________________
કનકકીતિ : આ નામે ૧૩ કડીની ‘ઝૂંબખડું’, ૩ કડીની ‘વીર-સ્તવન’, ૧૩ કડીની ‘નેમિ-ફાગુ’ તથા હિંદીમાં ૫ કડીની ‘ભરતચક્રવર્તીની સઝાય’ (મુ.) ને ૧૨ કડીની ‘જિન-વિનતી’ એ કૃતિઓ નોંધાયેલી જોવા મળે છે. એ કયા કનકકીતિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
વાચક કનકકીતને નામે ધર્મનાં વિભિન્ન તત્ત્વોનું રૂપકશૈલીએ વર્ણન કરતી ૧૩ કડીની ‘ધર્મધમાલ-ફાગ’ (લે. સં.૧૭મી સદી અનુ.) નામે. કૃતિ મળે છે તે નક્કીન-જૂની હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ:૧.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [] ૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૩ -- ‘બે ફાગ’, રમણલાલ ચી. શાહ; [...] ૩. મુપુનૂહસૂચી; ૪. હંજ્ઞાસૂચિ:૧.
[વ.દ.]
કનકકી(િવાચક)–૧ |ઈ.૧૭મી સદી પૂર્વાધ] : ખરતરગચ્છના જૈન સાધુ, જિનદ્રસૂરિની પરંપરામાં મંદિરના સિંગ. ૧૩ ઢાળની "મનાય-રાસ' (સ.ઈ. ૧૬૩ સં.૧૯૨, મા સુદ ૫), ૩૯ ઢાળની ‘દ્રૌપદી-ચોપાઇ રામ' (૨૦.૧૬૩૭૯.૬૬૯૩, વૈશાખ સુદ ૧૩૪, ૨ કડીની ‘દાદાજી-પદ’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘મેઘદૂત’ પર ટીકા પણ રચી છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુખુગૃહસૂચી. [વ..] કનકુશલ : ‘ગોડીપાર્શ્વનાથ-છંદ' તથા ૯ કડીની ‘હરિયાલી-સઝાય’(૯.૧૮મી સદી અનુમાં કર્યા કર્યા નકૂળ છે તે સ્પષ્ટ થઈ શકતું નથી.
સંદર્ભ : 1. ધિક્કરસુધી ૨. જાસૂચિ:૧.
[]
કનકતિલક : જુઓ કનક-૧ અને ૨.
કનકધર્મ ઈ.૧૭૭૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીના ‘જિનલાભસૂરિ-પટ્ટધર-જિનચંદસૂરિ-ગીત' (ર.ઈ.૧૭૭૮સં. ૧૮૩૪, વૈશાખ −; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (સં.).
[વ.દ.]
કનકનિધાન ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ જિંનકુસૂની પરંપરામાં ચાદના શિષ્ય આપમાઈ અ પરદેશ ગયેલા અને તારાઓના હાથમાં સાયેલી રજ્જુ, વાર્રાગનાની મદદથી એમાંથી કેવી રીતે પાર ઊતરે છે તેનું કથાનક, કેટલીક દૃષ્ટાન્તકથાઓ સાથે વર્ણવતી રચના ‘રત્નસૂડોપાઈ રત્નસૂત્ર વ્યવહારી-રાસર ૧૬૭૨ ૨.૧૭૨૪, શ્રાવણ વદ ૧૦, શુક્રવાર મુ.)ના કર્યાં. જિનરત્નસૂરિના રાજ્યકાળ(ઈ૧૧૪૩-૪.૧૯૫૫માં રચાયેલા તેમને વિશેના ૬ કડીના ગીત (મુ.) તથા ૮ કડીની “નિડીની સઝાયના કર્તા પણ આ જ કવિ સભવે છે,
કૃતિ : ૧. રત્નચૂડ વ્યવહારીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭; [...] ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨ – ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો', સં. કાંતિસાગરજી, સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. મુખુગૃહસૂચી.
૪૨ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
[..]
કનકપ્રભ ઈ.૧૬૦૮માં હયાત} : ખરતરગચ્છના જન સાનુ જિનભદ્રસૂરિની પરંપરામાં કનકસોમના શિષ્ય. ૮૭ કડીના ‘દશિવધ યતિધર્મ-ગીત’(૨.ઈ.૧૬૦૮ સં.૧૬૬૪, અસાડ સુદ શુભ દિવસ)
[4.8.]
] : જૈન મધુપ ડીના શો
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ – ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા, [વ.દ.]
ના કર્તા.
સંદર્ભ : મૂકવો ૩(૧),
સ્મૃતિ |
પાર્શ્વ સ્તવના કર્તા,
કરના- ૧૫૧૮ સુધીમાં] : કડીના "ગગીતગ ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : પૃહસૂધી.
[વ.દ.]
કનકરત્ન-૨ [ઈ.૧૭૧૧ સુધીમાં : જૈન સાધુ. પંડિત હેમરત્નના શિષ્ય. પૂર્ણિમાગચ્છના જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય હેમરત્નના શિષ્ય હોવાની શકયતા. તો સમય ૧૬મી સદી ઉત્તરાર્ધ કે ૧૭મી સદીનો પ્રારંભ ગણાય. એમણે રચેલાં ઋષભદેવ વિશેનાં કેટલાંક સ્તવન અને ગીત (હો.ઈ.૧૭૧૧) નોંધાયેલાં મળે છે, સંદર્ભ : મુક્કરરૂચી,
[વ.દ.]
કનકરત્ન-૩ ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છની રત્નશાખાના જૈન સાધુ. દાનરત્નસૂરિઈ-૧૭૫૧માં)ના રાજકાળમાં ના ઇસરાવાઈ.૧૭૪૨ાની હયાતીમાં ગયેલા. પધરી દનો ૨૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ છંદ’(સંભવત: ૨.ઈ.૧૭૩૨ સં.૧૭૮૮ – “સંવત શિશ નાગ મહિÇગ આશા”, પોષ સુદ ૫, રવિવાર; મુ.)ના કર્તા.
કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં.૧૯૪૦ (સં.). [૧.૬ ] કનકવિજય : આ નામે કેટલીક કૃતિઓ જેમ કે ૭ ડીનું ‘(મંડોવર) પાર્શ્વનાથ-સ્તવન' (લે.ઈ.૧૬૫૨), ૯ કડીનું ‘મહાવીરસ્તવન વે. ૧૮૩૩૪, ૫ કડીનું ‘આદીશ્વરજિન સ્તવન વે,સ, ૧૮મી સદી અનુ.), ‘ગુરુ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘ચોવીસર્જિન ગીત’લે.સ.૧૮મી સદી અનુ.) અને ૨ કડીનું મહાવી િગીત' (લે..૧૯મી સદી અન્ય નોંધાયેલ મળે છે તે કયા કનકવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પણ
મંડોવર પાનયાવન'નાં કર્યા સમયએ જોતાં કનક વિજય—૨ હોવાની શકયતા છે અને ‘ગુરુ-સઝાય' તે કદાચ કવિ-કૃત વીરધિપસુર-સાય જ હોય. સંદર્ભ : ૧. મુહચી;૨. હાસૂચિ:૧.
[વ.દ.]
કનવિષ—૧ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. હીરવિસૂરિના વિ. નીરવિજયસૂરિના રાજ્યકાળ(૧૯૫૪-ઈ. ૧૫૯૬)માં તેમણે હેલી ૧૧ કડીની ‘હીરવિજપસૂરિ-સઝાય’મુ.માં
કનકકીત : વિજયન
For Personal & Private Use Only
www.jainelibrary.org