ‘(કુમારગિરિમંડન) શાંતિનાથ-વિનતિ' (૨. ઈ.૧૯૮૨ (સાતમી આ.). [શ્રત્રિ. ઈ. ૧૫૦૭), ૪૩ કડીનું ‘વીરજિનસ્તોત્ર” (૨. ઈ. ૧૫૮૯), ૩૧ કડીનું ‘શાંતિનાથ-સ્તોત્ર' (૨. ઈ. ૧૫૮૬) તથા ૩૫ કડીનું “મૌન- નથવો [ ]: મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા અગિયારશ-દોઢસોકલ્યાણક-સ્તવન’. દુહા (મુ)ના કર્તા. આ ઉપરાંત કવિએ “રામસીતા-રાસ” (૨.ઈ.૧૫૯૩), કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિહ. ઈ. ૨૪૯ કડીની “સાધુવંદના-સઝાય” (૨.ઈ.૧૫૮૩), હીરવિજય ૧૯૨૩. શ્રિત્રિ] સૂરિ-વિજયસેનસૂરિ વિશેની સઝાયો તથા હરિયાળીઓ રચેલી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર' પરનો ૪૧૨૫ ગ્રંથાગનો સ્તબક (૨. ઈ. નથુ : આ નામે કેટલાંક જૈનેતર પદો નાંધાયેલાં છે. તેમ જ વ્રજ૧૫૫૯) તથા ૫૬૫ ગ્રંથાગનો સંગ્રહણી-ટબાર્થ” (૨. ઈ. હિંદીની અસરવાળી ગુજરાતીમાં નેમનાથવિષયક તથા અન્ય ત્રણથી ૪ ૧૫૯૭/સં. ૧૬૫૩, ફાગણ વદ ૧૩, મંગળ શુક્રવાર) એ એમની કડીનાં સ્તવનો(મુ.) તથા હોરી(૫) એ જેન કૃતિઓ પણ નોંધાયેલી ગદ્યરચનાઓ છે. છે. તેના કર્તા કયા નથુ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ સિદ્ધપુર-ચૈત્યપરિપાટી” તથા “સાધુવંદના-સઝાય’ ‘કુશલ- નથુરામ. વર્ધનશિષ્ય” એટલી જ નામછાપ ધરાવે છે, પણ એના કર્તા કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ: ૨; ૨. જૈકાપ્રકાશ : ૧, ૩. જૈકાસંગ્રહ) નગાગણિ જ હોવાની શકયતા છે. ૪. જૈકાસાસંગ્રહ; ૫. મોતીશાનાં ઢાળિયા, પ્ર. હીરાચંદ હ. શાહ, કવિએ સંસ્કૃતમાં સ્થાનાંગસૂત્ર' પર ‘સ્થાનાંગ-દીપિકા' ઈ.૧૯૧૪ (બીજી આ.). નામે વૃત્તિ (૨.ઈ.૧૬૦૧) અને 'દંડકાવચૂરિ' તથા પ્રાકૃતમાં સંદર્ભ: ગૂહાયાદી. [ર.સો; શ.ત્રિ.] ‘કલ્પાનર્વાચ્ય” (૨.ઈ.૧૬૦૧) રચેલ છે. નથુ(ભકત)-૧ (ઈ.૧૯મી સદી પૂર્વાધ રવિ-ભાણ સંપ્રદાયના કૃતિ : ૧ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, કવિ. પ્રેમસાહેબ (જ.ઈ.૧૭૯૨-અવ. ઈ.૧૮૬૩)ના શિષ્ય અને પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; [] ૨. જૈનયુગ, વૈશાખ ભાયાત. રાજકોટના રહીશ. હિન્દીની અસર ધરાવતાં, અધ્યાત્મયોગ ૧૯૮૫–‘સિદ્ધપુરચૈત્ય પરિપાટી'; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ અને ભક્તિબોધનાં ચારથી ૫ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા. ૧૯૪૫-નગધિ(નગા)ગણિ રચિત જાલુરનગર પંચજિનાલય ચૈત્ય કૃતિ : ૧. અભમાલા; ૨. યોગદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ પરિપાટી', સં. અંબાલાલ પ્રે. શાહ (સં.). ગોવિંદજીભાઈ પુ. ઈ.૧૯૭૬ (ચોથી આ.). શિ.ત્રિ.] સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૨, મુમુન્હસૂચી ૩. હજૈજ્ઞાસૂચિ : ૧. રિર.દ.] નથાભકતો-૨ ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ): સ્વામિનારાયણ સંપ્રદાયના નતર્ષિનયર્ષિ [ઈ. ૧૪૩૯/૧૪૪૧ સુધીમાં : આ કવિની ‘નારાયણ અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ફાગુલિ .ઈ. ૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢયું “ઉદ્ધવ-ગીતા” (૨.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર. અને સવૈયાના ચાલની દાવટી ચોપાઇ જેવા રાસક છંદોનો તથા સંદર્ભ : મસાપ્રવાહ. [.ત્રિ.] આન્દોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચનાનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આ ફાકાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણી- નથુકલ્યાણ [ ]: જૈન સાધુ. દીપવિજયના શિષ્ય. ઓનો વિલાસ વર્ણવાયો છે. અજ્ઞાત કવિના ‘વસંત-વિલાસ’ ફાગુ એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોઅને આ ફાગુકાવ્ય વચ્ચે કલ્પનાનું અને શૈલીનું કેટલુંક સામ્ય છે, દરાના તપગચ્છીય કવિ દીપવિજય [ઈ.૧૮મી સદી અંત ભાગએટલે બંને કાવ્યોનો કર્તા એક હોવાનું પણ અનુમાન થયું છે. ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સંદર્ભ: ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાધ ગણી શકાય. તેમની પાસેથી ૧૯૪૫, ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ: ૧૪. ગુસારૂપરેખા:૧; કવચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) ૫. ગુસાસ્વરૂપો; ૬. નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, મળે છે. ઈ.૧૯૬૨;]૭. સ્વાધ્યાય, મે ૧૯૬૫-હરિવિલાસ-એક મધ્ય- કૃતિ: ૧. કાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ રિ.સો.] ગુજરાતી સાહિત્યકોશ : ૨૦૧ નધિનયર્ષિ: નયુકલ્યાણ ગુ. સા.-૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy