Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे ____ सम्यग् दर्शनादिक लब्ध्वाऽपि अलब्धैव भरतीत्यत्र धातुवादिपुरुषदष्टान्त प्रोच्यते
कस्मिचिन्महापर्वते केचिद् धातुवादिनी गृहीतगुगदीपिका गिरिकन्दरा प्रविष्टाः, तत्प्रमादेन दीपे वि याते फन्दरान्तर्वतिमहान्धकारमोहितास्ते परितो भ्रमन्तः पूर्वदृष्ट कन्दरामार्ग न लब्धान्त । तत्र भ्रमन्तश्च ते प्रचण्ड विषधरेण सर्पण नहीं बना। फिर यह कैसे माना जा सकता है कि धन, किये हुए कर्मके फलको टाल सकने में समर्थ होता है। यह पुरोहितपुत्रका दृष्टान्त हुआ। __ सम्यग्दर्शनादिक को प्राप्त करके भी अनन्त मोरवाला जीव उसको नहीं पानेवाला जैसा ही होता है। इस पर धातुवादी का दृष्टान्त इस प्रकार है
किसी एक विशाल पर्वत पर कितनेक धातुयादी पुस्प ररा करते थे। वे एक दिन जलते हुए दीपक को लेकर उस पर्वत की गुफा में प्रविष्ट हुए । जब वे उसमें बहुत दूर तक घुस चुके तो उनके प्रमाद से वह दीपक धुश गया । अय क्या था-उस गुफा में अन्धकार ही अन्धकार छा गया। हाथ की हथेली भी दिखलाई नहीं देती उनको पार २ दृढने पर भी गुफा से याहिर निकलने का पूर्वदृष्ट मार्ग भी नहीं मिल सका। वे सब घबरा गये। चारों तरफ घूमने लगे परन्तु फिर मार्ग हाथ नहीं आया। इतने में उन्हें एक भयकर जहरीले सर्प ने आकर डस लिया। उसके विषसे धूर्णित होते हुए वे खड़े में जाकर પ્રાણને બચાવી ન શકયુ પછી એ કેમ માની શકાય કે, કરેલા કર્મના ફળને ટાળવામાં ધન સમર્થ થઈ શકશે? આ પુરહિતપુત્રનું દૃષ્ટાન્ત થયું
સમ્યગદર્શનાદિકને પ્રાપ્ત કરીને પણ અન ત મોહવાળે જીવ એનાથી વચિત જ બની રહે છે એના ઉપર ધાતુવાદીનુ દુષ્ટાત આ પ્રકારનું છે
કે એક વિશાળ પર્વત ઉપર કેટલાક ધાતુવાદી પુરુષે રહેતા હતા તે એક દિવસ સળગતે દી લઈને તેમની ગુફામાં ગયા જ્યારે તેઓ તે ગુફામા કેટલેક દૂર સુધી અદર તે ગયા પણ એમના પ્રમાદના કારણે દીવો બુઝાઈ ગયે હવે શું થાય? એ ગુફામાં ચારે તરફ અધિકાર છવાઈ ગયો હાથની ને હથેળી પણ જોઈ શકાતી ન હતી બહાર નીકળવાને માર્ગ શોધવા ઘણું ફાફા માર્યા પણ ગુફામાથી બહાર નીકળવાને માર્ગ તેમને ન જડે આથી તે બધા મુઝાઈ ગયા ચારે તરફ ફાફા મારવા લાગ્યા પરંતુ તેમને બહાર જવાને કેઈ માર્ગ મળે નહિ એટલામાં એક ભયકર ઝેરી સાપે આવી તેમને ઇશ