________________
(૧) ૬ કડીની કડી પ્રચંદ્ર ષિની સામ), ૬ કડીનો ‘ગફૂલી’ (લે. સં. ૧૯મી સદી અનુ.) અને ૧૦ કડીની ‘નવતત્ત્વના ૩૬ બોર્ડની સઝાય” (શે. સે. ૧૯મી સદી અનુ.) કૃતિઓ મળે છે પણ તે કયા લક્ષ્મીરત્નની છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ છે. ચૈહ : ૩ ૨ પ્રાસંગ્રહ ૩ જૈનમાકા : ૨ ૩. (રા) : ૩૬ ૪ જૈાસંગ્રહ(ન); ૫. પ્રાસસંગ્રહ : ૧; ૬. મોસસંગ્રહ; ૭ સાયન!લો : ૧ (શ્રા); ૮. સઝાયમાળા(પં); ૯. સસન્મિત્ર(ઝ). ]
સંદર્ભ : ૧. ગુજૂબાડોહત; ૨. ગુસાઇતિહાસ : ૨ ૩ | ગુવારનો ગરબો મુ તથા અન્ય માતાજીના ગરબાના કર્યાં. લક્ષ્મીરામ-૧ મણરામઇ.૧૮૫૭ સુધીમાં] ૮ દર્દીના મધ્યકાળીના વિઓ : ૧, ૩(૧); ૪ મુપુયૂહરચી; ૫ હેન્નસૂચિ : ૧ [ ]
કૃતિ : ૧. નવરાત્રિમાં ગાવાનો ગરબાસંગ્રહ : ૧; પ્ર અમરચંદ ભોવાન, ઈ. ૧૮૭૬; ૨. સત્સંદેશ શિકતઅંક
સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ. પંડયા, ઈ. ૧૯૧૮; ] ૨. ગુયાદી. [L[] સમીરામ-૨ |
] : સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડાવાળા, અવર્ક શાસ્ત્રી. 'કીગિતામણિ'ના કાં સંદર્ભ : ૧. લિંગના સંતો,- ૨. સુવિદ્યા," [.ત્રિ.] બીચિશિષ્ય | ]: જૈન સાધુ. ૧૫ કડીની ‘ધનાઅણગાર રાય' (લેસ, ૧૮મી સદીના કર્યા. સંદર્ભ : હોતાસૂચિ : ૧
લક્ષ્મીરત્ન–૧ ઈ. ૧૫૮૦માં હયાત]: જૈન સાધુ. ‘આઠકર્મરાસચોપાઈ” (...૧૫સ. ૧૬૩૬, આસો સુદ ૫ના ક સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કા.શા.]
મીરા--૨ ઈ. ૧૯૮૪માં હવા: જૈન અ]. હીરાના ડિવિ. ૬ ચા ને ૧૩૫૧૪ કડીની ચોપાઈની, દુષ્ણના વર્ષમાં રફાળાના વતની ખેમ દેદરાણી એ ૧ વર્ષનું અન્નદાન કરી પોતાની દુધીયતો અને ઉદારતા દાખવીને ચાંપાનેરના નગરમાં ચાંપશી મહત્વનું બિરુદ અક્ષત રાખી તેમ જ નગરશેઠના પ્રશસ્તિમા ભાગની ટંક ‘ળવી મહમદ બેગડાને કેવા રાજી કરેલો એનું કથાનક રજૂ કરતી ‘તેમાં વિધાનો. રાસ’ (ઈ. ૧૯૮૪સ, ૧૭૪૧, માગશર સુદ ૧૫ મુ) કૃતિ હતાં.
મીરત્ન-૪ | ]: જૈન સાધુ વિમાન શા. કડીની, ચોવીસે તીર્થંકરોના વનોનો નિર્દેશ કરતી, ૯ ચોવીસ જિન જીન-ચૈત્યવંદનાના તા. કૃતિ : ૧ ચે ાસગ્રહ : ૩; ૨. સંદર્ભ :
પ્રકાશ ૩ સન્મિત્રા), [કા.શા.]
સૂચિ : ૧
કૃતિની અંતિમ પ્રકિતઓ પરથી એના કર્તા ગમીરત્ન હોય એવો અર્થ પણ લઈ શકાય અને ઘણી જગ્યાએ એ લક્ષ્મીરત્નને નામે નોંધાઈ પણ છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસઅ;િ [] ૪ *ગૂતિઓ : ૧, ૨, ૩(૧) ૫. ૬. હેÎજ્ઞાસૂચિ : ૧.
પ્રોસ્ટા
[કા.શા.
કિન : આરસંહ : +l.)
સત્ય : છે. યુ. ઇતિહાસ : ૨; ૨ ગુચારવો; ૩ જૈસાઇનિહસ; ૪ ૮ સાહિત્ય; ૫. જૈગૂકવિઓ : ૨. [કા.શા.] મીન-૩ ઈ. ૧૯૬માં પાકના જૈન સાધુ હયાત : પ્રસૂરિની પરંપરાનો મહિમ પ્રસૂરિના શિષ્ય. એમનું અપર ગામમાં ફરો હવનનું ન પણું છે, પરંતુ એ આધારભૂત લાગનું નથી આવો ૧૩ ડી ગ્રુ૫ ગામ’, બે કડીની ‘ગહૂંગી- ભાર, ૩|૩ કડીની 'બાવા બેસુગિીત રાસ', ૭ કડીની ‘મહિમપ્રભસૂરી.સ. વર- પારસ હિંદ રચનાઓ કરવા ઉપરાંત જુદા જુદા તીર્થંકરોનાં સ્તવનો ! રચના કરી છે, તેમાંના ૧ ‘સુમતિનિ-સ્તવન’માં રચનાવર્ષ ઈ. ૧૬૯૯૨ ૧૭૫૫, કારતક સુદ ૭ મળે છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા શા ]
લક્ષ્મી-નશિલ્પ મીરત્ન | ]: તપગચ્છના જૈન સાધુ. યાણની પરંપરામાં વિમસોમસૂરિ અમીનસૂરિના શિષ્ય ૮૪ ડીના સુપ્રિયકુમાર રાસ, સુરપ્રિયાજ-સજ્જાના હા
લક્ષ્મીરત્ન—૧ : લક્ષ્મીવલ્લભરાજ હેમરાજ
Jain Education International
[કી.જો.] ભીલા. ૧૫૪૭માં હયાત જૈન સાધુ. ભુવનબાનુ વી ચરિત્ર-સ્તબક’ (ર.ઈ. ૧૫૪૭)ના કર્તા. મૂળ કૃતિ પ્રાકૃતમાં છે. સંદર્ભ : મુપુગૃહસૂચી. [કા.શા.] લક્ષ્મીવાલભરાજ હેમરાજ છે. ૧૭મી સદી ઉત્તથી : ખતર ગચ્છના જૈન સાધુ. ક્ષેમકીતિ-લક્ષ્મીકીતની પરંપરામાં સોમહર્ષના વિશ્વ કવિએ શહેર કાપી પણ કૃતિઓ રચી છે.
૬ ખંડ ને ૭૫ ઢાળમાં વિસ્તરેલી મુખ્યત્વે દુહા અને ચોપાઈની દેશીમાં નિબહ વિક્રમાદિત્ય પંચઇડ રચ્યું વિક્રમપાલ પંચદંડ છત્ર-ચોપાઇ વિક્રમ પંચઇડનું પગદંડ અનુદી” (૨..૧૯૭૨
૧૭૨૮, ફાગણ સુક ૫) કવિતી નોંધપાત્ર કૃતિ છે. દેવદમનીના આદેશથી વિક્રમે પ્રાપ્ત કરેલા પાંચ દંડની કથા એમાં કહેવાઈ છે. કૃતિનો વધ કિકિય છે. વર્ષનો ચિત્ મય બન્યા છે. તો અનેક સ્થળે એ અતિવિસ્તારિત થયાં છે. કવિની આ તથા અન્ય બધી કૃતિઓમાં હિન્દીની અસર વરતાય છે.
૧૨ માળની 'અનહાસ-ચોપાઈ” (૨.ઈ. ૧૬૬૯ સ. ૧૭૨૫, ચૈત્ર સુદ ૧), ૧૭ રાળની, દાનનો મિહમા દર્શાવતી 'અમરકુમારચરિત્ર રામ', ૨૬ ઢાળની 'રાત્રિ જન-ચોપાઈ (ઉં. ૧૬૮૨ ૧૭૩૪, પોષ સુદ ૭), ૬ કડીનો ‘મહાવીર ગૌતમ સ્વામી દ્વંદ', ક કંડીની "ભરતબાહુબલિ-છંદ, ૪૬ કડીનો ત્રિભંગી છંદમાં રચાયેલ, ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ જે દેશમાં જન્મ્યા તે દેશનું આંતરપ્રાસ અને ડાભી, અનુનાસિકનાની ક્રુરતાને કારણે સંસ્કૃત રણકાવાળી કાવ્યબાનીમાં વર્ણન કરતો વર્ણનપ્રધાન ‘દેશાંતરીછ ગોડી પાર્શ્વનાદેશાંતરી-છંદ. (મુ.)વની અન્ય શોખી
રચનાઓ છે.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ : ૩૭૫
www.jainliterary.org