________________
કાવ્ય', સં. ચિમનલાલ મ. વૈદ્ય.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ, ૨. પુગુ સાહિત્યકારો.
કરતું આ કાવ્ય એમના લગ્ન (ઈ. ૧૫૯૨) પછી ના થોડા રાયમાં રિ.સી.] રચાયેલું હોવાનું માની શકાય.
વલ્લભદાસ-૩ સિં. ૧૮મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સં. વલ્લવ/વહલવ/વહાલો : વલ્લવને નામે કૃષ્ણભકિતની ૪ ગરબીઓ ૧૭૨૬ પછી મોગલ બાદશાહ ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ (મ.), રામવિવાહના વરઘોડાનાં કાફી રાગનાં ૩ પદ(મુ.), જ્ઞાનથયું ત્યારે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય વૈરાગ્યનું ૧ પદ(મ.) ને “ધોળસંગ્રહ’ મળે છે. વાહલવ-વલવને બનાવી એમણે કાવ્ય રચ્યું છે.
નામે “રાધાવિરહ' તથા વહાલોને નામે “બારમાસ’, ‘પંદરતિથિ’ ને સંદર્ભ : પુગુ સાહિત્યકારો.
રિ.સી. પદો મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક હોવાની સંભાવના છે, વલભદાસ-૪ [સં. ૧૮મી સદી: પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. વ્રજ
પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
કૃતિ: બુકાદોહન: ૮. ભૂષણના સેવક. સંદર્ભ: પુગુ સાહિત્યકારો.
સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી : એક અધ્યયન, બહેચરભાઈ પટેલ, રિ.સી.] . ઈ. ૧૯૭૪; } ૨. ગૂહાયાદી.
રિસો.] વલ્લભવિજ્ય [ઈ. ૧૮૦૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. શાંતિવિજયની પરંપરામાં હિતવિજયના શિષ્ય. જ્યાનંદસૂરિકત શુલિ- વલહપંડિતશિખ્ય [ઈ. ૧૬૦૬ સુધીમાં : કવિ જૈન છે કે જૈનેતર તે ભદ્ર-ચરિત્ર' પરના બાલાવબોધ (ર.ઈ. ૧૮૦૮સં. ૧૮૬૪, જેઠ સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી. કુકડા માર્જરી-રાસ(લે.ઈ.૧૬૦૬)સુદ ૬)ના કર્તા.
ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓએ વહુ પંડિતને કર્તા ગણ્યા છે, પરંતુ સંદર્ભ : જૈનૂકવિ : ૩(૨).
[કી.જે.] ‘કહઇ વહ પંડિતાઉ દાસ’ એ પંકિત પરથી કર્તા વહ પંડિતના
શિષ્ય લાગે છે. વલભસાગર [ઈ. ૧૭૮૪માં હયાત]: જૈન સાધુ. આગમસાગરના સંદર્ભ: જૈનૂકવિઓ: ૧. શિષ્ય. ૭ કડીના આદિજિન-સ્તવન' (ર.ઈ. ૧૭૮૪)ના કર્તા. સંદર્ભ: મુપુગૃહસૂચી.
[કી.જો.] વશરામ [ઈ. ૧૬૭૬માં હયાત] : અવટંકે ગોહિલ. ‘નાગર-સંવાદ'
(ર.ઈ. ૧૬૭૬), “વામનનું આખ્યાન” તથા હિન્દી-ગુજરાતી બંને વલ્લભાખ્યાન': રામદાસપુત્ર ગોપાળદાસની ‘આખ્યાન' નામક ભાષામાં રચાયેલાં પદોના કર્તા. ૯ કડવાંની ‘નવાખ્યાન’ને નામે પણ ઓળખાયેલી આ કૃતિ(મુ.) સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.] પહેલા કડવામાં શુદ્ધાદ્વૈતસિદ્ધાંત અનુસાર પ્રભુના નિત્યસ્થાન અને જગતની ઉત્પત્તિનું વર્ણન કરે છે, બીજા કડવામાં શ્રી વલ્લભાચાર્યની વસનજી/વસીદાસ ઈિ. ૧૮૪૯ સુધીમાં: ‘સૂર્યછંદ/સૂર્યનારાયણનો પ્રશસ્તિપૂર્વક શ્રી વિઠ્ઠલનાથજીના જન્મનો હેતુ નિર્દેશે છે અને પાઠ/સ્તુતિ’ (લે.ઈ. ૧૮૪૯; મુ.) તથા ‘હનુમાનજીનો છંદના કર્તા. ત્રીજા કડવાથી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આલેખે છે. છેલ્લા કડવામાં ‘સૂર્યનારાયણનો છંદ' વસંતદાસને નામે મુદ્રિત થયું છે, પરંતુ શ્રી વલ્લભાચાર્યજીના પરિવારોનો નિર્દેશાત્મક પરિચય અપાયેલો છે. અન્યત્ર એ વસનજી/વસીદાસને નામે પણ મળે છે. આ રીતે, આ આખ્યાન વસ્તુત: ‘વલભાખ્યાન' નહીં પણ ‘વિકલ- કૃતિ : નકાદોહન: ૩. નાથાખ્યાન” છે. વિઠ્ઠલનાથજીને પુરુષોત્તમના અવતારરૂપ ગણાવી સંદર્ભ: ૧. પ્રાકૃતિઓ; ૨. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તકવિએ, એમના જીવનનું હકીકતનિષ્ઠ વર્ણન કરવાને બદલે એમની રચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૧; [] ૩. સ્વાધ્યાય, નવે. લીલાઓ ગાઈ છે અને એમનો ગુણાનુવાદ કર્યો છે. આ રીતે આ ૧૯૭૭–‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવમુખ્યત્વે વર્ણનાત્મક અને ભાવાનુપ્રાણિત રચના છે. શબ્દાલંકાર તથા દત્ત જોશી; ] ૪. ગુહા યાદી; ૫. ડિકેટલૉગ ભાવિ. [કી.જો.] અર્થાલંકારનું સૌંદર્ય ધરાવતાં વર્ણનોમાં તેમ જ કાવ્યની શિષ્ટ પ્રોઢ બાનીમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે.
વસંતદાસ ઈ. ૧૮૪૪ સુધીમાં: ભુજંગી છંદમાં રચાયેલા ઝૂલણા, ચોપાઈ, સવૈયાની દેશીઓને વિવિધતા સાથે પ્રયોજતા કાશીમાહાસ્ય ગંગાજીનો પાઠ (લે. ઈ. ૧૮૪૪) તથા પદોના કર્તા. આ આખ્યાનને કવિએ જુદાજુદા રાગોમાં બાંધ્યું છે ને સાંપ્રદાયિકોમાં વસનજી/વસીદાસ અને આ કવિ એક હોવાની સંભાવના છે, એ આખ્યાનનાં કડવાં નિશ્ચિત રાગાલમાં, રાગ અનુસાર પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. દિવસના જુદાજુદા ભાગમાં ગવાય છે. જેના પર વ્રજ તેમ જ સંદર્ભ: ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખાઈ હોય તેવું આ એકમાત્ર જૈનેતર જ. સાંડેસરા, ઈ. ૧૯૪૧; ] ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. ગુજરાતી કાવ્ય છે ને ટીકાઓ લખનાર વૈષણવ આચાર્યોએ ગોપાલ
[કી.જો.] દાસનું દાસત્વ ઇચ્છયું છે. આ બધું આ આખ્યાનનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે બતાવે છે.
વસંતરામ[
]: પદોના કર્તા. વિઠ્ઠલનાથના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવનને નિર્દેશ સંદર્ભ : ગૂહાયાદી.
[કી.જે.]
વલ્લભદાસ-૩ : વસંતરામ
ગુજરાતી સાહિત્યકોશ : ૩૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org