________________
ઠંડીની માતાજીવિષયક ગરબી(મુ.), પચ્ચીવિષયક ૧૪ છુપા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશં છે કે દાય તે વિશે નિશ્ચિતપણે વી શકાય તેમ નથી.
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. મસાસિંધુ; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજી માઈ, ઈ. ૧૮૮૯; [] ૫. વસંત, માઘ ૧૯૬૬–ગુજરાતના અપ્રસિદ્ધ
કવિઓ', છગનલાલ વિ. રાવળ,
સંદર્ભ : ૧, પ્રાકૃતિઓ; [] ૨. ગુજરાત શાળાપત્ર, જન્મ ૧૧૦ ગુજરાતનો પિઽ તથા અસલ વિશ્વ પ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ.
[કી.જો..
વતન
પ્રભાશંકર-૧ ઈ. ૧૮૬૩ સુધીમાં] : જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ. અમદાવાદ, જ્ઞાનવિષયક-ધોળ’(લે.ઈ.૧૮૬૩), ‘તુલસીવિવાહ, ‘પરિમિ’, બાર માસ, બ્રહ્મતત્વ' તથા પર્દાના કર્યા. સંદર્ભ : ગૃહાયાદી. [કી.જ. પ્રભુચંદ્ર ઈ. ૧૮૦૨માં હયાત| : જૈન સાધુ. ‘જીવશિખામણ-રાસ’ (ર.ઈ.૧૮૦૨)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૧.
[કી.જો.] ]: ગણપતિની સ્તુતિના પદના સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–'ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય ભાગ ત્રીજો, છગનલાલ વિ. રાવળ. [કી.જો.] પ્રભુરામ-૧ [ઈ. ૧૭૭૮માં હયાત] : બ્રાહ્મણકવિ, સહેરાગામના વતની. તેમની ૨૫ કડીની 'રામવિવાહના લોકાપુ) અને ૭૦ કડીની ‘કળિયુગનો છંદ’ (ર.ઈ.૧૭૭૮; મુ.) કૃતિઓ મળે છે.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્રિવેદી; ૨. પ્રાકાવિનોદ : ૧.
સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ૧૯૬૫;
[] ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭–‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામાળા, દેવદત્ત જોશી; | 1 à. ગૂપાયાદી.
[ી.જા.)
પ્રાય | કર્તા.
પ્રભુરામ-૨ . ૧૯મી સદી : પુષ્ટિસંપ્રદાયના ભક્તવિ સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.]
[કી.જો.] પ્રમોદચંદ્ર–૧ [ || જૈન સાધુ. સુખદણના શિષ્ય. ૩૨૦ શાગ્રની ‘કલાવતી રાસ'ના કા
પ્રભાશંકર-૧ : પ્રશ્નોત્તરમાલિકા’
સંદર્ભ : આલિસ્ટઇ : ૨.
પ્રમોદમાણિકયશિષ્ય[ ચોપાઇ” (લે. ઈ. ૧૯મી સદી અનુન્ડના કર્તા. સંદર્ભે : મુવી.
પ્રયાગદાસ [ ] : પિતાનું નામ ગંગદાસ, ઉદેપુરના વતની. ૩૨ કડીની કપડાકુતૂહલ’(મુ.)ના કર્તા. કૃતિ : વર્ણસમુચ્ચય : ૧, સે. ભોગીલાલ જ. સસરા, છૅ. ૧૯૫૬ (સ.), [કી...] ‘પ્રશ્નોત્તરમાલિકા' : ધીરાકૃત કાફી પ્રકારનાં ૨૧૭ પદની માળા(મુ.),
શિષ્યગુરુ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે રચાયેલી આ કૃતિમાં જપમાળાના
૧૦૮ મણકાની જેમ ૧૦૮ પ્રશ્ન-પદો છે ને ૧૦૮ ઉત્તર-પદો છે. દરેક પ્રશ્નને આખું પદ આપવામાં આવ્યું છે તેથી પ્રશ્ન સ્ફુટ રૂપે મુકાય છે, વ્યવહારના અનુભવના સંદર્ભમાં શંકા ઉઠાવાય છે ને એમાં શિષ્યના સંશયગ્રસ્ત મન ને જિજ્ઞાસુવૃત્તિને વ્યક્ત થવાનો અવકાશ મળે છે. ઉત્તર પણ ૧ નાનકડા પદમાં સમાવવાનો હોઈ સ્વામાવિક રીતે જ નાના નાના પ્રશ્નોનો આકાય લેવાય છે—બ્રહ્મને કોણ પામી શકે? શાસ્ત્ર અને ગુરુની શી આવશ્યકતા છે? વાસના વિના વ્યવહાર કેમ સંભવે ? સ્વર્ગસુખ
‘પ્રભુશથી” : જુઓ શ્રાવક દેવચંદ્ર ઈ. ૧૯મી સદી પૂર્વ
પ્રમોદચંદ્ર : આ નામે ‘અષ્ટબોલગભિત જિનસ્તવન-ચોવીસી' (લે. તે શું? નરક શું? સ્વતંત્રતા શું? પરતંત્રતા શું? દાન કોને સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કથા પ્રમોદચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
-
સંદર્ભ : હે‰જ્ઞાસૂચિ : ૧.
કહેવાય ? વગેરે. ઉત્તરો શ્ની નર્કાળ વિના સીધા પ્રતિપાદન રૂપે અપાયેલા છે ને દૃષ્ટાંતના વિનિયોગથી એમાં લોકમોગ્યતા આવી છે. તે ઉપરાંત ગુરુએ શિલ્પને આત્મીયભાવે કરવા ઉદ્ગારોને પણ એમાં સ્થાન મળ્યું છે. આ રીતે આ પ્રશ્નોત્તરીની શૈલીમાં પ્રાતિના, વિશ્વના અને જીવંતતાના ગુણો છે.
ગુજરાતી સાહિત્યકોશ : ૨૫૩
Jain Education International
[કી.જો.]
| જન. દંતાલીડી
[કી.જો.] પ્રમોદશીલશિષ્ય [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીનું ‘શ્રી સીમંધરજિન-સ્તોત્રવિચારસંયુક્ત’(૨. ઈ. ૧૫૫૭ સં.૧૯૧૩, ફાગણ સુદ ૧૦ ૨૬ કડી "શ્રી વીસવિહરમાન બોલ છે. સંયુક્ત ૧૭૦ જિનનામ-સ્તવન' (ર.ઈ.૧૫૫૭ સ. ૧૬૧૭, ફાગણ સુદ ૧૬, ૮ ડીની ‘ધસૂરિ-સરાય' (ર... ૧૫૭૩) અને ૨૫ કડીની ઉપામને વિષય કરતી 'વીરસેન-સા' .ઈ.૧૫૭૩૦ના કર્તા.
[કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો; [...] ૨. જૈનૂકવિઓ : ૧. પ્રમોદસાગર : આ નામે । ચોવીસી)મુ.) મળે છે. આ પ્રમોદસાગર--૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. અસ્તમંષા ૨. મોસંૐ નિકાસંદોહ : ૧ ૪. જૈગૂસારત્નો : ૧. [ચ.શે.]
પ્રમોદસાગર-૧ | ] : જૈન સાધુ. લક્ષ્મીસાગરના શિા, ૧૩ કડીના ‘પર્યુષણનું ચૈત્યવંદન'(મુ.)ના કર્તા. કૃતિ : ૧.ચૈાસંગ્રહ : ૧,૨; ૨. દંડાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ ઈ. ૧૯૨૦,
[ચ.શે.]
For Personal & Private Use Only
www.jainelibrary.org