________________
લાલકુશલ : આ નામે સિદ્ધસેન દિવાકરના મૂળ સંસ્કૃતમાં રચાયેલ લાલચંદ્ર-૪ ઈ. ૧૭૪૩માં હયાત : વિજયગચ્છના જૈન સાધુ. ૪૪ કડીના કલ્યાણ-મંદિર-સ્તોત્રના સ્તબક, અડિયલ, હાટકી, રુડિલ તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્રસુશીલા વગેરે છંદીમાં બદ્ધ ૨૧ કડીનો ‘મણિ મદ્રજીનો છંદ' (મુ.), ૫ કડીની સુંદરી-ચોપાઈ' (ર.ઈ. ૧૭૪૩/સ. ૧૭૯૯, કારતક સુદ ૫)ના કતાં. ‘મંગલમાલિકા’ (લે. સં. ૧૮મી સદી), વિજયસિહસૂરિની હયાતી સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈમૂકવિઓ : ૩(૨); (ઈ.૧૬૦૮-ઈ. ૧૬૫૩)માં રચાયેલ ‘વિજયદેવસૂરિ સ્વાધ્યાત્રિક' ૩. ડિકેટલૉગ માવિ.
[2.ત્રિ.] લિ. સં. ૧૮મી સદી અનુ.) અને ‘વિજયસિંહસૂરિ-સઝાયયુગલ’ (૫ કડીની મુ.)–એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા લાલકુશલ છે તે લાલચંદ(પાઠક)-૫ (ઈ. ૧૭૪૭ સુધીમાં : ખરતરગચ્છના જૈન નિશ્ચિત કહી શકાય તેમ નથી.
સાધુ. ૮ કડીના “જિનકુશલસૂરિ-ગીત’ (લે. ઈ. ૧૭૪૭)ના કર્તા. કૃતિ : ૧. સમાલા : ૧; ૨. માણિ નદ્રાદિકોના છંદોનો પુસ્તક: સંદર્ભ : મુપુન્હસૂચી. ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦.
શિ.ત્રિ.]
લાલચંદ-૬ [ઈ. ૧૮મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ. લાલકુશલ-૧ [ઈ. ૧૬૮૮માં હયાત] : જૈન સાધુ. ‘સિદ્ધપંચાશિકા- જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. દીક્ષાનામ લવનકમલ. પ્રકરણ” ઉપરના ૩૮૨ ગ્રંથાના સ્તબક (ર.ઈ. ૧૬૮૮/સં. ૧૭૪૪, તેમની પાસેથી દશદ્રિવ-સ્તવન” (ર.ઈ. ૧૭૭, સં. ૧૮૩૩, માગશર માગશર સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી વદ ૩), ૪૭ ઢાળની ‘શ્રીપાલ-ચતુષ્પદી/રાસ' (ર.ઈ. ૧૭૮૧/સં. સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચીમાં આ કર્તાનો ગચ્છ ભૂલથી ૧૮૩૭, અસાડ સુદ ૨, મંગળવાર), ૧૮૯ કડીની રાજસ્થાની-હિંદી કૃષ્ણગચ્છ ગણવામાં આવેલ છે.
મિકામાં રચાયેલી ‘બીકાનેર-ગઝલ’ (ર.ઈ. ૧૭૮૨/સં. ૧૮૩૮, જેઠ સંદર્ભ : મુમુન્હસૂચી.
[શ્ર.ત્રિ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘ષ દેવ-સ્તવન' (ર.ઈ. ૧૭૮૩/સં.
૧૮૩૯, જેઠ સુદ-સોમવાર; મુ.)-એ કૃતિઓ મળે છે. લાલકૃષ્ણ | ]: પદોના કર્તા.
કૃતિ : ૧. અરત્નસાર, ૨, રાજસ્થાન મારતી, ઑકટોબર-ડિસે. સંદર્ભ : ન્હાયાદી.
[.ત્રિ.] ૧૯૭૭– કવિ લાલચંદ રચિત બીકાનેર ગઝલ', સં. અગરચંદ
નાહટા. (સં.).. લાલચંદલાલચંદ્ર : આ નામે ૧૧ કડીની ‘ટ્યૂલિ દ્ર-સઝાય’ (લે. ઇ. સંદર્ભ : ૧. ગુસાંઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસ૧૮૧૩), ૮ કડીનું ‘જિનવાણી- સ્તવન મળે છે. તેમના કર્તા કયા સાહિત્ય; ] ૪. જૈનૂકવિઓ : ૩(૧); ૫. હજૈજ્ઞાસૂચિ : ૧. લાલચંદ છે તે નિશ્ચિત થતું નથી.
[.ત્રિ. સંદર્ભ : ૧. ડિકેટલૉગબીજે; ૨. લહસૂચી.
શ્ર.ત્રિ.
લાલચંદ(ઋષિ)-૭ ઈિ. ૧૭૭૮માં હયાત : જૈન સાધુ. ચંદ્ર પાણના લાલચંદાષિા -% ઈ. ૧૭૭૮માં હું
શિષ્ય. ૧૭ કડીના “ચોવીસ જિનવરના કુંવરકુંવરીની સંખ્યાનું લાલચંદ–૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ]: ખરતરગચ્છના જૈન સાધુ
સ્તવન” (૨.ઈ. ૧૭૭૮ સં. ૧૮૩૪, વૈશાખ સુદ ૯; મુ.)ના કર્તા. જિનચંદ્રની પરંપરામાં હીરનંદનના શિષ્ય. ૧૭ કડીના “મૌન એકા
કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિ શામજી, ઈ. દશી-સ્તવન’ (ર.ઈ. ૧૬૧૨), ‘અદત્તાદાનવિષયે દેવકુમાર-ચૌપાઈ
૧૯૬૨.
શિ.ત્રિ.) (ર.ઈ. ૧૬૧૬/સં. ૧૭૧૨, શ્રાવણ સુદ ૫), ૯૫ કડીની ‘સનસ્કુમાર ચક્રવર્તિ-ચતુષ્પાદિકા' (ર.ઈ. ૧૬૧૯),૮૨૭ કડીની ‘હરિશ્ચંદ્રવ્યોપાઈ લાલચંદ-૮ [ઈ. ૧૭૮૧માં હયાત : તપગચ્છના જૈન સાધુ. રાસ (ર.ઈ. ૧૬૨૩/સં. ૧૬૭૬, કારતક સુદ ૧૫) અને વૈરાગ્ય- સં વિત: વિવેકચંદ્રના શિષ્ય. ૮ કડીની ‘ગëલી' (ર.ઈ. ૧૭૮૧/સં. બાવની' (ર.ઈ. ૧૬૩૯/સં. ૧૬૯૫, માદરવા સુદ ૧૫)ના કત. શ્રાવણ વદ ૧૧; મુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ.]૨, જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૩. કૃતિ : પ્રાત: સ્મરણીય પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ મુપુગૃહસૂચી. [.ત્રિ. લલ્લુ ાઈ, ઈ. ૧૯૧૪.
[.ત્રિ.]
લાલચંદ-૨ : જુઓ લાભવર્ધન.
લાલચંદ(ષિ)-૯ ઈ. ૧૮મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૯મી સદી
પૂર્વાધ] : લોકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. લાલચંદ્ર(ગણિ)-૩ (ઈ. ૧૭૧૫ પછી] : સંભવત: તપગચ્છના જૈન ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લાવણી” (ર.ઈ. સાધુ. હીરવિજયની પરંપરામાં ધર્મવિજયના શિષ્ય. ભીમવિજય ૧૭૯૮)સં. ૧૮૫૪- શુક્રવાર, મુ.) અને ૧૭ કડીની ‘શ્રી વિજય(અવ. ઈ. ૧૭૧૫/સં. ૧૭૭૧, માદરવા વદ ૧૫, રવિવાર) વિષયક કુમાર અને વિજયાકુંવરીની લાવણી/સઝાય’ (ર.ઈ. ૧૮૧૨; મુ.)ના ૧૦૨ કડીના ‘ભીમવિજયગણિશિષ્ય-રાસના કર્તા.
કતી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-“ભીમવિજયગણિરાસકા કૃતિ: ૧. જેમાલા (શા.) : ૨; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : સાર', ભંવરલાલજી નાહટા.
[.ત્રિ] ૧, સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, ૩૮૪: ગુજરાતી સાહિત્યકોશ
લાલકુશલ : લાલચંદનષિ-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org