Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्ययन ४ गा. २०-शुक्लध्यानस्वरूपम् थिक-पर्यायाधिकादिनानानयरर्थव्यञ्जनयोगसंक्रान्तिसहितानुचिन्तनं पृथक्त्ववितर्कसविचारम् ।
तत्रार्यसंक्रान्तिस्तावत्-ध्येयस्यैकपर्यायपरित्यागेन पर्यायान्तरे, व्यञ्जने, योगे चा संक्रमः । व्यञ्जन चात्र चतुर्दशपूर्वात्मकश्रुतसम्बन्धिशब्दाः, तत्रत्यं किश्चिदेकं व्यञ्जनमुपादाय ध्यानमारभ्य व्यञ्जनान्तरेऽर्थे योगे वा संक्रमणं व्यञ्जनसक्रान्तिः। योगसंक्रान्तिश्च पुनः काययोगतो मनोयोगे, मनोयोगतो वाग्योगे, इत्येवमेकस्माद् योगादन्यतरस्मिन् योगे संक्रमणम् । त्रिविधमेतत्संक्रमणं च ध्यातरनिच्छायामपि ताश-(असंक्रान्त)-ध्यानसंपादनसामर्थ्याभावाजायते । उत्पाद आदि पर्यायोंका द्रव्याधिक या पर्यायार्थिक आदि विविध नयोंसे, अर्थ, व्यसन और योगकी संक्रान्ति सहित चिन्तन करना पृथक्त्ववितर्क शुक्ल ध्यान है। ध्येय वस्तुकी एक पर्यायको छोड़कर दूसरी पर्यायका ध्यान करना या व्यञ्जन अथवा योग संक्रान्त होजाना अर्थसंक्रान्ति है। यहाँ चौदह पूर्वरूप श्रुतके शब्दोंको व्यञ्जन कहा है। उन शब्दों से किसी एक शब्दका ध्यान आरम्भ करके फिर किसी दूसरे व्यन्जनका ध्यान करने लगना, अथवा अर्थ या योगमें संक्रान्त होजाना व्यञ्जनसंक्रान्ति है। काययोगसे मनोयोगमें, मनोयोगसे वचनयोगमें, इस प्रकार एक योगसे दुसरे योगमें संक्रान्त होजाना योगसंक्रान्ति है। यह तीनों तरहका संक्रमण ध्याताकी इच्छा न होनेपर भी उतनी अधिक सामथ्र्य न होने के कारण होता है। આદિ નાના પ્રકારના પર્યાનું દ્રવ્યાર્થિક થા પર્યાયાર્થિક આદિ વિવિધ નથી, અર્થ વ્યંજન અને વેગની સંક્રાન્તિસહિત ચિંતન કરવું એ પૃથફવિતર્ક શુકલધ્યાન છે, એયવસ્તુના એક પર્યાયને છેડીને બીજા પર્યાયનું ધ્યાન કરવું યા વ્યંજન અથવા વેગમાં સંક્રાન્ત થઈ જવું એ અર્થસંક્રાતિ છે. અહીં ચોદ પૂર્વરૂપ કૃતના શબ્દોને વ્યંજન કહેલ છે, એ શબ્દમાંથી કેએક શબ્દનું ધ્યાન આરંભીને પછી કોઈ બીજા વ્યંજનનું ધ્યાન લગાવવું અથવા અર્થ છે વેગમાં સંક્રાન્ત થઈ જવું એ વ્યંજનસંક્રાન્તિ છે. કાગથી મને ગમાં, મગથી વચનગમાં, એ પ્રકારે એક પેગથી બીજા વેગમાં સંક્રાન્ત થઈ જવું એ ભેગસંક્રાન્તિ છે. એ ત્રણે જાતનું સંક્રમણ, દયતાની ઈચ્છા ન હોવા છતાં પણ એટલું અધિક સામર્થ્ય ન હોવાને કારણે થાય છે.