Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८
-
श्रीदनवैकालिको (२) ऊनोदरिका यावताऽग्नादिनोदरं परिपूर्यते तत्र फवलमात्रमपि न्यूनयित्वाऽभ्यबहरणम् । (३) भिक्षाचर्या स्वाध्यायाविरोधियथाविधिविशुद्धमिक्षाकृते चरणम् (४) रसपरित्यागः दुग्धादिविकृतित्यागः। (५) कायक्लेशाशीतोष्णादिसहिष्णुत्वं केशलञ्चनं च । (६) संलीनता श्रीपशुपण्डकरदिववसती कर्मवदोपाहाधाकृञ्चनपूर्वकावस्थानम् ।।
' (२) ऊनोदरी-जितने अन्नसे उदरकी पूर्ति हो जाती है उससे एक ग्रास भी कम आहार करनेको ऊनोदरी तप कहते हैं। इससे स्वाध्याप, ध्यान आदि क्रियाएँ अच्छीतरह निभती है।
. (३) भिक्षांचर्या जिससे स्वाध्याय, ध्यान आदि क्रियाओम विघ्न न आवे, इसप्रकार शास्त्रानुकूल विधिसे विशुद्ध भिक्षाके लिए पयटन करना भिक्षाचर्या तप कहलाता है।
(४) रसपरित्याग द्ध, दही, घृत, तेल, मीठेका त्याग करनेको रस परित्याग कहते हैं।
(६) कायक्लेश= शीत, उष्ण आदिकासहन करना, अथवा केशलोच करनेको कायक्लेश तप कहते हैं ।
(द) संलीनता स्त्री-पशु-पण्डकरहित वसतीमें कछुवेकी तरह अङ्गा पाङ्ग संकुचित करके स्थित होना संलीनता तप कहलाता है।
(૨). ઉનેદરી–જેટલા અન્નથી ઉદર ભરાય તેથી એક કેળિયે માત્ર પણ છે આહાર કરે તે ઊદરી તપ કહેવાય છે તેથી સ્વાધ્યાય, ધ્યાન, આદિ ક્રિયાઓને સારી રીતે નિભાવ થાય છે.
(3) सिक्षाया-रथी स्वाध्याय, ध्यान माह कियायामा विन न આવે, એ પ્રકારે શાસ્ત્રાનુકૂલ વિધિથી વિશુદ્ધ ભિક્ષા માટે પર્યટન કરવું એ ભિક્ષાચ તપ કહેવાય છે.
(૪) રસપરિત્યાગ-દૂધ, દહીં, ઘી, તેલ, મીઠાઈને ત્યાગ કરે એને રસપરિત્યાગ કહે છે,
(૫) કાયકલેશ-ટાઢ, તાપ, આદિને સહન કરવાં. અથવા કેશલેચ કર એ કાયકલેશ તપ કહેવાય છે.
. (६) सदीनता-श्री-पशु-५-२डित वसतीभi (स्थानमां) यमानी પિઠે અંગે પગ સંકેચીને રહેવું તે સંસીનતા તપ કહેવાય છે.