________________ 35 થિઓફિકલ સોસાઈટી ઉભાં થયાં, અને આર્યશા નવીનરૂપે સમજાવા લાગ્યાં. સુધારાને પવન પૂર જેસમાં કુંકાવા લાગ્યો; અને પુનર્લગ્ન અને પરદેશ ગમનની જબરી હિમાયત થવા લાગી, તાર, આગગાડી અને આગબોટ થતાં મુસાફરી અને વેપારની સગવડે વધી અને વિચારની આપ લે થવા લાગી. યાંત્રિક કળા દાખલ થતાં ગરીબીની રેજી ઉઘડી, અને પિષ્ટ ઓફીસની સેવીંગ બેકમાં નાણું જમા થવા લાગ્યાં; અને તેથી લેકમાં કરકસરની ટેવ પડવા લાગી. એકંદરે આર્ય જીવનમાં ઉત્સાહ આવ્યું, અને હિન્દનું નશીબ સુધરેલી દુનિયાની સાથે સંકળાવા લાગ્યું. પણ દેશમાંથી કળા હુન્નર ગયાં અને લેકે સરકારની નોકરી શોધવા લાગ્યા. છેલ્લા દસકામાં લેક-વિચાર અલબત્ત બદલાવા લાગે છે, અને દેશમાં ઔદ્યોગિક ચળવચળ ચાલી રહી છે. કોંગ્રેસ સ્થપાતાં લેકે રાજકીય પ્રને સમજવા લાગ્યા છે. સંસાર સુધારા કૅન્ફરન્સ પણ ભરાવા લાગી છે, અને તેમાં સાંસારિક સુધારાના પ્રશ્નો ચર્ચાય છે. સંસાર સુધારામાં અત્યારે બે પ્રશ્નો મુખ્ય થઈ પડયા છે, નાતભેદ અને નીચલા વર્ગની ઉન્નતિ, સમય એવો આવ્યો છે કે જૂદી જૂરી નાતે ભેગી મળી આ પ્રશ્નોને કાંઈક તોડ આગળથી કાઢી તૈયાર નહિ રહે તો સમયના સંગમાં રહેલાં બળે તે તેને તેડ કાઢવા પ્રવૃત થઈ જ ચૂક્યા છે. એકંદરે આર્ય જીવને હવે કાંઈક નવું જ રૂપ ધારણ કરવા માંડયું છે. પરંતુ લેકને ઘણે મેટો ભાગ હજી અશિક્ષિત છે; અને સ્ત્રી કેળવણી હજી પણ નહિવત્ છે. આ બધાં પરિવર્તનમાંથી પાશ્ચાત્ય સંસર્ગની અસર હિન્દવાસીઓનાં આચરણ ઉપર ઘણું ગભીર અને મોટી થઈ છે અને હજી થતી જાય છે. પાશ્ચાત્ય સંસર્ગથી હિન્દની પ્રગતિનું વેનજ જાણે ફરી ગયું હોય એમ લાગે છે. સૈકાઓ પર્યત જે વાત બનવી મુશ્કેલ થઈ પડી હતી, અને જે કદિ પણ બનશે એ વાત અસંભવિત લાગતી હતી, તે જોતજોતામાં આપણી નજર સન્મુખ બનતી જાય છે. જમાનાને જમાતા પર્ય દાઈ ગએલી