________________ રા યુવકેમાં મેટાઈના ખોટા વિચાર પેસી ગયા છે. પચાસ રૂપીઆ કમાતો વેપારી જે કામ કરે છે તે કરતાં મેટ્રિક થએલે યુવક શરમાય છે. ધંધા રોજગાર અને નોકરીમાં પણ હરીફાઈ વધતી જાય છે અને તેથી કમાણી જૂજ અને અનિશ્ચિત બનતી જાય છે. જ્ઞાન કેવળ એકદે દી થતું જાય છે પરદેશ ગમનની છૂટ વધતી જાય છે, પણ સાધનના અભાવે તેનો લાભ જે જોઈએ તેવો મળી શક નથી. તંદુરસ્તીના નિયમ બરાબર જળવાતા નથી, અને બાળકેનું મરણ પ્રમાણ વધતું જાય છે. મતમતાંતર વધતા જાય છે અને સાર્વજનિક સંસ્થાઓ કોમ કોમવાર થતાં માત્ર એક જાતિય બની જવાનું જોખમ તેઓ વરતી જાય છે. નાત જાતમાં અને માણસ માણસમાં અવિશ્વાસ વધતો જાય છે, અને તેથી લગ્ન જેવાં પવિત્ર કાએ પણ કરારનું રૂપ ધારણ કરતાં જાય છે. ટૂંકમાં કહીએ તો પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગથી વ્યકિવાદ આપણામાં ઘણે પેસી ગયું છે. ખરી સ્વતંત્રતા વિના ખરી ઉન્નતિની આશા રાખવી વ્યર્થ છે એ વાત હવે યુરોપ અમેરિકાના વિચારશીલ લેખકે રવીકારવા લાગ્યા છે. અર્થાત આર્થિક પરિવર્તનને લીધે જ થએલા સુધારા સંગીન રીતે શ્રેયસ્કરજ હેય એવો નિયમ નથી. વ્યક્તિવાદમાં સ્વતંત્રતાને આભાસ હોય છે, પણ સ્વતંત્રતા હોતી નથી, તેને દેખાવ ઉપરથી રમણીય અને શુદ્ધ લાગે છે, પણ તે અને સ્વાર્થવાદ જ છે. તેથી નીતિના ભોગે થતા સુધારા કોઈ પણ રીતે આદરણીય નથી. અફસ છે કે અત્યારે આપણામાં વ્યક્તિવાદ બહુ ઘુમી રહ્યા છે, અને પિતાનું જ કામ કાઢી લેવામાં ઘણું કરીને આપણે તૈયાર રહીએ છીએ. આ વ્યકિતવાદનાં પરિણામ બહુ અરાં આવ્યાં છે. નાતમાં ઘેર ઘેર પટેલીબ થયા છે, અને કહેવાતા પટેલીઆ પિતાના મોજ કામ કરતા જાય છે. ઘેર ઘેર પંક્તિગત સ્વતંત્ર અને વિદ્યાગુરૂને વિદ્યાર્થીઓ પિતાને માટે રાખેલ પગારદાર નોકરજ ગણે પિતાના નોકર જેજ લેખે છે. મોટા નાનાનો ફેર રહેતો નથી અને સી