________________
6
ચોર-ચોપાઈ (૨.ઈ. ૧૬૬૭/સં. ૧૭૨૩, મહા સુદ ૧૩, બુધવાર), ૨૯ ઢાલ અને ૬૧૯ કડીની ‘લીલાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૭૨ સં. ૧૭૨૮, કારતક સુદ ૧૪), ૫૯૪ કડીની ‘ખાપરાચોરની ચોપાઈ’ (ર.ઈ. ૧૬૭૧|સં. ૧૭૨૭. ાદરવા સુદ ૧૧), ‘પંચદંડ-ચોપાઈ’ (૨.ઈ. ૧૬૭૭|સં. ૧૭૩૩, ફાગણ-), ‘માષાલીલાવતી-ગણિત' (૨. ઈ. ૧૯૮૦માં ૧૭૩૬ સાઢ પદ), ૮૯ ઢાલ અને પરદે કડીની ‘ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ-ચોપાઈ/રાસ (૨.ઈ. ૧૬૮૬), ‘સ્વરોદય ાષા’ (ર.ઈ. ૧૬૯૭|સં. ૧૭૫૩, ાદરવા સુદ-), ૧૫૦ ઢાળ અને ૨૭૫૧ કડીની ‘પાંડવચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ. ૧૭૧૧), ૫૬૪ કડીની ‘શુકનીધિા-ચોપાઈ (૨.૬. ૧૭૧૪સ. ૧૭૭૦, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૩ કડીની ‘નવપદ દ્રુપદ' અને ૭ કડીના ‘સીમંધર જિનસ્તવન’નો કર્યાં. ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ(મુ.)ના
ઓનું સૂચીપત્ર’માં લાલચંદને નામે નોંધાયેલો “મયદરી-રાસ' (ર. ઈ. ૧૬૮૭) રચનાસમય જોતાં પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંવ છે. ‘ખાપરાચોરની ચોપાઈ' અને ‘વિક્રમ-ચોપાઈ' એક હોવાની સં ાવના છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસા ઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;] ૬. જૈન સત્યપ્રકાશ, જા યુ. ફેબ્રુ. માર્ચ ૧૯૪૪–‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદજી નાહટા;[] ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિવીજ છે, ડિકેટલાંગ વિ; ૧૦. બ્રુહસૂચી ૧૧. સૂચી : ૧, ૨; ૧૨. લીંહસૂચી; ૧૩. હે‰જ્ઞાસૂચિ : ૧.
[ા,ત્રિ.]
લાભવિજ્ય : આ નામે ‘સુદર્શનોષ્ઠિ-સઝાય’ (ર.ઈ. ૧૬૨૦), ૧૨
કડીની ‘અપરવાર-સઝાય’અને ૪ કડીની ‘મૌન અગિયારસની
સ્તુતિ (મુ.), 'હિણીની સ્તુતિ. એ કૃતિઓ મળે છે. સુદર્શનાહિ સઝાય'ના કર્તા લા વિજય-૧ હોવાની શકયતા છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' અનુસાર વિનયકુશકૃત મંગલ પ્રકરણરોપવૃત્તિહિત કરે છે. ૧૫૬), હેમિયન ઋષીકે ઈ. ૧૬૦૭) નને દેવાન જિન-સહસનામ' અને તેની ‘સુબોધિન છે. ૧૬૪૨) નામની ટીકા થા વિધિ ડ્રારા સંશોધાઈ હતી. આ બધી કૃતિઓના કર્તા કયા લા વિજય છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. જૈઐરાસમાળા : ૧; ૨. જૈસસંગ્રહ (ન); ૩. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સેં, તિલકવિજયજી, સં. ૧૯૯૩, ૪, માસસંગ્રહ. સંદર્ભ : જૈસાઇતિહાસ. [ા,ત્રિ.]
[ા.ત્રિ.] વાવિત-૧ ઈ. ૧૭મી સદી ઉત્તરાધી : પગના જૈન સાધુ. ૨. વિજયના શિષ્ય. ૪ ઢાળ અને ૪૨ કડીની ‘વિજ્યાનંદસૂરિની સઝાય’ (ર.ઈ. ૧૬૫૫ અથવા તે પછી; મુ.), ૧૪ કડીની ‘કયવનાની સઝાય (મુ.), ૪ કડીની રાહિણીની સ્તુતિ’(મુ.) અને ૧૯ કડીની ‘ધીના ગુણની સઝાય (મુ.)ના કર્તા. વિજયાનંદનો સ્વર્ગવાસ ઈ. ૧૬૫૫/ સં. ૧૭૧૧, સાઠ વદ ૧ના રોજ થયાનો ‘વિજ્યાનંદસૂરિની સઝાય’માં નિર્દેશ હોઈ તે કૃતિ ઈ. ૧૬૫૫ અથવા તે પછીના અરસામાં રચાઈ હશે.
લાખવિજ્ય : લાલ–૧
Jain Education International
ડો બોબર | |: ૯ કડીના 'પાર્થનાય-વન ચિંતામણિ)” (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્યાં. સંદર્ભ : ગુરૂચી,
[ાત્રિ.]
લા મસાગર ઈ. ૧૬૧૫ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ. રવિસાગરના શિષ્ય. વિજયદેવસૂરિના સમકાલીન. ૩૧ કડીના ભુજંગીની દેશીમાં લખાયેલા ‘પાજિન-સ્તવન-ભુજંગપ્રયાત છંદોબદ્ધ’
કર્યાં. ઈ. ૧૯૧૫માં સ્વર્ગવાસ પામેલા વિજ્યદેવસૂરિના જીવનકાળ દરમ્યાન આ કૃતિ રચાઇ છે એટલે કવિ એ સમયમાં થઇ ગયા હોવાનું કહી શકાય.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘શ્રી લા સાગરકૃત પાર્શ્વજિન-વન’, સંગીવાય જ, સસિરા (+સં.). સંદર્ભ : ચોળાસૂચિ : ૧
[ાત્રિ.]
લા મહર્ષ [ઈ. ૧૬૭૦માં હયાત]: જૈન. ૧૯ કડીના ‘નિજિનવન” (૨.ઈ.૧૬૭૦)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી,
કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩-‘જૈન કવિઓનાં વસંતવર્ણન, સં. મોહનલાલ દ. દેશાઈ.
માંક : ૧. ગુસારસ્વતો | ૨. જવિઓ : ૯, ૩(૧); ૩, મુ.પો. [ા.ત્રિ.] બામુનિ લીયો ઈ ૧૫૯માં હયાત]: તપના જૈન સાધુ. સોમવિમલની પરંપરામાં હેમસોમના શિષ્ય. આ કવિ સાગરપુરમાં રહેતા હતા એવી માહિતી ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’
સંદર્ભ : સાઇતિહાસ.
કૃતિ : ૧. ચૈતસંગ્રહ:૧, ૩; ૨. પ્રાપ્તસંગ્રહ; ૩. દેસ્તસંગ્રામપે છે. ૩૫૮ કડીના 'સુદરોીસુંદરશેઠની વાર્તા રૂપસુંદરી રામ ઈ. ૧૫૯માં. ૧૬૩૬, કારતક સુદ્ધે પાનો કે, આ કર્તા અને લાલ–૧ બંને એક હોવાની સં માવના ‘જૈન ગૂર્જરકવિઓ : ૩’માં કરવામાં આવી છે.
[ા.ત્રિ.]
લા બોદય [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ભુવનકીતિના શિષ્ય. ૧૫ કડીના 'નમિરાઽમતિ-બારમાસ (.ઈ. ૧૬૩૩૦, ૧૬૮, આસો સુદ ૧૫; અંશત: મુ.), ૧૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન (શંખશ્વર (ર.ઈ. ૧૬૩૯ સં. ૧૬૯૫, માગશર વદ ૯) અને ૧૦ કડીના સીમંધરજન વન'ના કર
સંદર્ભ : ૧. કાસૃષિ, ૨. ગૂઢાયાદી; ૩. જૈગૃકવિઓ : ૩(૨) ૪. ડિકેટલોગબી, ૫. સૂચી. [l, જો.] લાલ–૧ [ઇ. ૧૫૬૮માં હયાત]: ખડકદેશના જબાછ ગામના વતની. જ્ઞાતિઓ પોરવાડ વર્ણિકર ૪૩૯ કડીની વિક્રમાદિત્યકુમાર-ચોપાઈ' (ર.ઈ. ૧૫૬૮)સં. ૧૬૨૪, અસાડ વદ ૫, ગુરુવાર)ના કર્તા, સંદર્ભ : જૈવિઓ : ૩૨૨).
[કી.જો.]
ગુજરાતી સાહિત્યકોશ : ૩૮૩
For Personal & Private Use Only
www.jainelibrary.org