Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन १ गा.१ अहिंसास्वरूपम
तथा- "मूलं धम्मस्स दया, तयणुगयं सन्चमेवऽणुद्वाणं । सिद्धं जिणिंदसमए, मग्गिजइ तेणिह दयालू ॥१॥"
इति धर्मरत्नप्रकरणे । भगवतीस्त्रेऽपि पञ्चदशे शतके प्रोक्तम्
" तए णं अहं गोयमा ? गोसालस्स मंखलिपुत्तस्स अणुकंपणयाए वेसियायणस्स चालतवस्सिस्स तेयपडिसाहरणट्टयाए एत्य णं अंतरा अहं सीयलियं तेयलेस्सं निसिरामि,जाए सा ममं सीयलियाए तेयलेस्साए वेसियायणस्स बालतवस्सिस्स सा उसिणा तेयलेस्सा पडिहया" इति । ध्यान नहीं, वह ज्ञान ज्ञान नहीं, वह तप तप नहीं, वह दीक्षा दीक्षा नहीं और वह भिक्षा भिक्षा नहीं, जहाँ कि दया नहीं है। अर्थात् दयारहित सय क्रियाएं मिथ्या यानी निष्फल है" ॥२॥
धर्मरत्नप्रकरणमें भी कहा है-"धर्मका मूल दया है; दयापूर्वक की हुई समस्त क्रियाएं सफल होती हैं, इसलिए जिनेन्द्र के मार्गमें दयावान् ही धर्मका अधिकारी हो सकता है" ॥३॥
उक्त कथनसे यह स्पष्ट होगया कि मरते हुए प्राणीको बचाना भी अहिंसा है।
भगवतीसूत्रके पन्द्रहवें शतकमें भगवान श्रीगौतमसे कहते हैं
"हे गौतम ! मंखलिपुत्र गोशालककी अनुकम्पा करनेके लिए मैंने शीतल तेजोलेश्यासे पालतपस्वी वैश्यायनके द्वारा निकाली हुई उपण तेजोलेश्याका तेज शान्त करके उसे बचाया। ધ્યાન નથી, એ જ્ઞાન જ્ઞાન નથી, એ તપ તપ નથી, એ દીક્ષા દીક્ષા નથી, અને એ ભિક્ષા ભિક્ષા નથી કે જ્યાં દયા નથી, અર્થાત્ દયારહિત બધી ક્રિયાઓ મિથ્યા એટલે નિષ્ફળ છે. ” ! ૨ છે
ધર્મરત્નપ્રકરણમાં પણ કહ્યું છે કે “ધર્મનું મૂળ દયા છે; દયાપૂર્વક કરેલી બધી ક્રિયાઓ સફળ થાય છે, તેથી જીનેન્દ્રના માર્ગમાં દયાવાન જ ધર્મને अधिकारी य श छ. " ॥ 3 ॥
ઉક્ત કથનથી એ સ્પષ્ટ થઈ ગયું કે મરતા પ્રાણને બચાવવા એ પણ અહિંસા છે. ભગવતીસૂત્રના પંદરમા શતકમાં ભગવાન શ્રી ગૌતમને કહે છે ३-" गौतम ! भासतपस्वी वैश्यायन द्वारा अपामा मावती 8 तेनલેસ્થાના તેજને શીતલ તેલેસ્યાથી શાંત કરીને મંખલિપુત્ર શાલકની ઉપર દયા કરવા માટે મેં તેને બચાવ્યું.”